Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જીજાજી જ જwww
આ જ્ઞાન ગુણ ગંગા છે.
–પ્રજ્ઞાંગ
૦ નિરૂપસર્ગ એટલે મોક્ષ. શ્રીલલિતવિસ્તરા ગ્રન્થમાં કહ્યું છે કે
'निरुपसर्गो मोक्षः जन्माधुपसर्गाभावेन' શ્રદ્ધાના ભિન્નભિન્ન અર્થ-શ્રદ્ધારૂચિ (પચાશક વૃત્તિ) શ્રદ્ધા એટલે રૂચિ. -શ્રદ્ધાનિ ભિલાષ : (શ્રી આવશ્યક ટીકા અ. ૫) શ્રદ્ધા એટલે સ્વકીય અભિલાષા. -શ્રધા એટલે ભકિત, “–મવાતિશય : સામાપતા રૂન્ય (આવ. ચૂર્ણિ અ. ૫) -શ્રધા એટલે ચિત્તની પ્રસન્નતા, શ્રી ગશાસ્ત્રમાં કહ્યું છે કે'श्रद्धा मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमजन्योदकप्रसादमणि व चेतसः प्रसादजननी'
શ્રદ્ધા મિથ્યાત્તવ મેહનીય કર્મના ક્ષપશમથી ઉતપન થનારી જલકાંત મણિની જેમ
ચિત્તને વરછ કરનારી છે. ૦ મેઘાના અર્થ.
-મેઘા એટલે મતિ, બુદિધની, પટુતા. -મેહા પડુત્વ ન પુનઃ ચલ” (આવ, ચૂર્ણ અ૫)
ગશાસ્ત્રમાં “મેઘા ર સ છાવપટ્ટ: પાપકૃત–વજ્ઞાવાર જ્ઞાનાવર જયक्षयोपशमजचित्तधर्मःમેઘા એટલે સત્શાસ્ત્ર ને ગ્રહણ કરવામાં કુશલ, પાપશ્રુતની અવજ્ઞા કરનારે અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારો એક પ્રકારને ચિત્ત ધર્મ અથવા મેવા એટલે મર્યાદાવત્તિપણું પણ અસમંજસ પણથી નહિ, 'अथवा मेघया मर्यादात्तितया नासमजसत्वेन ! -આવ. શૂર્ણિમાં કેટલાક મેઘાને અર્થ “તગુણપરિજ્ઞાનમ્' તે કેટલાક આચાર્યો આશાતનાથી રહિત માર્ગ સ્થિત માસાતળાવિરક્ષિતો તક મળે તો ત’
એ પ્રમાણે કરે છે. ૦ યુતિને અર્થ. -ધૃતિ એટલે મનનું પ્રણિધાન, ચિત્તની સ્વસ્થતા. આવ. ૨ માં કહ્યું છે કે.. feતી મોસુcufહા, ટુ રાજવીfહું કો -ધતિ એટલે મનનું સુપ્રણિધાન એકાગ્રપણું, નહિ કે રાગાદિથી આકુળ થવાપણું.