Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ખાટુ' ના લગાડતા હેા ને
KOR
न ब्रूयात् अप्रियं सत्यं
ખાસ ! તમે નનામીમાં માનેા કે નહિ ?’ મને નવાઇ લ ગી. ભદ્ર ભદ્રેજેવા ભદ્રં ભદ્રં મને કેાઈ એસ કહીને બાલાવે એટલે શુ` કે'વાય ? છતાં, સેાકેટીએ પીધેલા હળાહળ ઝેર-કટારાને યાદ કર્યું તે મરણની રીબામણુ થઈ છતાં હું... માસના એ ઝેરી શબ્દ કશુ - કટારાથી મને ઝેર મળેા કે અમૃત મળે, મારે સ સમાન' આવી સમાનતાથી સતત ભાવના ભાવતા ભાવતા જ પી ગયે.
એણે મને ગેંગા કીધા હાત તા હજી ચાલત, કેમકે મે' જ ફેલાવેàા છે ને એટલે. અરે ખુશ-ખુશ થાત. મને તેણે ગે ંગા કીધે કે નઈ એ તક જરાપણુ દ્વેષ ભાવ રાખ્યા વિના મારા ગાના એણે સ્વીકાર કર્યા એ બદલ. જેમ આ વિશ્વના સર્જનહારાને માનનારા વિશ્વના અનાડી લેાકેા ગાળા દે, તા પણ તેના તરફ કાઈ દ્વેષ ભાવ રાખ્યા વગર તે માન્યતા મુજબના જગકર્તાએ જ બનાવેલી ગાના પ્રયાગ તેનાજ બનાવેલા માનવીએ કર્યા. તે ાણીને ગાળ દેનાર તરફ પણ સમભાવ કે પ્રસન્નભાવ વિશ્વના કર્તા રાખે છે. તેમજ બરાબર મે' ગેગના શ્રવહુથી ખુશી અનુભવી હોત. આ રીતેય જો કે ભદ્રં ભદ્રાત્મા અને ભગવાનાત્મા વચ્ચે સામ્યભાવ પ્રાપ્ત થાત. પણ પેલા વાદીએ મને ગે...ગા'ના કીધા. એટલે એક થડાક જ માટે ભગવાના સાથે સામ્ય,
મેસ
Y
—શ્રી ભદ્રંભદ્રે
ભાવ પામતા પામતા હુ' ખચી ગયા.
જો કે પેલા માસના મારે અવિરતઅવિહડ–અપર'પાર અહેસાસ માનવા ોઇએ કે ગેંગા' કહીને મારામાં ભગવત્સમાનતા આવતી અટકાવી દીધી. જો હું વિશ્વના સરજનારા જૈનેતરના ભગવાન સાથે સમાન બની ગયા હોત તે અત્યારે આ વિશ્વઉપર ભ "ભદ્રના ઉપકારની ખોટ પડત. ખરેખર આ જગતમાં હું' ભડભડતા અગાશ પ્રકાશ પાથર્યા વિના ને કાઈને ખાળ્યા વિના જ જતા રહેત. છેલ્લે પ્રલયકાળ વખતે તે હુ સન્યાસાશ્રમ કે વાનપ્રસ્થાશ્રમમાં ગયા વગર પણ મેક્ષ પામવાના જ છુ ને ? શા માટે અત્યારથી ઉપકારના ઉત્કૃષ માકાને મૂકી દઉ. અને વાણિયેતરના માક્ષ એટલે તે જડ થવાના જ ધંધા, શી જરૂર છે ત્યાં જવાની.
જો કે જ્યારે જ્યારે ધર્મની વાત કરૂ ત્યારે મને માક્ષ અચૂક સાંભરી આવે. થયા કરે કે-આટલે બધા ધરમ કરીને ય અંતે માક્ષે જ જવાનુ` હાય, તેા અરર-આ ધરમને હું' કર્યાં વળગ્યા. રૈનાના સતત જ્ઞાનાનંદમાં જ રાખનારા મેાક્ષમાં મારે તે જવું છે. પણ જૈનધમ પાળવા મંડુ તે સાલા મારી નાતના નેતા પુરૂષો મને નાત મારો કાઢે. મારી માંત્તર પેઢીના બહિષ્કાર કરે. સાચુ સમયા તા ય સાચુ કરી નથી શકાતુ
કેવુ. વલગન છે.
આ યુ સાલુ સમાજનું. તાતાર