Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) / તે મળે, આટલું સાંભળવા પણ મળે છે તે આપણને એ ક્ષ ગમે છે કે સંસાર ગમે છે ? માંદગી છે
ગમે છે ? તોય ભેગવવી પડે છે ને ? તેમ ધમી જીવ કદાચ સાધુ ન પણ થાય તેથી આ છે તેને સંસાર ગમે છે તેમ કહેવાય ? શ્રાવક-શ્રાવિકાને સંસાર ન ગમે, સુખ " ગમે, ન સંપત્તિ-સાહ્યબી ન ગમે આ તેની ઓળખ છે. ભગવાનનું શાસન પામેલ ને ! ગમે ! છે અને શું ન ગમે? શ્રાવક-શ્રાવિકાને તે સાધુપણું જ ગમે જ અને ઝટ મેક્ષે જવાનું છે કે મન થાય. જે સાધુ-સાવીને સંસારનું સુખ અને માન-પાનાદિ જ ગમત હોય છે છે તે તેની તે તમારા કરતાં ય વધારે ખરાબ હાલત થવાની છે સંસારને પ્રેમ જ જીવતા
જાગતે હોય, માન-પાનાદિનો જ ભુખ્ય હેય તેની તે વધુ ભયંકર દુર્ગતિ થવાની છે ? સુખ-સાહ્યબી-સંપત્તિ, માન-પાનાદિન જ ઈચ્છા ઘસડીને દુગતિમાં લઈ જાય તેવી છે ઈછા તમારી પાસે શું શું કરાવે છે ? ઘણુ ધર્મ પણ કરતા નથી તે શાથી ' ધર્મ છે ખરેખર સાધુપણુ જ છે-તે કેટલાને ગમે છે? સાધુપણું પણ નથી પરમાતું તેનું દુઃખ પણ કેટલાને છે ? સાધુપણું ન ગમે તેને તે દુનિયાની સુખ સામગ્રી, મજમજાની વામગ્રી છે બહુ સારી લાગે. તેને મેળવવા -ભેગવવા આખી જિંદગી બરબાદ કરે.
શાત્રે તે માતા-પિતાદિને પણ ભયરૂપ કહ્યા છે. જેને તમે સારા માને છે તેને ! છે ય ભયંકર કહ્યા છે. તે વાત સમજાય છે ? આ છે સંસાર એવે છે. જે તમને દુતિમાં
જ મોકલે. તમારી સદગતિની ચિંતા તમને ય નથી, તમારા કુટુંબીને પણ નથી, તમારે કે પરિવાર દુર્ગતિમાં ન જાય તેની કાળજી તમે પણ રાખે ખ? આવી ચિંતા જેને નરે હેય તે શ્રાવક- શ્રાવિકા કહેવાય ? ધમ પણ ? કહેવાય સ ધુને પણ સુખ જ ગમે, 8 માનપાનાદિ જ ગમે છે તેનું શું થાય ? આવી ચિંતા ભગવાન વિના બી જા કે કરે ? ભગવાન જ આ પણ સાચા હિતેષી છે, ઉપકારી છે તે વાત હું યામાં સુનિશ્ચિત છે ?
આજના લે કે અધમ મજેથી કરે છે અને ધર્મને જાણી જોઈને ધકકે ? મારે છે. શરીરના પ્રેમી જ ધર્મ કદાચ કરે તે કેવી રીતના કરે ? તમને ધમકર ! ૧ વાનું ય મન થાય છે ? શકિતવાળા પણ તપ કરે ? અમને તપમાં જ મજા આવે છે, 4
ખાવા-પીવાદિમાં દુઃખ થાય છે તેમ કેટલા કહે ? સારું સારું ખાઈ-પીને કયા કયાં છે 4 રખડીશું–તેમ થાય છે ? તમારે અહીંથી કયાં જવું છે? બેટાં કામ કરનારા પણ કહે છે છે કે મારે સદગતિમાં જવું છે તે તેના જેવા નાલાયક બીજા કેરું? અનેકને ઠગે, હિંસા છે છે ય કરે, એરીય કરે, જૂઠ પણ બોલે, બદમાશી ય કરે, બધા પાપ મજેથી કરે અને મારે 8 સગતિમાં જવું છે તેમ કહે તે ચાલે ? જે માણસને કોઈના પણ લાવેલા પૈસા કયારે- 8
આપું, કયારે આપું તે ચિંતા ન હોય તે તે શાહુકાર કહેવાય ? એવા પણ છ હોય ?