Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આહ ઉજજઅ -બ જ જશે જ અહી સમેતશિખરજી તીર્થના વિવાદમાં અન્યના વિચારો આજ ર -
- - - - સામ્પ્રદાયિક મમત્વ અને માલિકીની ભાવના ન રહે
તે જૈન તીર્થોના ઝઘડાને તુરત અંત થઇ શકે : સી. સી. શાહ જેન જગતમાં ભિષ્મપિતા શ્રી ચીમન- જેનેની એકતાના હિતમાં પણ સ્પષ્ટ કહે. લાલ ચકુભાઈ શાહે ૧૯૮૧ માં તીર્થોનાં વાને સમય પાકો છે. ઝઘડાને અંત આણવા સમાજ સમક્ષ માર્ગ. ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ દશન રૂપે પિતાના વિચારો પ્રબુધ-જીવન પ્રસંગે અને તે ૩-૪ વર્ષના ગાળામાં દ્વારા રજૂ કર્યા હતા. હાલમાં જયારે સમેત- એકતાનું સારું વાતાવરણ થયું. જેના શિખરજી તે ર્થોને ઝઘડે તેની ચરમસીમાએ પરિણામે આ બાબત સમાધાન માટે ઠીક પહોંચે છે ત્યારે મુરબ્રીશ્રીના વિચારો અત્યંત પ્રેક મનનીય અને આશાવાદી
હાલમાં જેને સમાજમાં સમેતશિખર જણાતા હોવાથી મહાવીર જયંતીના પવિત્ર અંગે ભારે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. દિવસે તે અત્રે રજૂ કરી રહ્યો છું.
ત્યારે જૈન સમાજના ભિષ્મપિતા સમા સ્વ.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ૧૯૮૧ માં આ વિષયે લખતાં સંકોચ થાય એવું પ્રબુદધ-જીવનમાં તેમના માર્ગદર્શકવિચારે છે. સાંપ્રદાયિક મમત્વવાળા આવાં 6 યા- રજુ કર્યા હતા તે આજે પણ જેન સમા એને દુઃખ થવા સંભવ છે. એ જોખમ જને તેટલા જ ઉપયોગી પુરવાર થાય તેવા વહેરીને પણ હવે લખવાની ફરજ છે એમ છે. ભગવાન મહાવીર સેવા સંઘના મેન માનું છું. હિંબર તથા વેતાંબર મુર્તાિ- શ્રી. જે. શાહ દ્વારા અમને આ લેખ મોકપૂજક અને સમાજને બહુ મટે વર્ગ લવામાં આવ્યું છે જે અમે અત્રે પ્રસિદ્ધ અંત:કરણપૂરક ઇચ્છે છે કે આ ઝઘડા- કરીએ છીએ. આશા છે જેને સમાજને એને અંત આવ જોઈએ. છતાં બહુજન એમાંથી માર્ગદર્શન અને પ્રેરણા મળશે. સમાજ નિરૂપાય થઈ ગયો છે બન્ને પક્ષે.
(મુ. સ.)
-તંત્રી જે હાથમાં આગેવાની છે તેઓ હિંમતથી કામ ન લે ત્યાં સુધી નિરાકરણ નહિ થાય. પ્રયત્નો થયા. દુભાષ્યિ તેમાં સફળતા ન
મળી, તાજેતરમાં અંતરિત જ તીર્થ સંબંધે વ તાવરણ કેટલુંક ઉગ્ર થતું જાય છે. કેટલાક તીર્થોના આ ઝઘડાઓ વિષે, ખાસ મિત્રએ આરહથી મને કહ્યું છે કે એક કરીને સમેતશિખર અને કેસરીયાજી તીર્થો નિષ્પક્ષ વ્યકિત તરીકે મારે આ સંબંધે વિષે, સારી પેઠે અભ્યાસ કરવાની મને તક લખવું જે . જેન સમાજના અંગ તરીકે મળી હતી. અંતરિક્ષજી વિશે પણ માહિતી