Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એકલવાં.? પૈસા અને પત્નિ મેળવવા માટે થવા જેવું છે. પદમાવતી ઘંટાકર્ણ, અજેન દેવ-દેવીઓ સંસાર સુખને મેળવવાની ઈચ્છા એ જ પાસે મછિદમાં ચર્ચમાં જાય તે કરતાં મોટામાં મોટું પાપ છે એ પાપને પુષ્ટ વીતરાગનાં મહાવીરનાં મંદિરમાં જશે તે કરવા માટે મસિજદ-ચર્ચ–ઘંટાકર્ણ-પદમાથોડું પુણ્ય તો બંધાશે ને ? અને એનાથી વતી પાસે જાય કે વીતરાગ મહાવીર પાસે એના આત્માનું કલ્યાણ તે થશેને ? સમજી જાય શું ફેર પડે છે ભલા ? ભિાકે યાચકે ગયા ને? પૂર્વાચાર્યોનાં શાસ્ત્રનું ઉંડુ અવ- માંત્રણીયાની પાંજરાપોળ ઉભી કરવાની ગાહન કરીને વર્ષો પછી આ નૂતન કીમતી લાલચમાં લેભીયા ધર્મગુરુ ફસાયા છે. કે ઈ દુકાન ખેલીને ઉંડી-(ઉંધી) સલાહ બચાવે... વેચનારા વેપારીથી જૈન સમાજે સાવધાન
- ભકિત ગીત પર રાગ - વાયરા વનવગડામાં વાતાતા–વા વા વંટોળીયા,
જ્યારે વીરપ્રભુ જંગલમાં વસતાતા- વા, વા, વંટોળીયા ઘણું દુખેને હેતેથી હેવાતા,- વા, વા, વંટોળીયા કાટા વાગે કાંકરા વાગે, પગ કમળને જોરથી વાગે, લેહી લેહી તણાં બિન્દુએ ઝરતાતા–વ, વા, વંટેળીયા, ઉનાળાના ધોમધખારા- વરસે લાલ લાલ અંગારા દેહ ખુલ્લને વાયરા વિંઝાતા- વા, વા, વટેળીયા, શીયાળામાં સાંજ સવારે હેમાળામાં હાડ ગળાવે એવી હડકડતી ઠંડીમાં વિહરતાતા- વા, વા, વટેળીયા, જ્યારે વિરપ્રભુ જંગલમાં વસતાતા- વા, વા, વટેળીયા,
લી : જયંતિ બારભાયા–ભાવનગર
• કોધનો કટુ વિપાક :मित्तंपि कुणइ सत्तुं पथ्थइ अहियं हियपि परिहरइ । कज्जाकज्जं न मुणइ कोवस्स वसं गओ पुरिसेा ॥
કેપને વશ થયેલે પુરુષ કાર્યાકાયને જાતે નથી. હિતને પણ ત્યાગ કરે છે અને અહિતને પ્રાર્થો-આદર કરે છે અને મિત્રને પણ શત્રુ કરે છે.