Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Rડ [,
3 :
GIL
I
खंती सुहाण मूलं मूलं धम्मस्स उत्तमा खंती ।
हरइ महाविज्जा इव खंती दुरियाई सयलाई ।। ક્ષમા એ સુખનું મૂલ છે, ધર્મનું મૂળ પણ ઉત્તમ ક્ષમા છે અને ક્ષમા જ મહા- છે પૈવની જેમ સઘળાય દરિતનું હરણ કરનારી છે.
જગતના સઘળાય ધર્મોમાં ક્ષમાનો ઘણું ઘણું મહિમા ગાવામાં આવે છે. દુનિ. હું આ યામાં ય શિષ્ટ લેકેને વ્યવહાર જોવામાં આવે છે કે ભૂલ થાય તે “Sorry Esuese 8
me :Pardon me' કહે છે. તે તે લેટેત્તર ધર્મમાં ક્ષમાને મહિમા ગવા હોય તેમાં છે નવાઈ નથી.
સમભાવમાં વર્તતે આત્મા જ સાચા ભાવે ક્ષમાધર્મને ધારણ કરે છે. રાગના સયાગેમાં કાણમાં, રાગ ન થાય અને શ્રેષના કારણે માં દ્વેષ ન થાય તે માત્મા સમ છે છે ભાવને પામી શકે છે. આવી આત્મપરિણતિને સાધક આત્મા, ગમે તેવા વિષમ સં- 8 ગેમાં પણ પોતાના ક્ષમા ધર્મને ગુમાવતું નથી અને ધરૂપી દાવાનલથી સર્જાતે નથી. છે કેમકે, ધના વિપાકે સારી રીતના સમજી શકે છે કે-ક્રોધને વશ પડેલે આત્મા કાર્યાકાર્યને જાણતા નથી, આત્માના હિતથી વિમુખ રહે છે અને આત્માના અતિનો આદર છે કરે છે, પિતાના સ્વભાવથી મિત્રને પણ શત્રુ બનાવે છે. એટલું જ નહિ કે ધના કારણે જ
આ લેકમાં પણ શારીરિક પીડા કલહ, ડોરને પામે છે અને પરલોકમાં ભયંકર દુઃખને પામે હે છે. માટે જ્ઞાનિઓ ભાર પૂર્વક કહે છે કે, પુણ્યગે પરમતારક થી જિનમતની પ્રાપ્તિ K થઈ છે તે ધર્મ-અર્થ-કામ ભેગોને નાશ કરનાર, સેંકડે દુ:ખનું કારણ, ભાવની વૃદ્ધિને છે કરનાર ધને એક ક્ષણને પણ અવકાશ આપવો જોઈએ નહિ.
પિતાની નિર્મળ પ્રજ્ઞાના પ્રકાશમાં પરમર્ષિઓના વચનના હાર્દને સમજનાર આત્મા હું ક્રોધથી સેંકડો યેજન દૂર રહી ક્ષમા ધર્મને જ આશ્રય કરી પોતાનું કથા, સુનિશ્ચિત
કરે છે. તેવા માટે જ ક્ષમા એ સઘળાય સુખનું મૂળ કારણ બને છે. સામા કામ આત્મછેસાત થવાથી ધર્મનું મૂળ પણ બને છે. આત્માના ભાવ રોગને મૂળમાંથી નાશ કરનાર R પણ ફામાં જ બને છે. S સૌ પુણ્યાત્માએ પર્વાધિરાજના પુનીત પ્રસંગે સાચી હયાપૂર્વકની લામા પના આદરી છે આમાની અનંતી ગુણલસીના ભાજનને પામે તે જ મંગળ કામના.
– પ્રજ્ઞાંગ