Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ફાંસી તે આપવી જ પડશે. તપાસ કરતાં ના ભગવાન શ્રી મહાવીર સ્વામીના બે એક જાડ લડૂ જે શિષ્ય મળી ગયે. દિવસ જન્મ કલ્યાણક ઉજવાયું. છેલ્લા તેને બરાબર ફાંસીના ફંદામાં ભસવાની ભવમાં ય ભગવાન જેવા ભગવાનને બે તૈયારી જ હતી ત્યાં તેના ગુરૂએ આવીને વખત જનમવાનું. બેલે. પેલા ગુરૂજીએ કહ્યું કે-રાજન ! ઉભા રહે. આ સમયે મોતના મોઢામાંથી શિષ્યને ઉગારી લઈને ફાંસીએ મને ચડાવે. કેમકે આ સુંદર ગંડુરાજાના દુષ્ટ શાસનનો અંત લાવી મુહુ હું મૃત્યુ પામીશ તે સ્વર્ગે જઈશ. દીધેલ. એટલે અરાજકતા અટકી ગયેલી એટલે રાજા કહે ના.... ના.. તે તે મને તમને હે મિત્રહિરા ! ખબર છે કેજ ચડાવે. મારે સ્વર્ગે જ જવું છે. અને ૨૦૫૧ ની સાલમાં પણ સંવત્સરી પડીકમણ તેને ફાંસીના ફંદામાં ફીટ કરી દેવાયે. અલગ-અલગ બે દિવસે થશે.
બેલે મિત્રમોતી ! કેવું થયું કેમ?) પર્વતિથિને મૃત્યુદંડની સજા ને અપાય સેંકડે ગુનેગાર ભલે છટકી જાય પણ એક આવું કરનારા જ કલ્યાણક તિથિએ પર્વ. નિર્દોષને સજા થવી ના જોઈએ.” આવું તિથિ હોવા છતાં તેને તે ફસીની સજા કેટની દિવાલનું સુવાક્ય ગડુગજાના સમ- કરતા થઈ ગયેલા છે. સાચુ હમજીને બધી યમાં શોધાયું ન હતું.
પર્વતિથિઓમાં હવે તે લોકે ક્ષય-વૃદ્ધિ તમને તમારા જૈન સિદ્ધાંતની પણ પૂરી કરવા માંડશે તેવી મારી ભવિ યવાણી બહ ખબર પડતી હોય તેવું લાગતું નથી. જલદી સાચી પડજે. ૌતર મહિને માનો કે વીતર સુદ પૂનમને ફાંસી ન હોય તેમ ડબલ આયુષ્ય પણ ક્ષય આવશે ત્યારે સાચા લોકો તે રીતર પર્વતિથિને ન હોય તેમ માનીને બિચારી સુદ પૂનમને જ ક્ષય કરશે. પણ પતિથિને પર્વતિથિના આયુષ્ય નામ કર્મને બહુ મૃત્યુદંડ કે ફાંસીની સજા ન જ અપાય જદીથી અંત લાવી દેવામાં આવે છે. આ આવું કહેનારા દયાળુઓ ચૈતર સુદ પૂનમના તે પેલી મધમાખીઓ જે. બિચારી. બદલે ચૌદસને પણ સજા નહિ કરે તે તે જીવનભર મધ ભેગુ કર્યા કરે અને આખરે છેક તેરસને ફાંસી આપવામાં માનશે. આ એ બધું મધ પેલા મધ બનાવનારા પડાવી તે ભ પાડાનાં વાંકે પખાલીને ડામ ફાગણ જાય. સુદ પૂનમ કે ચૌદશનો ક્ષય આવે ત્યારે દાટ વાળી દીધે આ તે સરદારજી જુઓ બાપુ, તમારો પાલિતાણાને ડુંગરે આટલુ બેલ્યા ત્યારે તેમના મિત્રે કીધું કેબેઉ દિવસ છ ગાઉની જાતરા માટે ખુલે કેમ આમાં શું ખોટું છે? પર્વતિથિને રાખવો પડે છે કે નહિ ?
નફે ય નહિ અને નુકશાને ય નહિ.” આ ૨૦૫૦ ની સાલના ચૅ તર સુદ ૧૩ ઈ હાચુ બાબા, પણ તુમ ઇતના તે