Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૪-૫ તા. ૨૦-૯-૯૪ :
નિયુકિતકાર શ્રી ભદ્રબાહુસ્વામિ મહારાજાએ કહ્યું છે કે'दंर णभट्ठो भट्ठो, दंसणभट्टस्स नत्थि निव्वाणं । सिज्झन्ति तरणहरिया, दंसणरहिया न सिज्झन्ति ॥
પ્ર૦ ૧૧ નિશ્ચથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કઈ રીતના થાય ? ઉ દર્શીન મેાહના વિનાશથી. અર્થાત્ દનત્રિક તથા સંપૂર્ણ ફ્ાયથી.
: ૨૨૯
અન તાનુ બધી કષાયના
પ્ર૦ ૧૨ અત્રે તે સડસઠે મેટલનું સ્વરૂપ સમજાવે છે તે કઈ રીતના ઘટે! ઉ॰ કાર્ય માં કારણના ઉપચાર કરવાથી.
શ્રદ્ધા વગેરે સડસઠ ભેદ છે. જેના વડે સમ્યક્ત્વના નિશ્ચય થાય તે શ્રદ્ધા વગેરે લક્ષણા છે. શ્રદ્ધાદિના પરમાર્થ સસ્તાદ પેટા ભેદો છે. તે ભેદો (બેલે)થી થી વિશુદ્ધ સમ્યક્ત્વ પારમાર્થિક છે.
(અનું પાન ૨૨૬ નું ચાલુ) અનેકાન્ત અને સમત્વની વાત કરવાવાળા જૈના પેતાની બુદ્ધિનું આવુ' દેવાળુ' બતાવે ત્યારે શરમથી માથુ' નીચુ' નમે છે.
ભગવાન મહાવીર નિર્વાણુ મહત્સવ દરમ્યાન આ બધા મતભેદને દૂર રાખી, દીઘ દ્રષ્ટિથી, ધર્મભાવનાથી, બધા જૈનાએ એક થઈ ભવ્ય ઉત્સવ ઉજવ્યેા. અનેક સંસ્થાઓમાં વ્યવહારમાં, વ્યાપારમાં સંબ’ધામાં, ગાઢ રીતે સકળાયેલી આપણને સૌને એટલી સજ્બુદ્ધિ ન સુઝે કે ધને નામે અને ભગવાનને નામે લડવામાં, ઉકેરણી કરવામાં, ધર્મોની હાંસી ઉડ!વી એ છીએ, ભગવા અપમાન કરીએ
સમ્યક્ શબ્દ પ્રશંસા કે વિરોધના અર્થમાં કહ્યો છે, સમ્યક્ એટલે જીવ. તેના જે ભાવ તે સમ્યક્ત્વ અર્થાત્ જીવને માક્ષ તરફના વિરોધી પ્રશસ્ત જે સ્વભાવ વિશેષ તે જ સમ્યકૃત્વ છે. આ વાત શ્રી પ્રવચન સારાદ્ધામાં સમ્યકૃત્વ’ના વ ́નમાં (ક્રમશ:)
૧૬૮ મા દ્વારમાં કહી છે.
છીએ. આપણી પાસે પૈસે થયા તેને સદુ૫ચોગ કરવાને બીજો કાઇ માર્ગ મળતા નથી કે લડવા માટે લાખા વેડફી નાખીએ ? હજી માડુ થયુ નથી. જાગવાના સમય પાકી ગયા છે.
પૂર્ણ સદ્ભાવપૂર્વક આ લખ્યુ છે. કાઇને ખાટું લાગે તે ક્ષમા માંગી લઉ છું.?
ભગવાન મહાવીર સેવા સંઘ સી, જે. શાહ
(સુ સ* ૨૩–૪–૯૪) (ચેરમેન)