Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નૈન જાતિ રાતન” આ શ્રી જૈન શાસન જગતમાં જયવંતુ વર્તે છે. શાસનને ૨ 3 જયવંતુ રાખવામાં પ્રભાવક આચાર્યાઢિ સુવિહિત મહાત્માઓની જેમ શ્રાવક શ્રાવિકાઓનો છે પણ ફળ છે જ. માટે જ અમારા પરમતારક અનંતે પકારી પ્રાતા મરણીય પૂ.પાદ પરમ છે છે ગુરૂભગવંત સુવિશાલ ગચ્છાધિપતિશ્રી પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી { મહારાજા વારંવાર ફરમાવતા હતા કે જેને તે જગતનું જવાહર છે. જેન જગતમાં { રહે પણ જાતથી હોય. જૈન એટલે સંસારનો મહેમાન. Re Kહ8નાસા ની નાનક& #Kહન જ
છK પર ત્યાગમૂતિ પાહિણુદેવી ?
–પૂ. સા. શ્રી અનંતદશિતાશ્રીજી મ. 8 - - - @- -- - - - - --@ - - - - છે જે આત્માને આ સંસાર છોડવા જેવો લાગે અને આત્માનું વિશુદ્ધ સવરૂપ છે ? મોક્ષ જ મેળવવા જેવો લાગે તે માટે સર્વવિરતિ ધર્મ જ આરાધના જેવો લાગે તેવો 8 છે આમાં કદાચ કર્મ સંગે સંસાર ન પણ છેડી શકે અને સાધુપણું પણ ન પામી શકે છે { તે ય તેના જીવનમાં ધર્મ જ મુખ્ય હેય. પોતાને મળેલી સઘળી ય તન, મન અને 8
ધનની શકિતઓને ધર્મની આરાધનામાં જ સદુપયેગ કરી પોતાના આત્માના કલ્યાણની છે કેડીએ કદમ ઉઠાવે છે. તપ, જપ, ત્યાગ આદિ દ્વારા પોતાના આત્માને ભાવિત કરે છે છે અને તેની છાપ અન્ય આત્માઓ ઉપર એવી પડે છે કે તેઓ પણ ધર્મ ઉપર ભક્તિ છે છે બહુમાન વાળા બને છે.
શ્રાવિકાઓમાં તપ, ત્યાગ, ધર્મ વિશેષ પ્રકારે જોવા મળે છે. તેઓ જે સમજુ 3 હેય તે તેના છાપ સામી વ્યકિત ઉપર એવી સુંદર પાડે છે. જેનું વર્ણન ન થાય.
તે માટે અકબર પ્રતિબંધક જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિ. હીરસૂરીશ્વરજી મહારાજાને બાદ શાહ સુધી કેળાપ કરાવવામાં નિમિત્તભૂત બનેલી ચંપા શ્રાવિકાનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. $
મારે એક ત્યાગમૂતિ શ્રાવિકાની સામાન્ય વાત કરવી છે. તે પ્રસંગ ઘણે માને છે { છે પણ જે ને પરમાર્થ સમજાઈ જાય તે આત્માનો બેડે પાર થઈ જાય તે છે. આ આત્મામાં પરમાત્મદશાને પામવાનું બીજ અહીં જ પડી જાય છે. પરમહંતુ ગુજરાદિ છે છે અઢાર દેશના નરેશ શ્રી કુમારપાળ ભૂપાલ પ્રતિબંધક, કલિકાલ સર્વજ્ઞ, સર્વતે મુખી ! કે પ્રતિભા સંપન્ન પૂઆ. શ્રી વિ. હેમચન્દ્રસૂરીકવરજી મહારાજાના નામથી શ્રી સુપરિચિત છે જ છે. જેએએ ન્યાય, વ્યાકરણ, સાહિત્યની અણમોલ એવી કૃતિઓનું અનેખું સર્જન કર્યું છે ઇ છે. જેથી દિઃ ગજ મૂર્ધન્ય જૈનેતર પંડિતેના મસ્તક પણ ડેલી ઊઠે છે જેમની વિદ્વ- ૨ ૧ દ્વતાથી સો આજે ય પણ તેટલા જ ચમત્કૃત છે. શ્રી જૈન શાસનની જય પતાકા જગતમાં 8
અણનમ લહેતી કરનાર આ પુણ્ય પુરુષની ભેટ જગતને-જેન શાસનને આપવામાં ન