Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા બે વિશેષાંક
A વૃતાંત કહ્યો ત્યારે વિષાદવાળા સુરપાવે રડતા રડતા કહ્યું પતિવ્રતાને નિરર્થક ત્યાગ ૨ ન કર્યો. તમારે પુત્ર ગુપ્ત પણે આવે તેને સંગ કરીને ફરી વહાણમાં ગયે. તે વખતે છે છે તમારા પુત્રે મને સોગંદ આપ્યા હતા કે મારા આગમનની વાત અનિવાર્ય કારણ વિના હું છે કેઈને જણાવવી નહિં અને નામથી અંકિત આ વીંટી આપી હતી ( સાગરપિતને
બતાવી ત્યારબાદ પુત્રવધૂ ની શોધ કરવા તેને આજ્ઞા કરી અને પોતે પણ શોધવા છે
જ લાગે.
છે આ તરફ સમુદ્રદત્ત ઘણું લાભયુક્ત અવસરે સુખપૂર્વક ઘરે આવ્યા. નંદયંતીને છે વૃતાંત સાંભળી પોતાના કોધાદિ ભાવેને અંતરમાં છુપાવી દીધા. પછી તે કેટલાક { માણસે અને ભાતું સાથે લઈને નંદયંતીને શોધવા માટે ચાલ્યા. જંગલે ગામ નગરમાં છે ઘણા કાળ સુધી ભયે ભાતું ખુટી જવાથી નેકરે પાછા જતાં રહ્યાં. કિલે પણ તે છે ૧ નંદયતીને યાદ કરતે ઘણા કાળ સુધી પૃથ્વી ઉપર ભમે. કંદમૂલ અને ફનું છે # ભક્ષણ કરીને નિર્વાદ કરતે. તેનું પેટ કૃશ થઈ ગયું શરીરનું તે જ ઘડી ગયું હાથ છે
અને પગ કૃશ થઈ ગયા. ફરતે ફરતે તે ભૃગુકચ્છ નગરમાં ગયે. સુધાર્થી ઘેરાયેલે તે છે છે ત્યાં જ દાનશાલામાં ગયે. નયનમાં અમૃત સમાન પોતાની પ્રિયાને જોઈને પેળખી લીધી ! છે જયંતીને પણ તેને જોઈને આનંદ થયે. પ્રગટેલા અનુરાગથી આ પતિ છે તે નિર્ણય છે 8 કરી લીધું. ઉભી થઇને પોતાનું ઔચિત્ય જાણીને નું છાણું કરતી હોય તેમ તેને દૃષ્ટિથી ?
પૃહા પૂર્વક જે. બન્નેની દષ્ટિ મળતાં સતીને પૂર્વની દુર્દશા યાદ બાવતા જાણે છે. ભાદરવા માસની વૃષ્ટિ હેય તેમ સતીની આંખમાંથી અતિશય આંસુઓ પાવા લાગ્યા. 8 છે તે વખતે આંસુવાળા પતિએ અમૃતવૃષ્ટિ જેવા પોતાના હાથકમળથી સતીની આંખે 8
સાફ કરીને આશ્વાસન આપ્યું. લાંબા કાળના પ્રવાસથી ખિન્ન થયેલા સમુદ્ર તે પોતાની પત્નીના મુખરૂપી ચંદ્રને જોવાથી સમુદ્રની જેમ આનંદરૂપી જલતરંગેની પરિપૂર્ણ 8 બો. નંદયંતીના પતિને આવેલ જાણી પદ્મરાજ આદરપૂર્વક તેની સામે ગયે વેદના
ઔષધ પ્રયોગોથી કામ કરીને પુષ્ટ બનાવ્યા ક્રમે કરીને સાગરપિત શેઠ મને સુરપાલ છે છે વગેરે જેમ આત્મામાં આઠ કર્મો ભેગા થાય તેમ, ત્યાં ભેગા થયા.
આ તરફ કેવલજ્ઞાની રૂપી સૂર્યનું ત્યાં આગમન થયું તેમને વંદના કરવા માટે . { સમુદ્રદત્ત વગેરે પરિવાર સહિત ગયા. દેશના પૂર્ણ થયા પછી નંદયંતીએ પૂછ્યું છે ? ૬ ભગવંત? ક્યા કર્મથી મને કલંક આવ્યું? આમ પૂછીને નંદયંતીએ પિતાને પૂર્વ છે. 8 ભાવ પૂછયે.
ભગવંતે કહ્યું પૂર્વભાવમાં યજ્ઞના ઉત્સવમાં ભિક્ષા માટે આવેલા માધુ ઉપર છે ૧ નંદયંતીના જીવે “આ શુદ્ર છે” એ પ્રમાણે દોષારોપણ કર્યું એના સસરા વગેરે બધાએ !