Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મુ.સ.ના જય જિનેન્દ્રના સંપાદકનું ભયંકર અજ્ઞાન જય જિનેન્દ્ર (મુ.સ.) તા. ૧૭-૫-૯૪ માં “ધર્મપ્રિય જણાવે છે કે, વૈશાખ સુદ ૪ ૫ ૩ના દિવસે શ્રેયાંસકુમારને ત્યાં ઈસુ (શેરડી)ના રસના ઘડાએ આવેલા તે શુદ્ધ છે જાણી તેમણે ભગવાનને તે રસ વહેરા અને ભગવાને તેના વડે પારણું કર્યું. આ
આ વસ્તુની યાદ માટે આપણે ત્યાં શેરડીના રસથી જ પારણું કરવાનો રિવાજ પડે છે.
પરંતુ આ રીતે કરવામાં આપણે મુખ્ય વસ્તુ ભૂલી જઈએ છીએ કે ભગવાને ૪ છે તે સુઝને આહાર ન મળે માટે તપ ચાલુ રાખ્યું. જ્યારે આપણે તે શેરડી પીલાવીને છે ૨સ કઢાવીએ છીએ.
તેમજ કેટલીક જગ્યાએ ભગવાનની મૂર્તિને ઈક્ષુરસથી પ્રક્ષાલ કરવામાં આવે છે જે છે તે આ વસ્તુ તદ્દન ખોટી છે આમ કરવાથી પ્રતિમાને નુકશાન પહોંચે છે અને કેટલાયે 8 $ જીવજંતુઓ આવે છે તે મરી જાય છે. તેને દોષ લાગે છે.
ધર્મપ્રિયને મુંબઈ સમાચાર જેવા પ્રોઢ અખબારના જય જિનેન્દ્ર વિભાગનું છે 5 મહાન સંપાદન મળ્યું છે પરંતુ તેઓ જે જેન તરીકે તે સંપાદનમાં કેવા છબરડા વાળે છે છે તે ઉપરના લખાણથી સિદ્ધ થાય છે.
તેમને એ ખબર નથી કે શુદ્ધ અશુદ્ધ કે સૂઝતે અસૂઝતે આહાર તે સાધુ માટે છે. છે વરસીતપના પારણા કરનાર શ્રાવક શ્રાવિકા માટે નથી. વળી માસ ખમણ આદિના પારણા : -હા-હાહા-હા-હઇન-હી
કે સામયિક સ્કૂરણ કે
8 શ્રાવકે કરે ત્યારે પણ મગનું પાણી વિ. તેમને માટે જ બને છે તે તેમને માટે ન છે. છે બનાવાય તેવું કઈ વિધાન નથી. સામુદાયિક અઠ્ઠાઈ કે માસખમણ આદિના પારણા માટે છે { પણ તપસ્વીઓ માટે જ રસોઈ બને છે. છે ધર્મ પ્રિયના આવા મહાન અજ્ઞાન વચ્ચે પણ વરસીતપના પારણા કરનારને મહા. 8
ડહાપથી શિખામણ દેવાની રીત તે અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. છે મતિને ઈસુ સાથી પક્ષાલ થાય છે તે તે પ્રસંગને આશ્રીને છે દરરોજ નહિ. ૬ છે પરંતુ દરેક પણ જે પંચામૃત હોય છે તેમાં ઘી, દહી, દૂધ વિગેરે આવે છે તે પણ છે
ચિકાસ છે તે શું પક્ષાલ જ બંધ કરે તેમ ધર્મપ્રિય માને છે? કે દરેક વખતે વરસીતપના પારણા પ્રસંગે આમ લખવું તે ધર્મપ્રિયની કુતરાની છે