Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઈ ૧૫૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ! છે પણ છ મહિનાની જેલની સજા અથવા એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે અથવા ? છે તે ઉપરની બંને સજા એકસાથે કરવામાં આવે, એવી જોગવાઈ ૩૩મી કલમમાં છે. ૬ સૂચિત વટહકમની કલમ ૩૯ પ્રમાણે સરકારને જે એમ લાગે કે બેડની અથવા C છે તેના સભ્યની અથવા તેના કેઈ કર્મચારીની પ્રવૃત્તિ આ વટહુકમની જોગવાઈ મુજબ છે છે નથી તે સરકાર તે વિશેની ધો મગાવી શકે છે અને પિતાને યોગ્ય જણાય તે આદેશ ૧ આ ફરમાવી શકે છે. ઉપરની તમામ જોગવાઈઓ ઉપરથી સિદ્ધ થાય છે કે તીર્થને ખરે છે 4 અંકુશ બેડના હાથમાં નહિ, પણ બિહાર સરકારના હાથમાં જ રહેવા છે. કતાં છે { બરો પાસેથી પરંપરાગત અધિકાર ખૂંચવી તેની સંપણી બેડને કરવાને બહાને સરકાર કે પોતે જ પાછલે બારણે આ તીર્થમાં સર્વસત્તાધીશ બની તેની તમામ અ.વક એહિયાં છે ન કરી જવાને મનસૂબે ધરાવે છે, એ વાતમાં કઈ શંકા નથી.
- બિહાર સરકારના સૂચિત વટહુકમ દ્વારા સમેતશિખરજી તીર્થના વહીવટ માટે છે { જે બર્ડ બનાવવામાં આવશે. તેમાં શ્વેતાંબર સંઘ અને દિગંબર સંપ્રદાયના સભ્યોને
સરખી સંખ્યામાં સમાવેશ કરવામાં આવશે, એ દાવો પણ ખૂબ પિકળ ને ગેરમાર્ગે R દોરાનાર છે. સરકાર દ્વારા જે બેડ બનાવવામાં આવશે તેમાં શ્વેતાંબર મૂર્તિપૂજક છે છે. સંઘના ઓછામાં ઓછા કેટલા પ્રતિનિધિઓ હશે, તે આપણે જોઈએ. સૂરિત વટહકમની ૧ કલમ ૪ (૨)માં આ બર્ડ કઈ રીતે બનશે તેને ખ્યાલ આપવામાં આવે છે કલમ ૫ ૪(૨)(એ) મુજબ બોર્ડના જે અધ્યક્ષ હશે તે કમિશનરની કક્ષાના આઈ એ એસ ઓફિસર છે હશે અને તેઓ તાંબર જૈન હોય તે જરૂરી નથી. કલમ ૪(૨)(બી) મુજબ બેડના
ઉપાધ્યક્ષ હશે બિહાર સ્ટેટ બોર્ડ ઓફ દિગંબર જૈન રિલિજિયસ ટ્રેસના અધ્યક્ષ. છે જેઓ પણ વેતાંબર જૈન હોય તે જરૂરી નથી. કલમ ૪ (૨)(સી)(ડી) મુજબ ગિરિડિહ જિલ્લા ડેપ્યુટી કલેકટર અને ફેરેસ્ટ કેન્ઝર્વેટર પોતાના હોદ્દાની રૂએ ધાર્ડન એકસ છે
ઓફિશિયે મેમ્બર્સ બનશે, જેઓ વેતાંબર જૈન હોય તે જરૂરી નથી. કલમ ૪(૨) છે - (એફ) મુજબ ત્રણ પતિનિધિઓ શ્વેતાંબર સંઘમાંથી લેવામાં આવશે, પણ તેમાંના માત્ર ઇ એક જ પ્રતિનિધિ જેન વેતાંબર મૂર્તિપુજક સંઘનું પ્રતિનિધિત્વ કરતા હશે, જ્યારે છે છે એક પ્રતિનિધિ સ્થાનકવાસી હશે અને બીજા તેરાપંથી હશે. હવે તેની સામે કલમ ૪
(૨)(ઈ) મુજબ દિગંબરના ત્રણ પ્રતિનિધિઓ હશે, કલમ ૪ (૨)(છ)મજ તાંબર છે છે અને દિગંબરના બે-બે પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવશે. તાંબાના બે પ્રતિનિધિઓ પૈકી બંને પ્રતિનિધિઓ તાંબર મૂર્તિપૂજક સંઘના ન હોય તે પણ શકય છે. છે. સંભવ છે કે આ જોગવાઇ નીચે માત્ર સ્થાનકવાસી અને તેરાપંથી પ્રતિનિધિઓ પણ ચૂંટાઈ આવે. હવે એક વિચિત્ર વાત એ છે કે સ્થાનકવાસીઓ અને તે શપંથીઓ સૈધાં છે