Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ ૧૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા વિશેષાંક * અમદાવાદ, વડેદરા, રાજકોટ અને ભૂજ ઉપર ચાલુ કરી.
અને બાપુ ! તમે નહિ માને. આ ખરાબ-ખરાબ શાસ્ત્ર વિરૂદ્ધ વાતે સાંભળનારાએ પણ કમળાની અસરમાં આવી ગયા. બધે હો એમને બધે સેનું જ દેખાવા માંડયુ. છે અને પછી તે એ લોકોને સેના ને પિત્તળમાં ભેદ જ ના લાગે છે અને પાપુ ! સેતુ જ સમજીને જ પિત્તળ લેવા લાગ્યા. મારા-તમારા જેવાથી લો કેત્તર ધર્મના સાધક આ 8 શ્રેણિરત્નોને કમળાથી થતી પીડા જોઈ ના શકાઈ. અને એટલે જ ના છુટકે કમળા ઉપર 9 છે દુઃખતા હવે કેરટમાં જઈને “સ્ટે મૂકવો પડયો.
જે કે “ટેની કમળા ઉપર અસર તે ના થઈ. પણ ઉપરથી વધુ વકર્યો. ૧૫ ફૂ 9 ટકાની સપાટી વટાવી જાત તે તે એ કમળી થઈ જાત. અને અમને હિતચિંતકને જેન જ સમાજને કમળી સુધી તે જવા જ નેતે દેવો. જો કે કમળે ય મૂળથી જ કાઢવો તે ! છે પણ પછી તે ખબર પડી કે-આ વકરેલ હતું તે તે કમળા એજ ઉથલો મારે. એ છે છે તે હોય શૈ. દવે બુઝાવાને હોય, ગેસ જવાનો હોય ત્યારે છેલ્લે છેલ્લે છેલ્લા શ્વાસ છે 8 સુધી વધુ ઝળકતા હોય છે ને; એમ.
મને ખબર નઈ કે મારે ગેંગે ગેંગેને ઉભી કરશે. નહિતર હું તે 'ગાને પાછે 8 ખેંચી લેત. અરે ! પછી તે કમળ શાંત કેમ ? તેની સી. બી. આઈ.ને તપાસ છે સેપતા ચંકાવનારી વિગતે બહાર આવી. સી. બી.આઈ.એ જણાવ્યું કે “ગંગા પ્રસાદથી જ પ્રેરાઈને જેમણે પહેલા સપ્તધાતુના ચંદ્રકે ઠેકઠેકાણે એનાયત કરેલા તેમને કારકીર્દિ આ ખતમ થવાનું જોખમ ઊભું થયું. એટલે તેમણે કમળા માટે “મિચ્છા મિ દુકડ'ની દવા છે
મોકલી. અને જોતજોતામાં (નષ્ટ નહિ હ) દબાઈ ગયો. અને પછી તે સમજદાર મહાનુ- 3 8 ભાવે ધીમે ધીમે આ કમળા-સમેંલનના ચેમ્બરમાંથી રાજીમના થઈને રાજીનામા આપવા છે 6 લાગ્યા. પછી તે કમળ કેટલીક સહીના જ એકિસજન ઉપર મરવાના વાંકે જીવતો હતે. હું
પણ “જીવતો નર ભદ્રા પામે' આ સુભાષિતના સદુપદેશથી જ કમળાએ આપઘાત છે કર્યો નહિ હોય. રીબાતે રીબાતે ય બિચારો કમળો યમરાજ સામે મરણીય મોરચે 8 ખેલતે હતે. અને આ સાલ ૨૦૪૮/૪૯ ની સાલે તે કમળાને એક હજાર કે બે હજાર 8 જેટલા ઓકિસજનના બાટલા ચડી ગયા. અને ફરી તે સજીવન થઈને જૈન સંઘનું છે છે નખદ ખેવાળવા બાંયે ચડાવીને બેઠો થઇ ગયેલ છે.
[આ લખાય છે ત્યાં સુધી ૨૮ દિવસથી અમદાવાદ શહેર ઉપર કમળાએ કરેલા કાતિલ હુમલામાં ૧૫૨૬ માંથી ૩૬ માણસે મૃત્યુ પામ્યાના સમાચાર ૧૫-૧૨-૯૩ ના છાપામાં આવ્યા છે. કમળા સંહારક ટીમ સામે શહેરીજનોએ આક્રોશ વ્યકત કરેલે કેકમળાના મૂળ જેવી પહેલેથી ગંદકી દૂર કરવાની અમે બૂમ પાડી તેય ના માન્યા અને ૨
હવે કમળો દૂર કરવા નીકળ્યા છે. આ સમાચાર પણ છાપાના જ છે હો] મારા ગંગાએ છે છે ગેંગની ગંગા વહાવી ગેંગ વોર (વેર) કરાવ્યું તે બદલ ક્ષમાયાચના.