Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક: ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪
: ૧૪૭
" .
.
યાર તરીકે કરવાની ખતરનાક રમત શરૂ કરી છે, જેને ખ્યાલ બિહાર સરકાર જે વટ. } હુકમ બહાર પાડવા માગે છે, તેને મુસદ્દો વાંચતાં આવે છે. બિહારની આખી સરકાર ૬ કઈ રીતે દિગંબરેના પ્યાદા તરીકે ભૂમિકા ભજવી રહી છે તેને ખ્યાલ એ હકીકત 3 ઉપરથી આવશે કે સમેતશિખરજી વિશેના વટહુકમને આ મુસદ્દો જાણવા મળે છે છે તે પ્રમાણે છે. કે. જેન નામના એક દિગંબર સભ્ય તૈયાર કર્યો છે, જેમાં એક વખત | 8 સરકારના કાનૂની સચિવ હતા. જો કે દિગંબરો એ વાત ભૂલી રહ્યા છે કે આ તીર્થ = સરકારના અંકુશ નીચે આવશે તે પછી તેની પવિત્રતા જ ખલાસ થઈ જશે, એટલું જ 1 8 નહિ, સંપ્રદ યને પણ તેને લાભ નહિ મળે. બિહાર સરકારના સૂચિત વટહુકમની એક
કરતાં વધુ કલમે એવી છે, જેના દ્વારા એવું સિદધ થાય છે કે તેના વહીવટમાં આખરી ? T સત્તા સરકારની જ રહેશે અને આ જેનેનું તીર્થ નહિ રહેતાં ભ્રષ્ટાચારથી ખદબદતું એક સરકારી ખાતું બની રહેશે.
સૂચિત વટહુમની કલમ ૪ (૨)(એ) પ્રમાણે સમેતશિખરજી તીર્થના વહીવટ માટે છે જે બેડની રચના કરવામાં આવશે તેના અધ્યક્ષની નિમણુક સરકાર દ્વારા કરવામાં ર. 5 આવશે. આ અધ્યક્ષ આઈ એ એસ. ઓફિસર હશે અને તેઓ જમે જેન જ હોય તેવું . = જરૂરી નહિ ગણાયકઈ પણ ખ્રિસ્તી, મુસ્લિમ કે હરિજન અધિકારી પણ એમ કહે કે તે હું જેન ઘમ ના સિધાંતમાં શ્રદધા ધરાવું છું, તે તેને બેર્ડના અધ્યક્ષ બનાવી દેવામાં આવશે. આ અધ્યક્ષની નિમણુક વેતાંબર સંઘ કે દિગંબર સંપ્રદાય નહિ પણ સરકાર છે દ્વારા કરવામાં આવનાર હોવાથી તેઓ જૈન ધર્મના સિદ્ધાંતને નહી પણ સરકારી નીતિઆ નિયમને જ વફાદાર હશે એ સ્વાભાવિક છે.
વટહુકમની કલમ-૩ મુજબ સમેતશિખરજી તીર્થની માલિકી નવા રચાનારા 8 બેઠની રહેશે, પણ બર્ડના અધ્યક્ષ સરકારી ઓફિસર હોવાને કારણે તીર્થની વાત- 3 વિક માલિકી તે સરકારની જ રહેશે.
વળી, વટહુકમને અમલ થાય તે પછી તાંબર સંઘ અને દિગંબર સંપ્રદાયના ના છે જે છ-છ સભ્યોની નિમણુક નવા બોર્ડમાં કરવામાં આવશે તે કલમ ૫(૧) દ્વારા સરકાર ? દ્વારા જ કરવામાં આવશે. આ રીતે આખું પ્રથમ બેઈ જે સભ્યનું બનશે તે તમામ 5 સરકારી મહેરબાનીથી જ પિતાના પદ ઉપર આવ્યા હશે.
બિહાર સરકારના સૂચિત વટહુકમની કલમ ૫ (૨) મુજબ પ્રથમ બેડના સર- કાર દ્વારા નિયુકત તમામ સભ્યોની મુદત એછામાં ઓછી બે વર્ષની રહેશે. જે બે ન
વર્ષમાં સરકાર વિધિવત્ બીજું બેડું ન બનાવે તે આ મુદત વધારી આપવામાં આવશે. ' { આ રીતે પ્રથમ બે વર્ષ માટે તે આખું બેડ માત્ર સરકારની દયા ઉપર જ જવાનારૂં હશે ?