Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક ન હોય તે કઈ દુઃખ આપી શકે ખરૂં? ભગવાન દુખે મજેથી વેઠે ને આપણે દુખથી ભાગાભાગ કરીએ તે કેમ ચાલે? તમે બધા જે ભણવા માંડે અને તત્વજ્ઞાન છે ને મેળવવા પ્રયત્ન કરે તે બધું સમજાય તેવું છે. ન સમજાય તે સમજવું કે તે પંડિત ૧ થવા, નામના મેળવવા કે સ્વાર્થ માટે ભણે છે. તે માટે ભણે તેને સાચું જ્ઞાન ન થાય. છે છે જે જ્ઞાન આત્માને સુધારે તેનું નામ કેળવણી! આત્માને લેભ, માવી, વિષયી 8 1 બનાવે તે કેળવણી છે? છે દુઃખ પાપથી જ. સુખ, પુણ્યથી જ. તે સુખ ચાલે તે ફેંકી દેવા જેવું જ, ન 1 ચાલે તે સાચવી-સંભાળીને રહેવા જેવું. બે ને બે ચાર જેવી આ વાતમાં તકરાર શું ? છે તે માનવામાં વાંધો છે? આ સમજ આવી જાય તે માણસ ભગવાનની પૂંઠે જ ફરે,
ભગવાન પાછળ ગાંડે ઘેલો થઈ જાય. તે જેવી ભક્તિ કરે તેવી તમે ન કરે. દરેક છે અવસ્થામાં આનંદિત રાખવાનો ભગવાને કે સુંદર કિમિ બતાવ્યો છેઆ યાદ છે આવતા આજ્ઞાની અનુભૂતિ થાય.
દુઃખમય સંસારમાં દુઃખ આવવાનું જ. બધા જ મનુષ્ય જે દુઃખ મજેથી ભેગ{ વતા થઈ જાય તો લીલા લહેર થઈ જાય. દીન શો ન જડે! બધા હવાથી સુખી 1 થઈ જાય. દુખ આવે અને ન ભેગવે તેના કપાળમાં દુઃખ લખાયેલું છે, મનથી ભેગવે છે { તે જ દુઃખ નાશ પામે. આ વાત હયામાં વસી તે નરકમાં પણ સુખી અને આ વાત છે 4 હયામાં નહિ તે નવમાં શૈવેયકમાં પણ દુખી. આવી ભકિત હૈયામાં જાગે પછી તેને છે તે ભગવાનના દર્શન કરે, પૂજન તમારી પોતાની સામગ્રીથી કરે તે કહેવું પડે. તે 8. કરતો જ હોય, આજે દર્શન-પૂજનના નિયમ આપવા પડે છે. રોજ ન થાય તે પાંચસાત દાડા કરજે. તે નિયમને ભાંગનારા ઘણા, પાળનારા થડા !
ભગવાનના દર્શન-પૂજનાદિ ભગવાન માટે કરવાના છે કે આપણું મટે? આ પણ છે બધા જ ભગવાન મહાસુખમાં જન્મેલા, સુખમાં ઉછરેલા છતાં ય બધા ય સુખને છોડી, | સાધુ થઈ, ઘર દુઃખ વેઠી, મેહ મારી, વીતરાગ થઈ, કેવળજ્ઞાન પામી, મેક્ષમાર્ગ છે
સ્થાપી, મેક્ષે ગયા. ભગવાનની આજ્ઞા મુજબ જીવી બીજા પણ અનંતા આત્માઓ સુખ { છેડી, દુઃખ વેઠી ક્ષે ગયા. તે આપણે ઇતિહાસ. આપણે ધમ કથાનુયોગ એટલે છે | ઇતિહાસ! તે જાણનારા-સાંભળનાર દુઃખમાં રાવે? સુખમાં ભટકે? માં ડહાપણ તે માને ! તેને ભગવાનનો સેવક કહેવાય? આ સેવકપણું નથી માટે દશન-પૂજનમાં અંત- ૨ 1 રાય નડે છે. કયે અંતરાય? જેટલા ખાલી હાથે પૂજા કરવા આવે તે બધા દુઃખી છે ! તે માટે ને? { “દુખ મજેથી વેઠવું અને સુખ માત્રને ત્યાગ કર આ બે આડા સમજાઈ છે