Page #1
--------------------------------------------------------------------------
________________
नमो भगवते महावीराय
Sો થી ઉત્તરાધ્યયન સૂત્ર
અથવા
કે ભગવાન મહાવીરની અંતિમ દેશના
[ મૂળ ગાથા અને અર્થ સાથે ].
છે10. 3. .63%8/102010040908108.0808.08.200000000000000000000000232)
છપાવી પ્રસિદ્ધ કરનાર ચન્દ્રકાન્ત શાન્તિલાલ કેકારી પાલનપુરવાળા, હાલ મદ્રાસ
કિંમત : વાંચન, મનન, નિદિધ્યાસન
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અથવા
8.8.8.8.8.8.8. नमो भगवते महावीराय
ભગવાન મહાવીરની અંતિમ દેશના
[ મૂળ ગાથા અને અથ સાથે ]
છપાવી પ્રસિદ્ધ કરનાર ચન્દ્રકાન્ત શાન્તિલાલ કાહારી પાલનપુરવાળા, હાલ મદ્રાસ
5
કિમત : વાંચન, મનન, નિદિધ્યાસન DAN
wor
wwwwwwww♥♥♥♥~0
Jain Educationa International
For Personal and Private Use Only
DDAADDADDDDDAADUD
Page #3
--------------------------------------------------------------------------
________________
આત્તિ ખીજ ઈ. સ. ૧૯૬૫
વીર સંવત ૨૪૯૧
આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં મળેલી મદદ
રૂા. ૬૦૦ સ્વસ્થ શાન્તિલાલ ચમનલાલ કોઠારીના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી ચન્દ્રકાન્તભાઈ પાલનપુરવાળા તરફથી ભેટ
નકુલ ૬૦૦
વિ. સ. ૨૦૨૧
રૂા. ૬૦૦ શ્રીમતી શાન્તાબેન મુળચ'દ્રભાઈ દેસાઈ મગસરાવાળા (તે દામનગરવાળા શ્રી જગજીવનભાઈ અગડીયાના બહેન) હાલ વડાલા – મુંબાઇ – તરફથી ભેટ
રૂા. ૨૫૦ સ્વસ્થ શાહુ પાપટલાલ લલ્લુભાઇ સુરેન્દ્રનગરવાળાના સ્મરણાર્થે માતીબેન પાપટલાલ તરફથી ભેટ
શ. ૧૦૦ એક મહેન
આ પુસ્તક વિના મૂલ્યે મળવાનું સ્થળ
માતીએન પાપટલાલ શાહ
ઠે. એસ. બી. શાહ, ૩૯૫ મીન્ટસ્ટ્રીટ-મદ્રાસ ૧
ા પુસ્તક ચંદ્દન પ્રીન્ટરી, રતનપાળ, હાથીખાના; અમદાવાદમાં પ્રવીણચંદ્ર જીવનલાલ સધવીએ છાપ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
અધ્યયન
....અનુક્રમણિકા.. અધ્યયન
પાનું ૧ વિનય , ૧ | ૧૯ મૃગાપુત્ર , ૧૪૧ ૨ પરિસહજય , ૧૨ ૨૦ મહાનિગ્રંથ , ૧૬૦ ૩ ચાતુરંગિય , ૨૨
૨૧ સમુદ્રપાલ , ૧૭૩ ૪ અસંખયં ,, ૨૬
૨૨ રહનેમી , ૧૭૯
૨૩ કેશી-ગૌતમ , ૧૮૮ ૫ અકામ મરણું , ૨૯
૨૪ સમિતિ ૬ ખુડુગનિગ્રંથ ,
૨૫ યજ્ઞાદિ ૭ એલક ,
, ૨૦૯
૨૬ સમાચારી , ૨૧૮ ૮ કપિલમુનિ , ૪પ
૨૭ ખલુકિજ , ૨૨૮ ૯ નમિ પ્રવજ્યા
(ગળિયે બળદ) ૧૦ કુમપત્તયં , ૬૧ ૨૮ મેક્ષમાર્ગગતિ , ૨૩૨ ૧૧ બહુશ્રુતમુનિ , ૬૯ ૨૯ સમ્યફ પરાક્રમ, ૨૩૯ ૧૨ હરિકેશ મુનિ ,,
૩૦ તવ , ૨૬૭
(તપ ભાગ) ૧૩ ચિત્તસંભૂતિ , ૯
૩૧ ચરણવિધિ , ૨૭૪ ૧૪ ઈષકાર , ૯૮ ૩૨ પ્રમાદ સ્થાન , ૨૭૮ ૧૫ સભિક્ષુ , ૧૧૨ ૩૩ કર્મ પ્રકૃતિ ૧૬ બ્રહ્મચર્ય સમાધિ, ૧૧૭ ૩૪ લેસ્યા , ૩૫ ૧૭ પાપ શ્રમણ , ૧૨૬ ] ૩૫ અણગાર , ૩૧૬ ૧૮ સંયતિ રાજા , ૧૩૧ || ૩૬ છવ-અજીવ ભેદ, ૩૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આજથી ૨૪૯૦ વર્ષ પૂર્વે, સત્ત શ્રી મહાવીર દેવે, પેાતાના આયુષ્યના સાળ પ્રહર બાકી રહ્યા ત્યારે, ભવ્ય જીવેાના કલ્યાણાર્થે, અપાપા નગરીમાં હસ્તીપાળ રાજાની લેખન શાળામાં, નવ મહલી અને ન-લિક્છી ગણના રાજાએ એકત્ર થયા હતા અને જે ભગવાન મહાવીરના સાન્નિધ્યમાં છ પૌષધનું વ્રત લઈ ધર્મારાધન કરી રહ્યા હતા, તે વખતે ભગવાન મહાવીર સ્વામીએ આ ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ અસર દેશના આપી હતી. આથી જ આ સૂત્રને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અથવા ભ. મહાવીરની અંતિમ દેશના કહેવામાં આવે છે. આ સૂત્ર ભવ્ય જીવાતે આત્મકલ્યાણા ખૂબ જ ઉપયાગી છે.
આ પુસ્તકની પહેલી આવૃત્તિ અમદાવાદ નિવાસી શ્રી બુધાભાઈ મહાસુખરામ શાહે (હાલમાં શ્રી યામુનિજી ) ઇ. સ. ૧૯૫૨ માં પ્રકાશિત કરેલી. તેને આજે બાર વર્ષ વીતી ગયા છે અને અભ્યાસી વની આ પુસ્તક માટે ખૂબ જ માગણી હતી, તે લક્ષમાં લઇ, અમે એ તે પ્રસિદ્ધ કરી છે અને વિના મૂલ્યે આપવાનું નકી કર્યુ છે. તે જિજ્ઞાસુ ભાઈબહેને આ લાભ લઈ અધ્યયન અને નિદિધ્યાસન કરી આત્મ પ્રગતિ સાધવા પ્રેરાશે તે અમારા હેતુ સિદ્ધ થશે.
•
.
આ પુસ્તક અમદાવાદમાં સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણલાલ સંધવી દ્વારા છપાવવામાં આવ્યું છે. તેઓએ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ ગાથાઓ અને ભાત્રા રાખ્યા છે, છતાં પ્રાકૃત ગાથા માટે સંતબાળ કૃત જૈન સિદ્ધાન્ત પાઠમાળા 'ના આશ્રય લઈ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખી છે તેમજ ભાષાંતર પણ વ્યવસ્થિત કર્યું છે તે માટે અમે તેમને આભાર માનીયે છીએ, તેમ છતાં ક્રાઈ અશુદ્ધિ રહી જવા પામી હાય તેા વિના સુધારી લેશે એ વિનંતી.
-પ્રકાશક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
[ મૂળ અને ભાષાંતર ] વિયસુયં પઢમં અલ્ઝયણ.
(૧)
સંજોગા વિક્રુસ, અણુગારસ ભિખુણા; વિણય' પાઉ ફરિસ્સામિ, આયુવિ સુણેહ મે. હું શિષ્ય ! એ સાધુઓના વિનય ધર્માંતે પ્રગટ કરૂ ખાદ્ય અને અભ્યન્તર સયાગાથી રહિત, ધરાર તથા આરંભપરિગ્રહને! ત્યાગ કરીને ભિક્ષાથી જ નિર્વાહ કરવાવાળા છે. વિનયનૅ અનુક્રમે સાંભળેા. ૧
છું. જે
આણાનિર્દેસકરે, ગુરુણમુવવાયકારએ; ઇંગિયાગારસ’પન્ન, સે વિણીએ ત્તિ લુચ્ચઈ.
(૨.)
વિનીત શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનાર, ગુરુની પાસે રહેનાર અને ગુરુના ઈંગિત-શારા તથા આકારથી મનાભાવ જાણીને કાર્યો કરનાર હોય છે. આવા શિષ્ય વિનીત કહેવાય છે. ૨
આણાનિર્દેસકરે, ગુરુણમજીવવાયકારએ; પરિણીએ અસ બુધે, અવિણીએ ત્તિ લુથ્થઈ. (૩.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
ગુરુની આજ્ઞા નહીં માનનાર, ગુરુની સમીપ નહીં રહેનાર, ગુરૂને પ્રતિકૂલ કાર્ય કરનાર તથા તત્વજ્ઞાનથી રહિત અવિનીત શિષ્ય કહેવાય છે. ૩
જહા સુણી પૂર્ણકની, નિ±સિજ્જ સવ્વસે; એવં દુસ્સીલપડિણીએ, મુહરી નિક્કસિજઈ, (૪.)
જેવી રીતે સડેલા કાનવાળી કુતરીને બધી જગ્યાએથી કાઢી મુકવામાં આવે છે, એવી રીતે દુષ્ટ સ્વભાવવાળા, ગુરુજતાથી વિપરીત માચરણ કરનારા, વાચાલ સાધુને પણ બધી જગ્યાએથી બહાર કાઢી મુકવામાં આવે છે. ૪.
કર્ણાકુલ્ડંગ ચઋત્તાણું, વિšં ભુજઈ સૂયરે: એવં સીલ થઈત્તાણ’, દુસ્સીલે રમઈ મિએ,
(૫.)
જેવી રીતે સૂઅર–ભૂંડ કણસલાનું વાસણું છેોડીને વિષ્ટા ખાવી પસંદ કરે છે, એવી રીતે અજ્ઞાની સાધુ પણુ સદાચારને છોડીને દુરાચારમાં લાગી જાય છે. ૫
સુણિયા ભાવ સાણસ, સૂયરસ તરસ ય; વિષ્ણુએ વેજ અપાણ, મિચ્છન્તા હિયમપણેા. (૬)
કુતરી અને સૂઅર–ભૂંડની સાથે અવિનયી મનુષ્યની સમાનતાનું ઉદાહરણ સાંભળીને પેાતાના આત્માનું હિત ચ્છનાર, આત્માને વિનયમાં સ્થાપિત કરે. ૬
તન્હા વિયમેસિજ્જા, સીલ પલ્લિભેજએ; બુદ્ધપુત્ત નિયાગડ્ડી, ન નિ±સિજ્જઇ કહુઇ, (s.) આથી વિનયનુ સેવન કરવું જોઈએ, જેથી શોક્ષ-સદાચારની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ થાય. આવા મેાક્ષાથી' આ પુત્રને કાઇપણ સ્થાનથી બહાર કાઢવામાં આવતા નથી. છ
નિસન્ત સિયા મુહુરી, બુઢ્ઢાણ અન્તિએ સયા; અđજીત્તાણિ સિક્િખજ્જા, નિરાણિ ઉ વજ્રએ. (૮)
હંમેશાં શાંતિ રાખનાર, વાચાલપણાને ત્યાગ કરનાર અને જ્ઞાનીની પાસે રહીને મેાક્ષાવાળાં આગમાને શીખે અને નિરક એવી લૌકિક વિદ્યાના ત્યાગ કરે. ૮
અણુસાસિઓ ન કૅપ્પિજજા, ખન્તિ સેવિજ પšિએ, ખુùહિં સહુ સંસગ્નિ', હાસ' કી ચ્ વજ્જએ. (૯.)
કાઇ વખત ગુરુ કઠોર વચન કહે તે પણ ડાહ્યો શિષ્ય ક્રેાધ ન કરે અને ક્ષમા ધારણ કરે, ક્ષુદ્ર અને અજ્ઞાની માણસાની સંગતિ ન કરે તથા હાસ્ય અને ક્રિડાનેા સથા ત્યાગ કરે. ૯
મા ય ચડાલિય કાસી, બહુયં મા ય આલવે; કાલેણ ય અહિજિત્તા, તમે સાઇજ એગએ (૧૦૦)
( વિનીત શિષ્ય ) ક્રોધાદિ ચંડાલને વશ થઇ અસત્ય ન લે, વધારે પડતું ન ખાલે, સમયસર શાસ્ત્રનું અધ્યયન કરીને એકાંતમાં ચિંતન-મનન કરે. ૧૦
હુચ્છ ચડાલિય` કટ્ટુ, ન નિલ્તુવિજ્જ કયાઇ વિ, કડ કડે ત્તિ ભાસિજ્જા, અકડ ના કૐ ત્તિ યુ. (૧૧)
કદાપિ (જો કાષ્ટ દિવસ) અસત્ય વચન ખેલાઈ જાય તેા એને છૂપાવે નહી. પરંતુ અસત્ય કર્યું હોય તેા કર્યું અને અસત્ય ન કયું” હાય તા નથી કર્યું. એમ સત્ય વચન કહી દે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
મા ગલિયર્સ વર્ક્સ, વયમિછે પુણે પુણે કસં વ ઠુમાઈણે, પાવર્ગ પરિવજજએ. (૧૨).
જેવી રીતે અડિયલ ઘોડે વારંવાર ચાબુકનો માર ખાય છે, એવી રીતે વિનીત શિખે વારંવાર ગુરૂને કહેવાને અવસરે લાવ નહિ. વિનીત–ચાલાક ઘોડે ચાબુકને જેવાથી જ ઉન્માર્ગને છેડે છે, તેવી રીતે વિનીત શિષ્ય સંકેત માત્રથી ગુરુના મનને અનુસરતી પ્રવૃત્તિ કરવી જોઈએ અને પાપને ત્યાગ કરવો જોઈએ.
અણસવા શૂલવયા કુસીલા,
મિઉ પિ થનું પરિતિ સીસા ચિત્તાણ્યા લહુ
દયા,
પસાયએ તે હુ દુરાસયં પિ. (૧૩). ગુરુની આજ્ઞાને નહીં માનનાર, કઠોર વચન બેલનાર, દુષ્ટ તથા અવિનીત શિષ્ય શક્તિ સ્વભાવવાળા ગુરુને પણ ધી બનાવે છે અને ગુરુની મનોવૃત્તિ અનુસાર, ચાલનાર, ગુરુની આજ્ઞાને શીધ્ર પાળનાર વિનીત શિષ્ય નિશ્ચયથી ઉગ્ર સ્વભાવી ગુરુને પણ શાન્ત કરી દે છે. ૧૩
ના પુત્રો વાગરે કિચિ, પો વા નાલિયં વએ; કે હું અસઍ કુબ્બેજા, ધારેજા પિયમપિર્યા. (૧).
વિનીત શિષ્ય પૂક્યા વિના કંઈ પણ ન બોલે, પૂછ્યા પછી અસત્ય ન બેલે. જે ક્યારેક ક્રોધ ઉત્પન્ન થઈ જાય તે એને (શમાવી) નિષ્ફળ કરે અને ગુરુના વચને અપ્રિય લાગે તો પણ તેને હિતકારી અને પ્રિય સમજીને ધારણ કરે. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
અપ્પા ચેવ મેયવેા, અપ્પા હું બધુ દુમા; અપ્પા હતા સુહી હાઈ, અસિ લેએ પરત્થય. (૧૫)
વિપરીત જતાં મનને નિશ્ચયપૂર્વક દમન કરે, કારણ કે આત્મદમન ખૂબ કઠણુ છે. આત્મ દમન કરનાર આ લાક અને પરલેાકમાં સુખી થાય છે.
વર મે અપ્પા દન્તા, સંજમેણ તવેણુ ય; માહ' પહિ દુશ્મન્તા, મન્ત્રણેહિ વહેહિ ય.
(૧૬) પરવશ થઈને બીજાએ વડે વધ અને અધના દ્વારા દુશ્મન થવાની અપેક્ષાએ પેાતાની ઈચ્છાથી જ સયમ અને તપથી આત્મદમન કરવું શ્રેષ્ઠ છે. ૧૬
પદ્મિણીય થ બુદ્ધાણં, વાયા દુ કમ્મુણા; આવી યા જઈ વા રહિસ્સિ, નેવ કુજા કયાઇ વિ. (૧૭)
બીજાની આગળ અથવા એકાંતમાં પેાતાની વાણી અથવા કર્માંથી ગુરૂ, વિડેલા, અને જ્ઞાનીએથી વિપરીત આચરણુ ન કરે. ૧૭ ન પ′′ ન પુઓ, નેવ કિચ્ચાણ પિટ્સએ, ન જીજે ઊરુણા ઉરૂ, સયણે ના પહિસ્સુણે,
(૧૮)
આચાર્યની અડાઅડ ન બેસે. આચાર્યની આગળ પશુ ન મેસે. આચાય ની સામે પીટવાળીને ન એસે તથા આચાના પગઘુંટણુના સ્પર્શ થઈ જાય તેવી રીતે ન બેસે તથા ગુરૂની આજ્ઞાને સૂતા કે ખેઠા ન સાંભળે. ૧૮
નેવ પહથિય ́ કુંજજા, પકપિણ્ડ' થ સજએ; પાએ પસાએિ વાવિ, ન ચિš ગુરૂણાન્તિએ. (૧૯)
ગુરૂજીની સામે પગ ઉપર પગ ચઢાવીને ન બેસે. તેમ ધુંટણુ છાતીને લગાવીને ન બેસે તેમજ પગ પસારીને અર્થાત લાંબા પગ કરીને
ન
ન મેસે. ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
આયરિએહિં વાહિત્તો, તુસિણીએ ન કયાઈ વિ; પસાયપેહી નિચેાગડી, ઉથિš ગુરૂ સયા,
(૨૦)
જો આચા–ગુદેવ ખેાલાવે તે! કદી ચૂપચાપ બેસી રહેવું નહિ, પરંતુ કૃપા ઈચ્છુક મેાક્ષાથી` સાધુ હંમેશાં એમની પાસે વિનયથી આવી ઉપસ્થિત થાય. ૨૦
આલવન્તે લવન્તે વા, ન નિસીએજ યાઈ વિ; ઊણમાસણ ધીરા, જએ જત્ત' પઢિસુણે, (૨૧)
ગુરુદેવ એક વાર અથવા વધારે વાર ખેાલાવે તા કયારે પણ એસી ન રહે, પરંતુ ધીરજવાન સાધુ આસન છેાડીને યત્નાપૂર્વક સાવધાની રાખીને ગુરુના વચન સાંભળે. ૨૧.
આસણગએ ન પુચ્છેજા, નેવ સેજાગ ક્રયા; આગમ્મુ કડુએ સન્તા, પુમ્બ્રિજા પજલીડા. (૨૨)
જો ગુરુજીને કંઈ પૂછવુ' હાય તે આસન ઉપર અથવા પથારી ઉપર રહ્યા થકા ન પૂછે, પર`તુ ગુરુજીની પાસે આવીને ઉકડ્ડ આસનથી ખેસીને હાથ જોડીને વિનયપૂર્વક પૂછે. ૨૨
એવ' વિણયજીત્તસ, સુત્ત અર્થ થ તદુભય', પુચ્છમાણસ સીસસ, વારિ જહાસુય (૨૩)
વિનીત શિષ્યને જો ગુચ્છ પૂછે તેા સૂત્ર, અર્થ અથવા સૂત્ર અને અથ બન્ને—જેવુ' ગુરુજી પાસેથી સાંભળ્યું તેવું કહે. ૨૩ સુસ` પરિહરે ભિખ્ખુ, ન ય આહારિણ વચ્ચે; ભાસાદાસ પરિહરે, માય ચ વજ્રએ સયા. (૨૪)
સાધુએ અસત્ય વચનને સદ્દા અને સર્વ પ્રકારે ત્યાગ કરવા, નિશ્ચયકારિણી ભાષા ખેલવી નહિ, ભાષાના દેષને ત્યાગવા અને ભાયા તથા ક્રુધાદિતા ત્યાગ કરવા. ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
ન લવેજ પુ સાવજ્જ, ન નિર‡ ન સય; અપણા પરડા વા, ઉભયમ્સ અન્તરે વા. (૨૫)
જો કાઈ પૂછે તેા પેાતાના કે બીજાના કે બન્નેના માટે સપ્રયાજન કે નિષ્પ્રયેાજન સાવદ્ય વચન ન મેલે, નિરક વચન ન ખોલે અને મ`ભેદી વચન પણ ન મેલે. ૨૫
સમરેસુ અગારેસુ, સન્ધીમુ ય મહાપડે; એગા એગસ્થિએ સદ્ધિ, નેવ ચિš ન સલવે. (૨૬)
લુહારના ઘર, શૂન્ય ઘર, એ ધર વચ્ચેની છી‘ડીમાં અથવા રાજમા માં એકલા સાધુ, એકલા સ્ત્રી સાથે ન ઊભા રહે કે ન ઊભા રહી વાત કરે. ૨૬
જ મે બુદ્ધાણુસાસન્તિ, સીએણ સેણ વા, મમ લાલા ત્તિ પેહાએ, પયએ તં પડિસ્કુણે, (૨૭)
વિનીત શિષ્ય વિચારે કે ગુરૂજન જે મને કામલ અથવા કઠોર વચનમાં શિખામણુ આપે તે મારા લાભ માટે છે એમ વિચારીને (ઉત્સાહપૂર્વક) સાવધાનીર્થી શિખામણુ ગ્રહણ કરે.
અણુસાસણમાવાય, દુસ ય ચાયણ'; હિયંત મણ્ણઈ પણ્ણા, વેસ' હેાઇ અસાહુણેા. (૨૮) ગુરૂજની શીખામણુ પાપેાને નાશ કરવાવાળી હોય છે અને બુદ્ધિમાન શિષ્ય અને હિતકારી માને છે, પરંતુ અસાધુઓને ગુરૂનુ વચન—શિખામણ દ્વેષનુ કારણ થઈ જાય છે. ૨૮
હિય વિગયભયા બુધ્ધા, કુરુસ પિ અસાસણ, વેસં ત હાઈ મૂઠ્ઠાણું, ખન્તિસાહિકર પય,
(૨૯) નિય અને તત્વવેત્તા વિનીત શિષ્યા ગુજ્જતાની કઠોર આજ્ઞા (શાસન)ને પણ હિતકારી માને છે અને મૂઢ શિષ્યા ક્ષમા અને આત્મશુદ્ધિકર વચનેને દ્વેષનું કારણુ બનાવી લે છે. ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
આસશે ઉથિ}જજા, અણુવ્ચે અકએ થિરે; અપુઠ્ઠાઈ, નિરુદાઈ, નિસીએજ અપએ. (૩૦)
વિનીત શિષ્ય એવા આસન ઉપર બેસે જે ગુરુથી ઊંચું ન હેાય પણ સ્થિર હાય–પ્રયાજન વિના ઉઠે નહિ અને પ્રયેાજન હેાય તે પણુ વારંવાર ઉઠે નહિ. ૩૦
કાલેણ નિક્ખમે ભિકખૂ, કાલેણ ચ પડિમે; અકાલં ચ વિવજેત્તા, કાલે કાલ સમારે.
(૩૧)
સાધુ સમય પર ભિક્ષાદિ માટે બહાર નિકળે અને યથાકાળે પાછ ક્રૂ, અકાળને છેડીને સક્રિયા કાળાનુસાર કરે. ૩૧ પરિવાડીએ ન ચિફ઼ેજજા, ભિકખુ દત્તસણ' થરે; પડિવેણ એસિત્તા, મિય' કાલેણ ભTMએ.
(૩૨)
ભિક્ષુ સાધુ જ્યાં જમણુવાર હાય ત્યાં ઊભા ન રહે પરંતુ જુદા જુદા ઘેરથી વ્હારાવેલ યુદ્ધ આહાર ગ્રહણ કરીને ઉચિત વખતે પરિમિત ભાજન કરે. ૩૨
નાઈદૂરમણાસન્ને, ન અન્વેસિ થપ્પુફાસ; એગા ચિšજ ભત્તા, લઘિયા ત નક્કિમે. (૩૩)
ભિક્ષુ ભિક્ષાથે જાય ત્યારે ગૃહસ્થના ઘેર બીજો યાચક ઊભા હાય તા તેને એળંગીને ન જાય અને એવી જગ્યાએ સમભાવથી ઊભા રહે કે જે બહુ દૂર ન હોય તેમજ બહુ પાસે ન હેાય, એવી રીતે ભિક્ષુ દાતાને ત્યાં ઊભા રહે. ૩૩
નાઇઉચ્ચે વ નીએ વા, નાસન્ને નાદૂરઆ; ફામુયં પરમ્ડ પિણ્ડ, પડિગાહેજ સજએ, (૩૪)
સંયતિ સાધુ ભિક્ષાર્થે જાય ત્યારે દાતાથી અતિ ઊંચે, નીચે, અતિ દૂર અથવા અતિ નિકટ ઊભા રહીને ભિક્ષા ન લે, પરંતુ સ્થાન ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉભા રહીને ગૃહસ્થને માટે બનાવેલ શુદ્ધ આહાર ગ્રહણ કરે. ૩૪ અપાણે અપૂબીયમિ, પડિછણશ્મિ સંલુડે; સમયે સંજએ શું જે, જયં અપરિસાડિયું, (૩૫)
સંયતિ ભિક્ષુ પ્રાણ અને બી વિનાનું ઢાંકેલા અને ચારે બાજુથી ઘેરાયેલા [દિવાલવાળા સ્થાનમાં બીજા સાધુઓની સાથે નીચે પડયા વિનાને યત્નાપૂર્વક આહાર કરે છે. ૩૫ સુક્કડિત્તિ સુપક્ષિત્તિ, સુશ્કિને સુહડે મડે; સુણિહિએ સુલદ્ધિ ત્તિ, સાવજજ વજજએ મુણી. (૩૬)
મુનિ, સારું કરેલું, સારું પકવેલું, સારી રીતે છીણેલું, શુદ્ધ કરેલું, ઘી વગેરે ખૂબ મેળવેલું, આ ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે, આ જાતનું સાવા વચન ન બોલે. ૩૬ રમએ પહિએ સાસ, હયં ભદ્ર વ વાહએ; બાલં સમાઈ સાસંતે, ગલિયર્સ વવાહએ. (૩૭)
જેમ ઉત્તમ ઘેડાને શિક્ષક પ્રસન્ન હોય છે, તેમ વિનીત શિષ્યોને જ્ઞાન આપવામાં ગુરુ પ્રસન્ન હોય છે, પરંતુ ગળિઆ ઘેડાને પાલક અને અવિનીત શિષ્યને ગુરુ ખેદિત થાય છે. ૩૭ ખયા મે ચેડા મે, અકોસા ય વહા ય મે; કલાણમણુસા સંતો, પાવદિઠિત્તિ મનઇ. (૩૮)
પાપ દષ્ટિવાળા અવિનીત, ગુરુજનોની હિતકારી શિખામણ બુરી, થપ્પડરૂપ, ગાલીરૂપ અને વધરૂપ માને છે. ૩૮
પુત્તો મે ભાય નાઈ ત્તિ, સાહુ કલાણ મનઈ, પાવદિઠિ ઉ અપાયું, સાસં દાસિ ત્તિ મનઈ. (૩૯)
વિનીત શિષ્ય ગુરુજનની શિખામણ હિતકારી માને છે અને તે વિચારે છે કે ગુજને મને પુત્ર, ભાઈ અને સ્વજન જ સમજે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
આથી ઉલટું અવિનીત એમ માને છે કે ગુરુજી મને નેકર જેવો માને છે. ૩૯ ન કેવએ આયરિયં, અખાણું પિન કોવએ; બુદ્ધોવઘાઈ ન સિયા, ન સિયા તેર ગવેસએ. (૪૦)
વિનીત સુશિષ્ય સ્વયં કોધ ન કરે અને ગુરુજનને પણ કેપિત ન કરે. આચાર્યને ઉપઘાત ન કરે અને એમના દેશ પણ ન શોધે. ૪૦
આયરિયં કુવિર્ય નશ્યા, પત્તિએણું પસાયએ, વિઝવેજ પંજલિઉડે, વજન પુણ ત્તિય (૪૧)
ગુરુજી-આચાર્યને કુપિત જાણુને વિનયથી પ્રતીતિયુક્ત વચનથી પ્રસન્ન કરે. શાન્ત કરે. હાથ જોડીને કહે કે હવે ફરીથી હું એ અપરાધ નહિ કરું. ૪૧ ધમ્મજિયં ચ વવહાર, બુધેહિં આયરિયં સયા; તમારૉ વવહારે, ગરહું નાભિગઈ, (૪૨)
ડાહ્યા માણસે એ હંમેશાં ધાર્મિક વહેવાર સેવવો જોઈએ અને ધર્મવ્યવહાર આચરનાર કદાપિ વિન્દિત થતા નથી. ૪૨
માગયે વક્કગયું, જાણિત્તાયરિયલ્સ તે પરિગિષ્ઠ વાયાએ, કમ્મણ ઉવવાયએ. (૪૩)
આચાર્ય ગુરુદેવના મનોગત ભાવને જાણીને અને એમનાં વચન સાંભળીને પિતાના વચનથી સ્વીકારે અને તથા પ્રકારના કાર્યદ્વારા આચરણ કરે. ૪૩ વિરે અચાઈએ નિર્ચ, ખિઍ હવઈ સુઈએ; જહેવઈઠ સુય, કિચાઇ કુવ્વઈ સયા. (૪૪)
વિનીત શિષ્ય પ્રેરણા કર્યા વિના જ કામ કરે છે અને પ્રેરણા કર્યા પછી તે આજ્ઞાનુસાર તરતજ સુંદર રીતે કાર્ય કરે છે. ૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
ના નમઈ મહાવી, એ કિતી સે જાય; હવાઈ કિસ્થણે સરણું, ભૂયાણ જગઈ જહા (૪૫)
આવી રીતે વિનયનાં સ્વરૂપને જાણીને વિનિત બુદ્ધિમાનની લેકમાં પ્રશંસા થાય છે. જેવી રીતે પ્રાણીઓને માટે પૃથ્વી આધારરૂપ છે, તેવી રીતે મેધાવી એ સદ્દગુણેને આધારરૂપ થાય છે. ૪૫
પુજજા જસ્સ પસીયતિ, સંબુદ્ધા પુલ્વસંથયા, પસન્ના લાભઈસતિ, વિલિં અલ્ફિયં સુર્ય (૪૬)
સુશિષ્યના વિનયાદિ ગુણથી પ્રસન્ન તત્વજ્ઞ પૂજ્ય ગુરૂદેવ શિષ્યને વિસ્તૃત શ્રુતજ્ઞાનને લાભ આપે છે. ૪૬ સ પુજસથે સુવિણીયસંસએ;
મારુઈ ચિઈ કમ્મસંપયા; તેવોસમાયારિસ માહિસંધુઓ,
મહજઈ પંય વયાઈ પાલિયા, (૪૭) આવો શાસ્ત્ર પ્રશંસનીય શિષ્ય શંસય રહિત થાય છે. એ ગુરુની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરતે કર્મ સમાચારી, તપ સમાચારી, સમાધિયુક્ત, સંવરવાન થઈને પાંચ મહાવ્રતનું પાલન કરીને મહાન આત્મતેજવાળે થાય છે. ૪૭ સ દેવગન્ધશ્વમણુસ્સપૂઈએ,
થઈતુ દેહ મલપંકપુવયં; સિધે વા હવઈ સાસએ,
દેવે વા અપરએ મહિહિએ. (૪૮)ત્તિ બેમિ, દેવ, ગંધવ અને મનુષ્યોથી પૂજિત આ શિષ્ય મલમૂત્રથી ભરેલા આ શરીરને છોડીને આ જન્મમાં સિદ્ધ અથવા શાશ્વત થઇ જાય છે. અને જે કંઈ કર્મ બાકી રહી જાય છે તે મહાન ઋદ્ધિવંત દેવ થાય છે. ૪૮. એમ હું કહું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
ભિક
વયને પુછી
ભગયા .
છે પરિસહઝયણું
- દ્વિતીય અધ્યયનમ્ સુર્ય મે આઉસં તેણે ભગવયા એવમકુખાય ઈહ ખલુ બાવીસ પરીસહા સમણેણું ભગવયા મહાવિરેણું કાણું પયા, જે ભિખૂ સચ્ચા નડ્યા જિગ્ના અભિભૂય ભિકખાયરિયાએ પરિવયન્ત પુટ્ટો ને વિનિહ નેજા કયારે ખલુ તે બાવીસ પરીસહ સમણેણું ભગવયા મહાવીરેણું કાણું પઇયા, જે ભિકબૂ સચ્ચા નગ્ના જિગ્ના અભિભૂય ભિકખાયરિ. યાએ પરિવયન્ત પુઠ્ઠો ને વિનિહને જા? ઈમે ખલુ તે બાવીસ પરીસહ સમણેણં ભગવયા મહાવીરેણું કાસવેણું વેઈયા, જે ભિકબૂ સોચા નીચા જિગ્ના અભિભૂય ભિકખાયરિયાએ પરવયન્ત પટ્ટો ને વિનિહનેજા છે તે જહા ! દિગિં છાપરીસહે ૧ પિવાસાપરીસહે ૨ સીયપરીસહે ૩ ઉસિપરીસહે ૪ ઇંસમસયપરીસહ ૫ અચેલપરીસહે ૬ આરઈપરિસહ ૭ ઇન્દીપરીસહે ૮ ચરિયાપરીસહે ૯ નિમીડિયાપરીસહે ૧૦ સિજજાપરીસહે ૧૧ અકકસપરીસહે ૧૨ વહપરીસહે ૧૩ જાયણપરીસહે ૧૪ અલાભપરીસહે ૧૫ રેગપરી સાહે ૧૬ તણફાસપરીસહે ૧૭ જલપરીસહે ૧૮ સક્કારપુર ક્ટરપરીસહે ૧૯ પન્નાપરીસહે ૨૦ અન્નાણપરીસો ૨૧ દંસણપરીસહે ૨૨.
અર્થ –હે આયુષ્યમાન જબ્બ ! મેં સાંભળ્યું છે કે, એ ભગવાન મહાવીરે આ પ્રમાણે કર્યું છે. જિન પ્રવચનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીએ બાવીસ પરિસહ કહ્યા છે. જે સાંભળીને, એના સ્વરૂપને જાણીને એને છતે. પરિસહ આવે તે ભિક્ષુ વિચલિત ન થાય. જખ્ખસ્વામી પૂછે છે કે, એ બાવીસ પરિસહ કયા કયા છે? ઉત્તર–૧ સુધા પરિષહ, ૨ તરસન, ૩ શીત, ૪ ઉષ્ણ, ૫ ડાંસમચ્છર આદિને, ૬ જૂન વસ્ત્ર કે વસ્ત્રના અભાવને, ૭ અરતિ ૮ સ્ત્રી, ૯ વિહાર, ૧૦ એકાન્તમાં બેસવાને ૧૧ શયા, ૧૨ કઠોર, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રેગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મેલ, ર૯ સત્કાર-પુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન પરિષહ, ૨૨ દર્શન પરિષહ.
પરીસહાણું પવિત્તી, કાસણ પવેઈયા; તે બે ઉદાહરિસ્સામિ, આણુપુવિ સુણેહ મે. (૧)
હે જબૂ! કાશ્યપ ગોત્રીય ભગવાને પરિસોના જે વિભાગ બતાવ્યા છે એને હું ક્રમવાર કહું છું. તે તું સાંભળ. ૧ દિગિંછા પરિગએ દેહે, તવસ્સી ભિખૂ થામવં;. ન છિન્દ ન છિન્દાવએ, ન પએ ન પયાવએ. (૨)
ભૂખથી પીડિત થએલ તપસ્વી સંયમી સાધુએ પિતે ફલાદિને ન તોડે. બીજાની પાસે ન તેડાવે, પોતે ન રાંધે, બીજાની પાસે ન રંધાવે. ૨ કાલીપળંગસંકાસે, કિસે ધમણિસંતએ; માયને અસણપાણલ્સ, અદિણમાણસો ચરે. (૩)
ભૂખથી સૂકાઈને કાગડાના પગ જેવું દુર્બલ શરીર થઈ જાય, ન દેખાવા લાગે, શરીર અત્યંત કૃશ થઈ જાય તો પણ આહારપાણીની મર્યાદાને જાણનાર સાધુ, દીનપણું ન લાવે અને દ્રઢતાથી સંયમ માર્ગમાં વિચરે. ૩ તએ પહો પિવાસાએ, દેગુંછી લજજ સંજએ, સીદગં ન સેવિજાવિયડસેસણું થશે. (૪)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
અનાચારથી ધૃણા કરનાર લજ્જાવાન સાધુ તૃષાથી પીડાય તે પણ સચિત્ત પાણીનું સેવન ન કરે, પરંતુ પ્રાસુક બનેલા પાણીની ગવેષણા કરે. ૪
છિન્ના વાએયુ પથસુ, આરે સુપિયાસિએ; પરિસુમુહા દીણે, તં તિતિક્ષ્મ પરીસહ
(૫)
નિર્જન મામાં જતાં તૃષાથી વ્યાકુલ થાય તથા મ્હોં સૂકાઈ જાય, તેા પણ અદીન રહીને કષ્ટ સહન કરે. પ
ચર’ત વયં લુત્તું, સીય ફુસઈ એગયા; નાઈ વેલ સુણી ગચ્છે, સાચ્ચાણ જિસાસણ,
(૬)
જિન શિક્ષાને શ્રવણ કરનાર, આર્ભથી વિરક્ત, રૂક્ષ શરીરી સાધુને સયમ પાળતા કયારેક ઠંડી લાગે તેા મર્યાદાનું ઉલ્લંધન કરી બીજી જગ્યાએ ન જાય.
ન મે નિવારણું અસ્થિ, છવિત્તાણ' ન વિઈ, અહું તું અગ્નિ સેવામિ, ઈિ ભિમ્મૂ ન ચિંતએ. (૭)
ઠંડી નિવારણ માટે મકાન, કાંબલ મારી પાસે નથી, એથી હું અગ્નિનું સેવન કરૂ એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. ૭ ઉસિણ` પરિયાવેણ` પરિદાહેણ તજિએ; થિંસુ વા પરિયાવેણ, સાય· ના પરિદેવએ ગ્રીષ્મઋતુમાં ઉષ્ણુ સ્પર્શીવાળા પૃથ્વી આદિના તાપથી ખળે તે પણ શાતા—સુખને માટે વિલાપ ન કરે. ૮
(૮)
ઉચ્છ્વાભિતત્તો મેહાવી, સિણાણ ના વિ પત્થએ; ગાય' ના પિિસચેંજ્જા, ન વીએજ્જા ય પય,
(૯)
મેહાવી–મેધાવી બુદ્ધિમાન સાધુ ગરમીથી પીડાયમાન હાય તેા પણ સ્નાન કરવાની ઈચ્છા ન કરે, શરીરને ભિંજાવે નહિ, તેમજ પખાથી પવન લે નહિ. હું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫ પુઠ્ઠો ય દંડસમસહિ , સમરે વ મહામુણી, નાગ સંગામ સીસે વા, સૂરો અભિહણે પર, (૧૦)
જેવી રીતે સંગ્રામમાં આગળ રહેનાર હાથી અને યોદ્ધો દુમનને મારે છે એવી રીતે ડાંસ-મચ્છાદિને પરિસહ ઉત્પન્ન થાય તે મહામુનિ શાન્ત ભાવથી તેને છતે. ૧૦ ન સંતસે ન વારેજા, મણું પિ ન પાસએ; ઉવેહે ન હણે પાણે, ભુંજતે મસ સેણિય. (૧૧)
માંસ અને લેહીને ચૂસે છતાં પણ પ્રાણિઓને મારે નહિ, સતાવે નહિ, નિવારે-કે નહિ, મનથી પણ એમના ઉપર ટૅપ કરે નહિ, પરંતુ સમભાવ રાખે. ૧૧ પરિજુણે હિં વધેહિં, હોખામિ ત્તિ અચલએ, અદુવા ચેલએ દેખામિ, ઈઈ ભિકબૂ નચિંતએ (૧૨)
ભિક્ષ સાધુ વાના જિર્ણ થયા પછી હું કપડાં વગરને થઈ જઈશ અથવા કપડાં સહિત થઈશ એવો વિચાર ન સેવે. ૧૨
એગયા અચેલએ હેઈ, સચેલે આવિ એગયા; એયં ધમ્મહિયંચા, નાણી ને પરિવએ. (૧૩)
સાધુ કેઈક વખત જિન કલ્પમાં વસ્ત્ર રહિત થાય છે અને કેઈ વખત વસ્ત્ર સહિત થાય છે. બને અવસ્થાઓને ધર્મમાં હિતકારી જાણુંને ખેદ ન કરે. ૧૩ ગામાણુગાર્મ રીયંત, અણગારે અકિંચણું; અરઈઅણુપસેજજા, તે તિતિ પરીસહં (૧૪)
રામાનુગ્રામ વિહારમાં અપરિગ્રહી અણગારને કઈ વખત અરતિ (અરૂચિ) ઉત્પન્ન થાય તે એ પરિસહને સહન કરે. ૧૪.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬
અર્† પિğએ કિચ્ચા, વિરએ આયરિક્ષએ; ધમાારામે નિરારંભે, ઉવસંતે મુણી થરે
(૧૫) નિરારંભી, ઉપશાંત, વિરત અને આત્મરક્ષક મુનિ અતિને દૂર કરીને ધર્મ ધ્યાનમાં વિચરે. ૧૫
સગા એસ મસાણ, જા લાગમિ ઇથિ; જસ એયા પરિન્નાયા, સુકડ' તસ્સ સામણું, (૧૬) લેકમાં સ્ત્રીઓ, પુરુષોને આસક્તિનુ કારણ છે, એવુ જાણીને જેણે સ્ત્રીઓને ત્યાગી છે એનુ' શ્રમણુપણુ' સુકૃત છે. ૧૬ એવમાદાય મેહાવી, પકભૂયા કૈં સ્થિએ; ના તાહિ` વિણિહન્નિજ્જા, ચરેત્તગવેસએ. (૧૭)
બુદ્ધિમાન સાધુ સ્ત્રીના સંગને કીચડ માનીને એનામાં સાય નહિ. અને આત્મ-ગવેષક થઈ તે સંયમમાં વિચરે. ૧૭
એગ એવ ચરે લાઢે, અભિય પરીસહે; ગામે વા નગરે વાવિ, નિગમે વા રાયહાણિએ. (૧૮)
પ્રાસુક ભાજી સયમી સાધુ પરિહેાને જીતીને ગામ, નગર અથવા નિગમ ( ચંડી) અથવા રાજધાનીમાં એકાકી ભાવમાં વિચરે. ૧૮
અસમાણા ઘરે ભિકવ્યૂ, નેવ કુજા પરિગ્ગહું; અસ’સત્તો ગિહત્થહિ, અણિએ પરિવ્એ. (૧૯)
સાધુ નિરાશ્રય થઈ ને વિચરે, પરિગ્રહને સેવે નહિ, ગૃહસ્થા સાથે સબંધ ન રાખે અને અનિકેત-ધર રહિત થઇને વિચરે. ૧૯ સુસાણે સુણ્ણગારે વા, રુક્ષમૂલે વા એગ;
કુકકુએ નિસીએજ્જા, ન ય વિત્તાસએ પર્. (૨૦) સાધુ સ્મશાનમાં, સુના ધરમાં, વૃક્ષના નીચે શાંતિથી એકલા એસે અને ખીજા પ્રાપ્ત પ્રાણીને દુઃખ ન દે. ૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭
તત્વ સે ચિટ્ઠમાણસ, ઉવસગ્ગાભિધારએ; સંકાભીએ ન ગઢેજા,
ત્તા અન્નમાસણ ૨૧
૨૧
ઃ સ્મશાનાદિમાં બેઠેલા હોય અને જો ઉપસર્ગ આવે તે દ્રઢતાથી તે સહન કરે, પરંતુ ભયભીત થઈ ને ત્યાંથી બીજી જગ્યાએ જાય નહિ. ઉચ્ચાવયાહિ સેજ્જાહિ, તવસી ભિકપ્પુ થામવ નાઇવેલ વિહન્ગેજ્જા, પાવદિ િવિહન્નઈ
૩
સમથ તપસ્વીને ઊંચીનીચી પથારી મળે તેા સંયમની મર્યાદાનું ઉલ્લંધન ન કરે, કારણ કે પાપદષ્ટિવાળાને સયમ ભંગ થાય છે ૨૨ પઇરિ ધ્રુવસય લધું, કલાણ અદુવા પાવય; કિમેગરાઇ કરિસ્સ', એવં તત્વ હિયાસએ.
૨૩
સ્ત્રી આદિથી રહિત સારૂં અથવા ખાટુ' સ્થાન મળે, એક રાતમાં શું કરી લઈશ ? એવું વિચારીને સમભાવથી સુખદુઃખ સહન કરે. ૨૩ અક્રોસેજ્જા પરે ભિક્′, ન તુસિ ડિસજલે; સિરસા હેાઈ બલાણું, તન્હા ભિખ્ખુ ન સજલે ૨૪
બીજાએ સાધુઓને ગાળ આપે, અપમાન કરે તે સાધુ ગુસ્સો ન કરે, ક્રેાધ કરવાથી એ પેાતે અજ્ઞાનીના જેવા થઇ જાય છે. ૨૪ સાચ્ચાણ ફસા ભાસા, દારુણા ગામકટગા । તુસિણીએ ઉવેહેજ્જા, ન તા મણસીકરે
૨૫
કાનમાં કાંટાની માફ્ક ખુંચતી ભાષા સાંભળીને ભિક્ષુ મૌનથી ઉપેક્ષા કરે અને મનમાં સ્થાન ન આપે. ૨૫
હુએ ન સજલે ભિખ્ખુ, મણું પિ ન પસએ I તિતિક્ષ્’ પમ નથ્થા, ભિખ્ખુ ધમ' વિચિન્તએ ૨૬
Jain Educationa International
ભિક્ષુને કાઇ મારે તેા ભિક્ષુ તેના ઉપર ક્રોધ ન કરે, મનમાં પણ દ્વેષ ન કરે. ક્ષમા પરમ ધ' છે એવુ' જાણીને ધ'નું જ ચિ'તન કરે. ૨૬
૨
For Personal and Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
સમણું સંજયં દન્ત, હજજા કેઈ કલ્થઈ છે નથિ જીવસ નાસુ ત્તિ, એવં પહેજજ સંજએ ર૭
ઇન્ડિયનું દમન કરનાર સંયમી સાધુને કે મારે તે જીવને કયારે પણ નાશ થતો નથી એવો શ્રમણ વિચાર કરે. ૨૭
દુલારે ખલુ લે નિર્ચ, અણગારસ્સ ભિખુણે સવૅ સે જાઈયં હેઇ, નત્યિ કિંથિ અજાઈયં ૨૮
હે શિષ્ય! ખરેખર અણગાર ભિક્ષુનું જીવન દુષ્કર છે. એને આહારાદિ માંગ્યા પછી જ મળે છે, માંગ્યા વિના કોઈપણ મળતું નથી. ૨૮ ગાયરગપવિઠસ, પાણીને સુપસારએ સેએ અગારવામુત્તિ, ઈહ ભિખુ ન થિન્તએ ૨૯
ગોચરી ગયેલ સાધુને હાથ માંગવાને માટે સહેજ ઉપડતું નથી. આનાથી આગાર-ગૃહસ્થાવાસ શ્રેષ્ઠ છે, એવું સાધુ મનમાં પણ ન ચિત. ૨૯
પરેસ ઘાસમેસેજ, ભાયણે પરિણિરિએ લધે પિંડે અલધે વા, નાણુતપેજજ પંડિએ ૩૦
ભોજન તૈયાર થઈ ગયા પછી સાધુ ગૃહસ્થના ઘેર ભોજન માટે નીકળે, આહાર પ્રાપ્ત થાય કે અપ્રાપ્ત થાય પરંતુ પંડિત મુનિ ખેદ ન કરે. ૩૦ અજેવાણું ન લક્લામિ, અવિ લાભે સુએ સિયા જે એવં પડિસંચિખે, અલાભે તે ન તજજએ ૩૧
આજે મને આહાર ન મળ્યો તો સંભવ છે કે, કદાચ મને કાલે ભિક્ષા મળે એવું વિચારીને જે ભિક્ષુ દીનતા ન લાવે તેને અલાભ પરિષહ સતાવતો નથી. ૩૧ નગ્યા ઉપઇયં દુખે, વેયણાએ દુહરિએ અદી થાવએ પનપુઠે તત્ય હિયાસએ ૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
સાધુને રોગ થાય તે રોગના દુઃખમાં દીનતા રહિત થઈને પિતાની બુદ્ધિને સ્થિર કરે અને ઉત્પન્ન થયેલ રોગને સમભાવથી સહન કરે. ૩૨ તેગિ નાભિન દેજજા, સંચિખાગવેસએ એવં ખુ તસ્સ સામણું, જે ન ઉજજા ન કારવે ૩૩
આત્મશોધક શ્રમણ કસોટીને અનુદે નહિ, પરંતુ ચિકિત્સાને સમભાવથી સહન કરે. ચિકિત્સા ન કરવી અને ન કરાવવી અને એમાં જ સાધુની સાધુતા છે. ૩૩ અલગસ લુહસ્સ, સંયેસ્સ તવસ્મિણે તણે સયમાણસ, હુજા ગાયવિરાણા ૩૪
વસ્ત્ર રહિત લુખા શરીરવાળે સંયમી સાધુ-તપસ્વી સાધુ તૃણની પથારી ઉપર સુવાથી શરીરને પીડા થાય છે. તે પણ ૩૪ આયવસ્ય નિવાણ અઉલા હવઈ વેયણા એવું નથ્થા ન સેવાન્તિ, તંતુજ તણતજિયા ૩૫
ગરમી અને તૃણુ સ્પર્શથી અધિક વેદના થાય છે તે વખતે નરકાદિ દુઃખોને વિચાર કરીને વસ્ત્રાદિનું સેવન કરે નહિ. ૩૫
કિલિન્નગાએ મહાવિ, પેકેણુ વ રણ વાર ધિંસુ વા પતિવેણ, સાયં નો પરિદેવએ ૩૬
ગ્રીષ્મઋતુમાં મેધાવી સાધુ પરસેવાથી અથવા મેલથી અથવા રજથી રેબઝેબ થાય તે સુખ-શાતાને માટે વ્યાકુલ-વ્યાકુલ ન થાય ૩૬
એજ નિજજરાપેહી, આરિયં ધમ્મઅણુત્તર જાવ સરીર તિ, જલં કાણ ધારએ - ૩૭
અનુત્તર આર્યધર્મને પ્રાપ્ત કરેલ નિર્જરાનો અર્થ સાધુ શરીર છૂટે ત્યાં સુધી મેલ પરિસહને સહન કરે. ૩૭
'
'Ira
Jain Educationa International
For Personal and Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
'' અભિવાયણ મળ્યુઠાણ, સામી કુજજા નિમંતણે જે તાઈ પડિલેવતિ, ન તેસિં પહએ મુણી ૩૮
સાધુને રાજા કે શ્રીમંત સત્કાર કરે, નમસ્કાર કરે, નિમત્રણે આપે તો સાધુ તેને સેવે પરંતુ મુનિ તેની ચાહના કરે નહિ. ૩૮
અણુકસાઈ અપછે, અનાએસિ અલેલએ jરસેસુ તાણગિરિઝજજા, નાણુતપેજ પનવ ૩૯
" સાધુ અલ્પ કષાયવાળે, અલ્પ ઇચ્છાવાળા, અજ્ઞાત કુલોથી ભિક્ષા લેનાર, લુપતા રહિત, રસવાળાં ભોજનમાં આસકિત નહિ રાખનાર અને રસવાળું ભોજન ન મળે તે ખેદ ન કરે. ૩૯
સે નૂ ભએ પુવૅ, કમ્માણાણુફલા કડા ના - જેણાહું નાભિજાણુમિ, પુઠે કેણઈ કહુઈ ૪૦
મેં ખરેખર પૂર્વ ભવમાં અજ્ઞાન ફળવાળું કર્મ કર્યું છે જેથી હું જાણતા નથી. પૂછેલા પ્રશ્નને બરાબર ઉત્તર આપી શકો નથી. ૪૦
અહપચ્છા ઉજજતિ, કષ્માણાણુફલા કડા . એવમસ્સાસિ અપાયું, બચ્ચા કમ્મવિવાગયું ૪૧.
આ અજ્ઞાન પરિસહ પૂરું થયા પછી ફલ આપવાવાળા કમેન ઉદય થશે. આવી રીતે કર્મના વિપાકને જાણીને આત્માને આશ્વાસન આપે. ૪૧. નિશ્મિ વિરઓ, મેહુણુઓ સુસંધુડે જે સફખં નાભિજાણામિ, ધમ્મ કલાણુપાવગ ૪૨.
હું હજુ સુધી સાક્ષાત કલ્યાણકારી ધર્મ અને પાપને પણ જાણતો નથી, તે પછી મારૂં મૈથુનાદિ કર્મથી નિવર્તવું અને સંમત થવું પણ નિરર્થક છે. ૪૨ તાવહાણમાદાય, પરિમં પરિવજજ એવં પિ વિહરઓ મે, છઉમે ન નિવઈ હ૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
મુનિ તપ અને ઉપધાન ગ્રહણ કરે અને પ્રતિભા ધારણ કરીને વિચારે તે પણું છલ્મસ્થપણું દૂર થતું નથી. ૪૩ નથિ નૂણું પરેલેએ, ઈઢી વાવિ તવસિણું અદુવા વંચિએ મિ ત્તિ, ઈઈ ભિખૂન ચિંતએ ૪૪
ભિક્ષુ એવો વિચાર ન કરે કે ખરેખર પરલોક નથી અને તપસ્વી સાધુને રિદ્ધિ પણ નથી અને હું સાધુપણું લઈને ઠગા. ૪૪
અભૂ જિણા અસ્થિ જિણા, આદુવાવિ ભવિસ્યુઈ મુસં તે એમાહંસુ, ઈઈ ભિખૂ ન ચિંતએ ૪૫
વળી સાધુ એવું પણ ન વિચારે કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે, ભૂતકાળમાં જિન હતાં, વર્તમાનમાં જિન છે અને ભવિષ્યકાળમાં જિન થશે એવું કહેલું જુઠું છે. ૪૪ એએ પરીસહા સર્વે, કાસવેણ પડયા જે ભિખૂ ન વિહન્તજજા, પુઠોકેણઈ કહુઈ૪૬ ત્તિ બેમિ
આ બધા પરિષહ, કાશ્યપગોત્રી ભગવાન મહાવીરે ફરમાવ્યા છે, એને જાણીને પરિષહના ઉદયે સાધુ સંયમમાંથી ડગે નહિ. ૪૬ એવું હું કહું છું.
ઇતિ બીજું અધ્યયન)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૧
૫ ચાર્ગીયઝયણ । તૃતીય ચાતુર`ગિક અધ્યયનમૂ
થત્તારિ પરમ ગાણિ, દુલ્લહાણીહ જન્તુણા । માસત્ત` સુઈ સદ્ધા, સજમમ્બ્રિય વીરિય’
આ સંસારમાં પ્રાણીઓને મનુષ્ય-જન્મ, ધર્મ-શ્રવણુ, શ્રદ્દા અને સંયમમાં વીય શક્તિ, આ ચાર ઉત્કૃષ્ટ અંગા દુ`ભ છે. ૧ સમાવણ્ણા ણુ સંસારે, નાણાગાત્તામુ જાઈસુ કમ્મા નાણાવિહા કટ્ટુ, પુઢા વિસ્સ ભયા થયા
૩
આ જીવ સંસારમાં જુદાં જુદાં કર્યું કરીને અનેક ગેાત્રવાળી જાતિઓમાં ઉત્પન્ન થને આખા વિશ્વમાં વ્યાપ્ત થયા છે. ૨ એગયા દેવલાએસ, નઅેસુ વિએગયા ! એગયા આસુર કાય', આહાકસ્મેહિ ગઈ
૩
આ જીવ પેતાના કર્માનુસાર કાઈ વખત દેવલાકમાં તા કાઈ વખત આસુર કાયમાં ઉત્પન્ન થાય છે. ૩
એગયા ત્તિએ હાઈ, તએ ચણ્ડાલજીસ ! તએ કીડ ગાય, તએ કુ શુપિવીલિયા
આ જીવ કયારેક ક્ષત્રિય થાય છે તે કયારેક ચંડાલ અને વર્ષોંશંકર થાય છે તેા કયારેક કીડા, પતંગ, કુંથુ અને કીડી થાય છે. ૪ એવમાવટ્ટણીસુ, પાણિણા કમકિવ્વિસા ન નિવિજ્રતિ સંસારે, સવšમુ વ ખત્તિયા
પ
ક્ષત્રિઓને સ` પ્રકારની ઋદ્ધિ હોય તે પણ તેની રાજ્યની તૃષ્ણા શાન્ત નથી થતી, એવી રીતે અશુભ કર્તવાળા પ્રાણીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩
અનેક યાનિયામાં પરિભ્રમણ કરતા છતાં વિરક્ત નથી. પ કન્મ સ`ગેહિ સમૂદ્રા, દુખિયા બહુવેયણા । અમાણુસાસુ જોણીસુ, વિનિહૅન્તિ પાણિણા
કર્માના સંબધાથી સ’મૂઢ થયેલ પ્રાણીઓ દુ:ખી અને અત્યંત વેદનવાળા મનુષ્ય સિવાય નકાદિ યાનિયામાં અનેક પ્રકારના કષ્ટ ભાગવે છે. ૬
કમ્માણ' તુ પહાણાએ, આણુપુથ્વી કયાઈ ૭ । જીવા સાહિ’મણુપત્તા, આયયન્તિ મણુસ્સય
મનુષ્યતાને બાધક કર્માંના અનુક્રમથી નાશ થવાથી, શુદ્ધિ થયા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. છ
માણુસં વિગ્ગહ. લબ્ધ, સુઈ ધમ્મમ્સ દુલ્લહા । જ સાચ્ચા પવિજન્તિ, તવ` ખન્તિમહિ’સયં
.
મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધની શ્રુતિ દુર્લભ છે. ધર્માંતે સાંભળીને જીવ ક્ષમા અને અહિંસા ધર્મ અંગીકાર કરે છે. ૮
આહુચ્ચ સવણ લઘુ, સદ્ધા પમ દુલહા । સાચ્ચા તૈય` મગ્ન', મહુવે પરિભસૂઈ
૯
કદચિત ધર્મનુ શ્રવણું થાય તે તેના ઉપર શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ન્યાય માને સાંભળીને પણ ઘણા મનુષ્યા ભ્રષ્ટ થઈ
જાય છે.
૯
સુઈ ચ લધુ સદ્ધં ચ વીય પુણ્ દુલ્લતું । બહુવે રાયમાણા વિ, ના ય ણ' ડિવજ્જએ.
૧૦
ધનું શ્રવણ અને ધર્મોની શ્રદ્ધા પ્રાપ્ત થાય તે પણ સય્મમાં ઉદ્યમી થવું દુર્લભ છે. કેટલાક માણસો શ્રદ્ધાળુ હોય છે, છતાં પણ તથાપ્રકારે આચરણુ કરતા નથી. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૪
માણસનં મિ આયાઓ, જો ધમ્મ મેચ સદહે છે , તવસ્સી વીરિયં લધુ, સંવડે. નિધુણે યે ૧૧
જે આત્મા મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને ધર્મને સાંભળે છે, ધર્મમાં શ્રદ્ધા કરે છે અને સંયમમાં વીર્ય ફેરવે છે એ સંવૃત્ત તપસ્વી કર્મોને નિરોધ કરે છે. ૧૧
સેહી ઉજુયભૂયમ્સ, ધમે સુદ્ધસ ચિટઈ નિવ્વાણું પરમં જાઈ, ઘયસિત્તિ વ પાવએ ૧૨
એવા સરલભાવી આત્માની શુદ્ધિ થાય છે, શુદ્ધ આત્મામાં ધર્મ ટકે છે. ઘીથી સિંચેલ, અગ્નિની માફક દેદિપ્યમાન થતું એ પરમપદ-નિર્વાણને મેળવે છે. ૧૨ વિથિંચ કમ્યુ હઉ, જસં સંચિણ ખન્તિએ સરીર પાઢવં હિંડ્યા, ઉ પક્કમઈ દિસં ૧૩
કર્મો ઉત્પન્ન થાય તેના કારણને દૂર કરે. જ્ઞાનાદિ ક્ષમા ધર્મ કરીને સંયમરૂપી યશ એકઠે કરે. ઉપર પ્રમાણે કર્મને હેતુને ત્યાગનાર તથા સંયમી પુરુષ આ પાર્થિવ શરીરને છોડીને ઉર્ધ્વ ગતિને પ્રાય થાય છે. ૧૩ વિસાલિસેહિં સીલેહિં, જખા ઉત્તર-ઉત્તરા મહાસુકા વ દિન્તા, મન્નતા અપુણવંત ૧૪
ઉત્કૃષ્ટ આચારને પાળવાવાળો જીવ ઉત્તરોત્તર વિમાનવાસી દેવ થાય છે. સૂર્યચન્દ્રની માફક પ્રકાશમાન થતે એ માને છે કે, હું અહિથી ચવીશ નહિં, મરીને ફરી જન્મ લઈશ નહિ. ૧૪
અપિયા દેવકામાણું, કામરવવિવિ ઉ કપેસુ ચિઠન્તિ, પુલ્વા વાસસયા બહૂ ૧૫
દેવ સંબંધી કામને પ્રાપ્ત થયેલ અને ઈચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળા દેવ સેંકડે પૂર્વ વર્ષો સુધી વિમાનમાં રહે છે. ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
૫
તલ્થ ડિપ્થા જહાાણ”, જખ્ખા આઉખએ ચુયા1 ઉવેન્તિ માજીસ. જોણિ', 'સે દસંગે ભજાયએ
૧૬
આ દેવ પેાતાનું આયુષ્ય ક્ષય થયા પછી ત્યાંથી ચ્યવીને મનુષ્યચેાનિને પ્રાપ્ત કરે છે, ત્યાં તેને દશ અંગાની પ્રાપ્તિ થાય છે. ૧૬ ખેત્ત વત્સું હિરણ્ ચ, પસવા દાસપાસ । ચત્તારિ કામખધાણિ, તત્વ સે ઉવવજઇ
૧૭
જ્યાં તેને ચાર રકધા, ક્ષેત્ર, (ખેતર) બગીચા, મહેલ, સેાનું– ચાંદી કે દાસી–દાસી તથા પશુ હોય ત્યાં તેની ઉત્પત્તિ થાય છે. ૧૭ મિત્તવ નાયવ હેાઈ, ઉથ્થાગાએ ય વર્ણવ । અમ્પાય’કે મહાપને, અભિજાએ જસે મલે
૧૮
મનુષ્ય જન્મમાં તે મિત્ર, જ્ઞાતિ, ઉચ્ચ ગાત્ર, સુંદર, નિરોગી, મહાબુદ્ધિશાળી, યશસ્વી અને અલવાન થાય છે. ૧૮
ભોચ્ચા માણસએ ભોએ, અપરુવે અહાઉય । પુબ્લિ’ વિરુદ્ધસદ્ધમ્મે, કેવલ બેહિ હ્યુઝિયા
૧૯
આયુષ્ય અનુસાર મનુષ્યના ઉત્તમ ભાગને ભોગવીને પૂ ભવમાં શુદ્ધ ધર્મનું આચરણ કરવાથી શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ૧૯ ઉર્ગ દુલહ` નચ્ચા, સંજમ' પડિજ્જિયા । તવસા યકમ્ સે, સિધ્ધે વઈ સાસએ ! ૨૦૫ત્તિ એમિ.
ધર્માંના આ ચાર અંગ દુ`ભ જાણીને સંયમ–ચારિત્ર ગ્રહણ કરીને તપ વડે કર્માંતે આળીને જીવ શાશ્વત સિદ્ધ થાય છે. ૨૦
Jain Educationa International
। ઇતિ ત્રીજી અધ્યયન ।
For Personal and Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
છે ચઉલ્થ અસંખયં અજઝયણું છે
ચાથુ અસંખય અધ્યયન
અસંખયંછવિય મા પમાયએ, જોવણુયસ્સહુનસ્થિતાણું એવં વિજાણુહિજણે પમરે, કિણુ વિહિંસા અજ્યાગહિતિ
તૂટેલું જીવન ફરી સંધાતું નથી. એટલા માટે પ્રમાદ ન કરે અને વિચારે કે વૃદ્ધાવસ્થામાં કોઈ રક્ષક નથી એમ જાણી હિંસક અને અયત્નાવાળા જીવો કેના શરણમાં જશે? ૧ જે પાવકમેહિ ધણું અણુસા સમાયેયન્તી અમઈ ગાયા પહાય તે પાસપયદિએ નરે, વેરાણું બદ્ધા નર્ય ઉતિ ૨
જે મનુષ્ય પાપકર્મોથી ધન સંચય કરે છે, તે મોહમાં ફસેલા વેરથી બંધાયેલા ધનને અહિં છોડીને નરકમાં જાય છે. ૨ તેણે જહા સન્ધિમુહે ગહીએ, સકસ્મૃણા કિચઈ પાવકારી એવં પયા પેશ્ય ઈહંચલાએ, કડાણ કમ્માણ ન મુકૂખ અસ્થિ ૩
જેવી રીતે સિંધવ લગાડેલે પકડાયેલ ચેર પિતાના જ કર્મથી દુઃખ પામે છે તેવી રીતે જીવ પોતાના પાપનું ફલ આ લેક અને પરલેકમાં મેળવે છે, કરેલાં કર્મને ભોગવ્યા વિના છૂટકાર નથી. ૩ સંસારમાવન પરસ્સ અઠ્ઠા, સાહારણુ જથ કઈ કર્મો કમ્મસ્સ તે તસ્સ ઉ વેકાલે, ન બધવા બધુવયં ઉતિ ૪
સંસારાપન્ન જીવ બીજાને અર્થે જે સાધારણ કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવવાને વખતે ભાઈઓ તેને હિસ્સો લેતા નથી. ૪ વિતેણુ તાણું ન લભે પત્તો, ઇમમ્મિલાએ અવા પરસ્થા દીવ પણઠે વ અણcહે, નેયાયિં દડુ મદયકુમેવ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રમાદી પુરૂષ આલોકમાં અથવા પરલમાં ધનથી રક્ષણ મેળવે શકતો નથી. જેને જીવનદીપ બુઝાઈ જાય છે તેને અનન્ત મોહવાણા પ્રાણ ન્યાય માર્ગને દેખીને પણ નહિ દેખવાવાળા જ રહે છે. તે સુસુ યાવી પડિબુદ્ધિજીવી, ન વીસસે પંડિએ આસુપના ઘેરા મુહુનાઅબલં સરીરં, ભારંડપખીવ ચરેમને ૬
મેહમાં સૂતેલ લેકેના વચમાં પ્રજ્ઞાવાન સંયમી પુરુષ પ્રમાદમાં વિશ્વાસ ન કરે, કાળ ભયાનક છે અને શરીર નિર્બળ છે માટે ભારે પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિહાર કરે. ૬ ચપયાઈ પરિસંકમાણે, જ કિચિ પાસે બહુ મનમાણે છે લાભંતરે જીવિય બૃહઈત્તા, પચ્છા પરિન્ના મલાવવંસીe
ચારિત્રમાં હંમેશાં દેની તરફ શક્તિ રહે, લેકને થોડે પરિચય પશુ બંધન માની વિહાર કરે, જ્ઞાનાદિને લાભ હોય ત્યાં સુધી જીવનની અપેક્ષા કરે. પછી સજ્ઞાનપૂર્વક શરીરને ત્યાગ કરે છે ઈનિહેણ ઉવેઈમાકબં, આસે જહા સિખિયવસ્મધારી પુવાઈ વાસાઈ ચરેપમતે, તમહા મુણી ખિપમુવેઈમેખ ૮
જેવી રીતે સવારની શિક્ષામાં રહેનાર કવચધારી ઘેડે વિજયી થાય છે તેમ સ્વછંદને છેડીને ગુરૂ આજ્ઞામાં રહેનાર બ્રહ્મચારી સાધુ પૂર્વ વર્ષો સુધી અપ્રમત્ત વિચરે. આથી તેને શિધ્ર મેક્ષ થાય છે. ૮ સ પુવમેવ ન લભેજ પછા, એસેવમા સાસયવાઇયાણું ! વિસીયઈ સિઢિલે આઉમ્મિ, કાલોવણીએ સરીરસ્ય ભેએ ૯
જેણે પહેલી અવસ્થામાં ધર્મ કર્યો નથી એ પશ્ચાત્ અવસ્થામાં ધર્મ કરી શકશે નહિ. જેણે આયુષ્યનો નિશ્ચય છે કે હું પાછલી અવસ્થામાં ધર્મ કરીશ એવા નિશ્ચયવાદીનું કથન કદાપિ ઠીક હેય, પરંતુ જેના જીવનને ભરેસે નથી એ પ્રમાદી આયુષ્યની શિથિલતા વખતે પિતાના પ્રમાદને શરીરના નાશ વખતે મૃત્યુ સમીપ આવે ત્યારે ખેદ કરે છે. ૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮
ખમ્પ ન સર્ફોઈ વિવેગમેઉ, તન્હા સમુદૃાય પહાય કામે । સમિચ્ચ લાગ સમયા મહેસી, આયાણરક્ષીચર પમત્તો ૧૦
વિવેકની પ્રાપ્તિ શીઘ્ર થતી નથી એમ જાણીને આત્મલક્ષી સાધુ કામભોગાના સ થા ત્યાગ કરે. સમભાવપૂર્વક લાકના સ્વરૂપને જાણીને સાવધાનીથી અપ્રમત્ત થર્ષને વિચરે. ૧૦
સહુ મુહું માગુણે જયન્ત, અણુગરુવા સમણુ' ચરન્ત। ફાસાફુસ તિ અસમંજસંચ, નહેસિ ભિ' મણસા પઉસે ૧૧
નિરંતર મેાહ કર્માને જીતતો હાવા છતાં મુનિ સંયમમાં વિચરે અને અને રૂપના પ્રતિકૂળ વિષય સ્પર્શ કરતા હેાવા છતાં તેના ઉપર મનમાં પણ દ્વેષ ન કરે. ૧૧ મદા ય ફાસા બહુલાહણિજા, તહુ પગારેસુ મણ ન કુંજ્જા । રિક્TMજ્જ કાહુ વિષ્ણુએજ માણ,
માય ન સેવેજ પહેજ લાહ' ૧૨
લુબ્ધ માણસ વિવેકને મંદ કરીને વિષયામાં મનને ન લગાવે, ક્રોધને શાન્ત કરે, મનને હઠાવે, માય સેવે નહિ અને લાભને ત્યાગ કરે. ૧૨ જે સંખયા તુચ્છ પર્પવા, તે ષિજ્જઢાસાગયા પઝ્ઝા । એએ અહુક્ષ્મ ત્તિ દુગુ માણા,
ક ખે ગુણે જાવ સફીરભેઉ ! ૧૩૫ ત્તિ એમિ
જે તુચ્છ, નિસાર્ સંસ્કૃત કે પ્રવાદી અને અન્યથા વાદી છે એ રાગદ્વેષ યુક્ત હ।વાથી પરાધીન છે અને અધના હેતુ છે, આથી ધૃણા કરતા છતાં જ્યાં સુધી શરીરને નાશ ન થાય ત્યાં સુધી ગુણાની ઈચ્છા કરે. ૧૩
॥ ઇતિ ચેાથુ અધ્યયન ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
॥ અકામમણુિૐ u
แ
પાંચમું અધ્યયન
અણુવસ મહેાંસ, એગે તિષ્ણે દુરુસ્તરે ! તત્વ એગે મહાપને, ઇમ પછ્હેમુદૃાહરે
મહાપ્રવાહવાલા સ`સાર સમુદ્રને કાઇ કાઇ મહાપુરૂષ તરી ગયા છે. આ વિષયમાં પૂછવાથીં એક મહાજ્ઞાનીએ ફરમાવ્યું છે કે, ૧ સન્તિમે ય દુવે ઠાણા, અકખાયા મમ્તિયા અકામમરણું ચૈવ, સકામમણું તહા
મૃત્યુના આ એ સ્થાન કહેવાય છે. આ કામ મરણુ અને
સકામ મરણુ. ર
માલાણ' અકામ' તુ, મણ' અસ† ભવે ! પણ્ડિયાણં સકામ' તુ, ઉશ્નોસેણ સÛ ભવે
૩
અજ્ઞાની ખાલવેને વારંવાર અકામ મરણ થાય અને જ્ઞાની પડિતાને ઉત્કૃષ્ટ દૈવલિની અપેક્ષાયે ઉત્કૃષ્ટ એકજ વાર સકામ મરણુ
થાય. 3
તસ્થિમ પઢમ ઠાણ’, મહાવીરેણ દૈસિય કામગિધ્ધે જહા માલે, ભિસ' કુરાÛ કુવ્વઈ
તેમાં પહેલા સ્થાનનું વર્ણન કરતાં ભગવાન મહાવીર ઉપદેશ છે કે અજ્ઞાની જીવ વિષયાસક્ત થઈને અત્યંત પુરાં કર્મો કરે છે. ૪
જે ગિધ્ધે કામોગિયુ, એગે કુંડાય ગઇ । ન મે šિ પરે લાએ, થસૂીિ કમા ઇ ક ભાગારૂપી વિષયામાં ગૃહ્યસૂર જીવ એમ્લા નર્કમાં જાય
પ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
છે અને વિચારે છે કે પરલેક મેં જોયો નથી, અહિં સંસારનું સુખ પ્રત્યક્ષ દેખાય છે. ૫ હત્યાગયા ઇમે કામા, કાલિયા જે અણગયા ! કે જાણુઈ પરે લાએ, અત્યિ વા નાથ વા પુણે ૬
આ સંસારના વિષય તે હસ્તગત છે, ભવિષ્યમાં મળવા વાળા સુખ પક્ષ છે, કેણ જાણે છે કે પરલેક છે કે નથી? ૬
જણે સિદ્ધિ હેખાશિ, ઈઇ ભાલે પગન્ના કામગાણુરાણું, કેસ સંપટિવજઈ
જે બીજાના હાલ થશે તે મારા થશે ” આવી રીતે અજ્ઞાની છવ કહે છે. અજ્ઞાની છવ કામભોગના અનુરાગથી કલેશને અમે છે. ૭ તઓ સે દંડ, સમારભઈ, તમે થાવસુ યા અઠાએ ય અણુઠાએ, ભૂયગામ વિહિંસઈ ૮
આ પ્રમાણે તે અજ્ઞાની જવ ત્રસ ( હાલતાં-ચાલતા ) અને સ્થાવર (સ્થિર) જીવોને પિતાના અને બીજાને માટે તથા અકારણ જ હિંસા કરે છે. ૮ હિંસે બાલે મુસાવાઈ, માઇલે પિસુણે સઢ ભુજમાણે સુરેમસં, સેમેયં તિ મન્નઈ
અજ્ઞાની છવ હિંસા, જુઠ, કપટ, ચુગલી, ધૂતારાપણું, અને માંસ–મદિરાનું સેવન કરે છે, અને એને જ શ્રેય માને છે કે કાયસા વયસા મતે, વિતે ગિધેિ ય ઇલ્વિસુ દુહ માં સંચિણઈ સિસુણાગુવ , ૧૦
જેવી રીતે કે માટી આય છે અને શરીર ઉપર પણ લગાવે તેવીજ રીતે કામ પુરૂષ મન વચન અને કાયાથી મધ થઈને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
ધન અને સ્ત્રીઓમાં આસક્ત, રાગ–દ્વેષથી કર્મોળના સંચય કરે છે. ૧૦
તએ પુદ્દે આય કેણ, ગિલાણા પરિતાપઈ પક્ષીઓ પરલેાગસ, કમ્માણપેહિ અપા
૧૧
પછી આ અજ્ઞાની જીવ પરિણામે ઉગ્ર રાગોથી પીડીત અને પરલાકથી ડરતા પેાતાના દુનેિ યાદ કરીને પશ્ચાતાપ કરે છે. ૧૧ સુયા મે નએ ડાણા, અસીલાણું થ જા ગઈ માલાણ રકમ્માણ, પગાઢા જત્થ વેયણા
૧૨
હે જમ્મૂ ! મેં નર્સ્થાનાના વિષયમાં સાંભળ્યુ છે અને દુઃશીલાની ગતિ શી થાય છે તે પશુ સાંભળ્યું છે. ત્યાં ક્રૂર કી અજ્ઞાનીને તીવ્ર વેના થાય છે. ૧૨
તથાવવાય ઠાણું, જહા મે ચ મહુસુય’। અહાકસ્મેહિ ગચ્છન્તા, સેા પચ્છા પરિતપઈ
૧૩
મેં સાંભળ્યું છે કે નરકમાં ઉત્પન્ન થતાં દુઃખમય સ્થાન ઉપર જતા જીવ પશ્ચાતાપ કરે છે. ૧૩
જહા સાડિએ જાણું, સમં હિચ્ચા મહાપહું ધ વિસમ' મગમાણ્ણા, અકખે ભગશ્મિ સાયઈ
૧૪
જેવી રીતે જાણી બુઝીને ગાડાવાળા રાજમાને છેડીને વિશ્વમ મા ઉપર જાય છે અને ગાડાનું ઘૂંસરું તૂટે છે ત્યારે ખેદ કરે છે. ૧૪
એવ' ધમ્મ' વિકલ્મ્સ, અર્જુમ્મ' પડિવજ્જિયા 1 માલે મક્રુમુહ પત્તે, અખે ભગે વ સાયઈ
૧૫
એવી રીતે અજ્ઞાની આલ જીવે ધમ માને છેડીને અધમમાને ગ્રહણ કરે છે, પરંતુ જ્યારે મૃત્યુના મુખમાં આવે છે ત્યારે પેલા "સરૂ ભાંગેલ ગાડાવાળાની માફક ખેદ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૨ તઓ એ મરણનશ્મિ, બાલે સનત સઈભયા અકામમરણં મરઈ, ધુત્ત વ કલિયું જિએ ૧૬
મૃત્યુ સમયે એ અમી છવ નરકના ભયથી ત્રાસ પામે છે, અને હાર્યો જુગારીની મહેંક અકામ મરણે મરે છે. ૧૬
એય અકામમરણું, બાલાણું તુ પપૈયું એરો સકામમરણ, પડિયાણું સુણેહ મે ૧૭ - આમ અજ્ઞાની બાલ છે તું અકામ મરણ કહ્યું. હવે પંડિતેનું જ્ઞાનીઓનું સકામ મરણ કહું તે સાંભળો. ૧૭
મરણે પિ પુણાણું, જહા મેય અણુસુયં . વિશ્વસનમણુઘાર્યા, સંજયાણ લુસીમાઓ ૧૮
મેં સાંભળ્યું છે કે પુણ્યવાન જિતેન્દ્રિય અને સંયમીપુરુષોનું મરણ વ્યાઘાત રહિત અને પ્રસન્નતાથી થાય છે. ૧૮
ન ઇમં સવ્વસુ ભિખૂસુ, ન ઇમં સસુડગારિસ્સા નાણાસીલાઅગારથા, વિરમસીલા ય ભિખુણે ૧૯
આ સકામ પંડિત મરણ ન બધા ભિક્ષુઓને કે ન બધા ગૃહસ્થાને થાય છે. ગૃહસ્થ પણ અનેક જાતના શીલ પાળે છે તેમજ ભિક્ષુઓ પણ જુદા જુદા આચારવાળા હોય છે. ૧૯
સતિ એગેહિંભિખુહિં, ગારWા સંજમુત્તરા ગારલ્યહિ સલૅહિ, સાહા સંજમુત્તરા ૨૦
કેટલાક ભિક્ષઓ કરતાં ગૃહસ્થ ઉત્તમ સંયમી હોય છે અને બધા ગૃહસ્થોની અપેક્ષાએ સાધુ ઉત્તમ સંયમવાળા હોય છે. ૨૦ ચીરાજિણું નગિણિણું, જડી સંવાદિ મુઠિણું એયાણિ વિ ન તાયનિ, રસીલ પરિયાગય ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
. દુશીલ–દુરાચારીને ચીવર, મૃગચર્મ, નગ્નત્વ, જટા, કંથા અને મુંડન દુર્ગતિથી બચાવ કરી શક્તા નથી. ૨૧
પિંડેલએ વ દુસ્સીલે, નરગાએ ન મુથઈ ભિખએ વા ગિહન્થ વા, સુવએ કમઈ દિવં ૨૨ " ભિક્ષુ પણ દુરાચારી હોય તે તે નરકથી બચી શકતું નથી, તેમ ગૃહરથ હોય અથવા સાધુ હેય પરતુ જે પૂર્ણ વ્રત પાળતે હેય તે તે દેવલોકમાં જાય છે. ૨૨
અગારિસામાયિંગાણિ, સઢી કાણુ ફાસએ પિસહુ દુહએ પખં, એગરાયું ન હાવએ ૨૩
ગૃહસ્થ પણ સામાયિકના શ્રત ચારિત્રરૂપ અંગેનું શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાથી પાલન કરે, પક્ષમાં બે પૌષધ કરે, એક રાત્રિની પણ હાનિ ન કરે. ૨૩
એવં સિખસમાજને, ગિહિવાસે વિ સુવ્યએ મુચ્ચાઈ છવિપવાઓ, ગછે જખસગયં ૨૪
આવી રીતે ગૃહસ્થાવાસમાં રહેનાર સુત્રોનું પાલન કરવાથી દારિક શરીર છોડીને દેવલેમાં જાય છે. ૨૪ અહ જે સંવુડે ભિખુ, હું અન્નય સિયા સલ્વદુખપહાણે વા, દેવે વાવિ મહિઢિએ ૨૫
જે સંવરવાન સાધુ છે તે મનુષ્ય આયુષ્ય પૂર્ણ થયા પછી કાં. તે સિદ્ધ થાય છે અથવા મહાદ્ધિવાળા દેવ થાય છે. ૨૫ ઉત્તરાઈ વિહાઈ, જુમતાપુત્રો સમાણિણુઈ જબ્બેહિ, આવાસાઈ જસંક્ષિણે. ર૬
ત્યાં દેવોના આવાસ ઉત્તરોત્તર ઉપર રહેલા છે. એ આવાસ સ્વલ્પ મેહવાળા ઘુતિમાન યશસ્વી દેવોથી યુક્ત છે. ૨૬ દીહાઉયા ઇમિત્તા, સદ્ધિા કામરુવિણે અહુવવનસંકાસા, ભુજ અશ્ચિમાલિપભા. ૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪
આ દેવ દીર્ઘ આયુષ્યવાળા, રૂદ્ધિવાળા, તેજસ્વી, ઇચ્છાનુસાર રૂપ બનાવનાર, નવિન વર્ણની સમાન અને અનેક સૂર્યના પ્રકાશન વાળા છે. ૨૭
તાણિ કાણાણિ ગચ્છાન્તિ, સિખિત્તા સંજયં તવં ભિખાએ વા ગિહિન્થ વા, જે સન્તિપડિનિમ્બુડા ૨૮ - ગૃહસ્થ કે સાધુ જેણે કષાયને સાજો કરી નાંખ્યા છે, એ સંયમ અને તપનું પાલન કરીને દેવલેકમાં જાય છે. ૨૮ તેસિં સચ્ચા સપુજા, સંજયા લુસીમાઓ :
ન સંતસક્તિ મરણજો, સલવન્ત બહુસુયા ૨૯ - પૂજનીય, સંયમી અને જિતેન્દ્રિય સાધુઓનું ચારિત્ર સાંભળીને ચારિત્રવાન અને બહુશ્રુત મહાત્મા મૃત્યુ વખતે સંતપ્ત થતા નથી. ૨૯
તુલિયા વિશે સમાદાય, દયાધમ્મક્સ ખન્તિએ વિપસીએજજ મેહાવી, તહાભૂએણ આપણા ૩૦
બુદ્ધિમાન સાધુ બને ચરણોને સરખાવીને વિશેષતાવાલાને ગ્રહણ કરે, ક્ષમાથી, દયા ધર્મને વધારીને, તથાભૂત આત્મા થઈને આત્માને પ્રસન્ન કરે છે. ૩૦ તઓ કલે અભિપેએ, સહી તાલિસમંતિએ વિણુએજ મહરિસં, ભેયં દહસ્સ કંખએ ૩૧
શ્રદ્ધાવાન સાધુ જ્યારે મૃત્યુકાળ આવે ત્યારે ગુરુજીની પાસે મરણભયને દૂર કરે અને આકાંક્ષા રહિત થઈ પંડિત મરણને છે. ૩૧
અહ કાલમ્મિ સંપત્તિ, આઘાયાય સમુસ્મર્યા સકામમરણં મરઇ, તિણહમનયર મુણિ ૩૨ ત્તિ બેમિ.
મૃત્યુ વખતે શરીરનું મમત્વ છેડીને ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિત અને પદો પગમન આ ત્રણ મરણમાં કોઈ એક મરણદ્વારા સકામ મરણે મરે. ૩૨ એમ હું કહું છું.
| ઇતિ પાંચમું અધ્યયન "
Jain Educationa International
For Personal and Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૫
ા ખુડ્ડાગનિયóિજ્જ ॥ ક્ષુલક નિ ́થનું છઠ્ઠું અધ્યયન
જાવન્તવિજ્જા પુરિસા, સબ્વે તે દુક્ષ્મસભા । લુપ્પત્તિ બહુસા મૂઢા, સસાર’મિ અણુન્તએ જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા દુઃખ ભોગવે છે. એ મૂઢ પુરુષા અનંત સંસારમાં પુષ્કળ રખડે છે. ૧ સિમક્ષ પડએ તમ્હા, પાસજાઇ પહે બહુ । અપ્પા સચ્ચમેસેજા, મેત્તિ ભૂએસ કમ્પએ
એટલા માટે પડિત લોક માહજાળને દુર્ગાતિનુ કારણ જાણીને સ્વયં સત્યની શોધ કરે અને બધા પ્રાણીઓથી મૈત્રી રાખે. ૨ માયા પિયા હુસા ભાયા, ભજ્જા પુત્તા ય આસા । નાલ તે મમ તાણાય, લુપ્તસ્સ સકશ્રુણા
૩
એ વિચારે કે મારા કરેલાં કર્મોનુ' ફળ ભોગવતી વખતે મારી રક્ષા કરવાને માતા, પિતા, ભાઇ, સ્ત્રી, પુત્ર અને પુત્રની વહુ કાઇ પણ સમ નથી. ૩
એયમ” સ`હાએ, પાસે સમયઃ સળે । બિન્દે ગેહિં સિણેહું ચ, ન કખે પુળ્ સશુય સમ્યગ્દષ્ટિ પુરુષ, કહેલી વાતને સ્વયં વિચારે અને સ્નેહને તાડી દે. પૂર્વી પરિચયની ઈચ્છા ન કરે. ૪
ગવાસ... મણિકુણ્ડલ’, પસવા દાસ પારુસ । સવ્વમેય' થઇત્તાણું, કામરુવી વિસ્સસિ
પ
મણિ, કુંડલાદિ આભૂષણ, દાસી, ગાય, ઘેાડાદિ પશુ આ બધાને છેાડીને (સંયમ પાળવાથી) દેવ થવાય છે. પ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
થાવરું જગમ ચેવ ધણું ધનં વિમ્બર પથમણુસ્સ કહે, નાલે દુક િમયણે ૬
ચલ, અર્થલ, સંપત્તિ, ધન, ધાન્ય, ઉપકરણ આદિ, દુઃખ ભોગવતા પ્રાણીને દુઃખમાંથી છોડાવવાને સમર્થ નથી. ૬
અજઝર્થ સમ્બએ સવ્વ દિલ્સ પાણે પિયાયએ - ન હણે પાણિણે પાણે, ભયરાએ ઉવરએ ૭
બંધા આત્માઓને સુખ પ્રિય છે. દુઃખ અપ્રિય છે. પિતાને આત્મા બધાને વહાલે છે. એવું જાણીને ભય અને વેરથી નિવૃત્ત થવા કેઈની હિંસા કરે નહિ. ૭ આયાણું નરર્ય દિલ્સ, નાયએજ તણુમવિ ગુછી અપણે પાએ, દિન્ન બ્જેજ જોયણું ૮
પરિગ્રહને નરકનું કારણ જાણીને તૃણ માત્ર પણું રાખે નહિ, સુધા લાગ્યા પછી આત્માની જુગુપ્સા કરતા, પિતાના પાત્રમાં ગૃહસ્થને આપેલે આહાર-ભિક્ષા ગ્રહણ કરે. ૮ ઈહિમેગે ઉન્નન્તિ, અપચ્ચકખાય પાવર્ગ આયરિયે વિદિત્તાણું, સવદુકખાણ વિમુઈ ૯
આ જગતમાં કેટલાક લેક માને છે કે પાપનો ત્યાગ કર્યા વિના આર્ય તત્વને જાણીને આત્મા બધા દુઃખમાંથી છૂટી જાય છે. ૯
ભણુન્તા અકત્તા ય, બલ્વમેકઓ પણિણે વાયાવિરિયમેનેણ, સમાસાસેતિ અપર્યા ના અથવ
૧૦. બન્ધ અને મોક્ષને માનવાવાળા આ વાદિ સંયમનું આચરણ કરતા નથી, કેવળ ધીમેથી જ આત્માને આશ્વાસન આપે છે. ૧ - ન ચિત્તા તાયએ ભાસા, કુઓ વિજાણુ સાસણ
વિસના પાકનેહિ, બાલા પશ્ચિમાણિણે ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
અનેક અષાઓ અથવા જ્ઞાન આત્માને શરણબત નથી થતા. અનાદિ નિણા ૫ણ કેઈને બચાવી શકતી નથી. પાપ કર્મોમાં ફસેલા અને પિતાને પંડિત માનનારા એ લેક અજ્ઞાની છે. ૧૧
જે કેસરીરિક જણે એ ય સબસે મણસા કાયાણ, સાથે તે હુએસસરા ૧૨
કેટલાક અનાની શરીર, વર્ણ અને રૂપમાં મન, વચન અને કાયાથી આસક્ત છે એ બધા લેકે દુઃખ ભોગવે છે. ૧૨ આ આવજા દીહસદ્ધા, સંસારામ આણાએ " તમહા સંધ્વદિસં પર્સ, અપમત્તો પરિશ્વએ ૧૩
અજ્ઞાની જીવ આ અનંત સંસારમાં અનંત જન્મ મરણ કરે છે, એટલા માટે જ્ઞાની બધી દિશાઓને જોત (ઉપયોગ કરતો) અપ્રમત્ત થઈ ને વિચરે છે. ૧૩
બહિયા ઉર્દૂમાદાય, નારકંખે કયાઈ વિ પુશ્વકશ્મકુખયઠાએ, ઈમં દેહ સમુદ્ધરે ૧૪
સંસારથી બહાર અને બધાથી ઉપર એવા મેક્ષને જ ધ્યેય બનાવીને વિષયાદિની ઈચ્છા કરે નહિ અને કેવળ પૂર્વ કર્મોને ક્ષય કરવાને માટે જ આ શરીરને ધારણ કરે. ૧૪ વિવિ કશ્મણે હેઉ, કાલખી પરિવ્યએ માયં પિણ્ડક્સ પાણસ, કડું લઇધુણ ભખએ ૧૫
મિથ્યાત્વ, અવત, કષાય, પ્રમાદ, યોગ એ કર્મના હેતુઓને દૂર કરીને સંયમ અને તપના સુઅવસરની ઈચ્છા રાખતે વિચરે. ગૃહસ્થાએ પિતાના માટે બનાવેલ ભોજનમાંથી આહાર-પાણી લઈને ખાય. ૧૫
સન્નિહિં ચ ન કબ્રિજા લેવામાયાએ સંજએ પખીપત્ત સમાદાય, નિરખો પરિશ્વએ * ૧૬ *
Jain Educationa International
For Personal and Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૮.
:
સાધુ–સ યતિ લેશમાત્ર પશુ અન્તતા સંચય કરે નહિ. જેવી રીતે પક્ષી પેાતાની પાંખાની સાથે ચાલે છે એવી રીતે પેતાના ઉપકરણુ લઈને અનાસક્ત થઈ તે વિચરે. ૧૬
એસણાસમિએિ લજ્જા, ગામે અપમત્તો પમત્તેહિં, પિણ્ડવાય
૧૭
સંયમી સાધુ એસણા સમિતિનું પાલન કરતા કરતા ગ્રામમાં અનિયત વૃત્તિથી અપ્રમાદી થઈ તે ગૃહસ્થાને ત્યાંથી ભિક્ષાની શોધ કરે. ૧૭
t:
અણિય થરે । ગવેસએ
એવં સે ઉદ્યાહુ અણુત્તરનાણી, અણુત્તરદ સી અત્તરનાણુદ...સણધરે, અરહા નાયપુત્તો, ભગવ વેસાલિએ વિયાહિએ. ત્તિ એમિ ॥ ૧૮
આવી રીતે સર્વજ્ઞ, સર્વૈદશી, પરમત્કૃષ્ટ જ્ઞાન, દર્શન ધારક અરિહંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક ભગવાન મહાવીરે કહ્યું છે. ૧૮
એવું હુ કહુ છું.
Jain Educationa International
। ઈતિ છઠ્ઠું અધ્યયન ।
For Personal and Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
ને એલચં સત્તમં અઝયણું
સાતમું અધ્યયન
જહા એસ સમુદિલ્સ, કેઈ પિસેજ એલર્યા યણું જવસુ દેજા, પાસેજજા વિ સયંગણે ૧
જેવી રીતે મહેમાન માટે કેટલાક કે બકરાને પાળે છે અને ભાત-જવ આદિ ખવડાવીને પોતાના ઘરમાં ઘરના આંગણે પિષે છે [ પાળે છે]. ૧ તઓ સે પડે પરિવૂ, જાયમેએ મહેદરે પીણિએ વિઉલે દહે, આએ પરિકંખએ ૨
આ બકરે ખાઈપીને પુષ્ટ ચરબીયુક્ત મેટા દેહ અને જાડા દેલવાળો થઈ જાય છે. પછી પાળક મહેમાનની રાહ જુએ છે. ૨
જાવ ન એઇ આએસે, તાવ છવાઈ સે દુહી અહ પરંમિ આએસે, સીસું છે-તૂણ ભુજઈ ૩
જ્યાં સુધી એ મહેમાન આવતો નથી, ત્યાં સુધી તે બોકડ જીવે છે. પરેણાના આવ્યા પછી બેકડાનું માથું કાપીને ખાઈ જાય છે ત્યારે એ બેકડે દુઃખી થાય છે. ૩ જહા સે ખલુ ઉરભે, આસાએ સમીહિએ એવં બાલે અહમિઠે, ઈહિંઈ નરયાયિં
જેવી રીતે એ એક પરણાને માટે નિશ્ચિત છે એવી રીતે અધર્મી અજ્ઞાનીને નરકાયુ નિશ્ચિત છે. ૪ હિંસે ભાલે મુસાવાઇ, અદ્વાણશ્મિ વિલેએ અન્નદત્તહરે તેણે માઈક નુ રે સદે
૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૦
ચણાની બાહહિલા, કરવાવાળા, અસત્યવાદી, લૂટાર આપ્યા વિનાની વસ્તુ લેવાવાળા ચેર, માયાના કરનાર, ૫ ઈન્થીવિસયગિધેય, મહારજપરિગ્રહ શું જમાણે સુરે મંસં, પરિહે પરંદમે
કપટી, દુષ્ટ અધ્યવસાયવાળા, લુચ્ચા–રાઠ, સ્ત્રીઓના વિષયમાં ગૃહ-આસક, મહારંભી, પશ્ચિાહમાં ચક્યૂર, ૬ - અયકારભેઈ ય, તુ દિલે ચિયલોહિએ. આઉયં નરએ કંખે, જહા એસ વી એલએ ૭
દારૂ અને માંસ ભક્ષી, હષ્ટ પુષ્ટ શરીરવાળે, બીજાને દમવાવાળે, મોટી ફાંદવાળો અને પ્રચુર લેહીવાળે નરકાયુને ઇરછે છે જેવી રીતે બકરાનો પાલક પરણું–મેમાનને ઇચ્છે છે. ૭
આસણું સયણું જાણું, વિત્ત કામેય ભુજિયા દુસ્સાહવું ઘણું હિસ્થા, બહુ સંચિણીયા રયં ૮
અજ્ઞાની બાલ છવ વર્તમાનકાળનો જ વિચાર કરવાવાળ, ભારેકર્મી પ્રાણી, આસન, શયા, ભુવન, વાહન, ધન અને ૮ તઓ કમ્મગુરુ જન્તુ, પચુપન્નપરાયણે અય વ આગયાએ, મરણતશ્મિ સાઈ ૯
કામભાગે તથા દુઃખથી એકઠો કરેલ પશુ આદિને પરિગ્રહ છેડીને મરણ વખતે કર્મ રજથી ખૂબ દબાએલે પેલા બકરાની માફક ખેદ કરે છે. ૯ તઓ આઉપરિખીણે, ચુયા દેહાવિહિંસગા ! આસુરીયં દિસં બાલા, અન્તિ અવસા તમે ૧૦
પછી આયુષ્ય પૂરું થવાથી હિંસક અશાની છવ શરીરને છોડીને કર્મ વિવશ થઇને આસુરી નરકગતિમાં જાય છે. ૧ ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
જહા-કાગણએ હીં, સહક્સ હારએ રે . અપ0 અમ્માં સ્થા, રાયા રજજે તુ ભરએ ૧૧
જેવી રીતે કઈ માણસ એક કાચના ટુકડા માટે હજાર સુવર્ણ ના હારી બેસે છે અથવા જેની રીત કઈ ર. અપથ્ય આ રી ખાઈને રાજ્ય ગુમાવી-નાંખે છે ૧૧ .
. એવ માયુસ્સગા કામા, દેવકામાણ અતિએ સહસ્ત્રગુણિયા જે, આઉં કામા વ દિવિયા ૧૨
આવી રીતે દેવોના કામભોગ આગળ મનુષ્યોના કામગ તુચ્છ છે અને દેવેની કામગ અને આયુષ્ય મનુષ્યના કામગ અને આયુષ્ય કરતાં હજારે ગુણાધિક છે. ૧૨
અણેગવાસાનીયા, જા સા પન્નવઓ ઠિ જાણિ જયન્તિ દુમેહા, ઊણવાસસયાઉએ
પ્રજ્ઞાવાનની સ્થિતિ દેવગતિમાં અનેક નૂતન વર્ષની હોય છે. આ સ્થિતિને દુર્બુદ્ધિ મનુષ્ય સો વર્ષના ટુંકા આયુષ્યમાં હારી જાય છે. ૧૩
જહા ય તિત્નિ વાણિયા, મૂલ ધેડૂણુ નિગયા એગો અન્ય લહએ લાભં, એગે મૂલેણ આગ ૧૪.
જેવી રીતે ત્રણ વાણીયા વેપારી મૂલગૂંજી લઈને નીકળ્યા. એક નકે-લાભ મેળવ્યો અને બીજો મૂળ દ્રવ્ય લઈને આવ્યા. ૧૪
એગે મલં પિહારિત્તા, આગએ તન્થ વાણિઓ વિવારે ઉલમા એસા, એવં ધમ્મ વિયાણહ ૧૫
આમાંથી ત્રીજે મૂળ મૂડી પણ હારી ગયો. આ વ્યવહારનું ઉદાહરણ છે. આવી રીતે ધર્મમાં પણ સમજે. ૧૫
અણુ ભવે મેલા લા દેવગઈ ભા . ' મૂલછેએણે જીવાણું નરગતિરિફખાણ ધુવ છે. ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવમલ. પુંછ સમાન છે, દેવગતિ લોભ સમાન છે. મૂલગૂંજી અથવા મનુષ્યભવને ઈ નાંખવાથી જીવને નિશ્ચયથી નરક અને તિર્યંચગતિ મળે છે. ૧૬ દુહએ ગઈ ભાલમ્સ, આવઈ વલમૂલિયા દેવત્ત માણસત્ત ચ, જે જિએ લલયાસ ૧૭
અજ્ઞાનીને બે પ્રકારની દુર્ગતિ પ્રાપ્ત થાય છે. જે વધ અને બંધનનું મૂલ છે, કારણ કે મૂર્ખ અને લોલુપી છવ દેવત્વ અને મનુષ્યત્વ હારી બેસે છે. 'તઓ જિએ સઇ હેઈ, દુવિહં દાગૂઈ ગએ દુલ્લહા તસ્સ ઉમુગ્ગા, અદ્ધાએ સુઈરાદવિ ૧૮
મનુષ્યત્વ, દેવત્વ હારેલે જીવ નરક અને તિર્યંચ ગતિમાં ઘણે લાંબે વખત દુઃખ પામે છે. જ્યાંથી બહાર નીકળવું દુર્લભ છે. ૧૮
એવં જિયં સહાએ, તુલિયા બાલં ચ પડિયા - મૂલિયં તે પસંતિ, ભાણુર્સિ જેણિમેન્તિ જે ૧૯
આવી રીતે હારેલા અજ્ઞાની જીવને જીતી લીધેલ પંડિત પુરૂષથી સરખામણી કરીએ તે જે જીવ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે એ ભૂલ પૂંજી પ્રાપ્ત કરે છે. ૧૯
માયાહિં સિખાહિં, જે નર ગિહિસુવયા ઉન્તિ માણસ જેણિ, કમ્મસચ્ચા હુ પાણિણે ૨૦
જે મનુષ્ય ગૃહસ્થપણુમાં વિવિધ જાતની શિક્ષાઓ દ્વારા સુવતે પાળે છે એ મનુષ્યનિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણીઓને માટે સત્ય કર્મ ચારિત્ર છે. ૨૦
જેસિં તુ વિકલા સિખા, મૂલિયં તે અઈચિયા સીલવતા સરિસેસા, અદીણા જતિ દેવયં - ૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
, જેગ્મા વિપુલ શિક્ષા, વિરતી અને ઉત્તરાત્તર ગુણવાળા છે એ પુરૂષા સ્કૂલને વધારીને દીનતા રહિત થઈને દેવગતિ વિષે જાય છે. ૨૧ એવમદીણવ' ભિખૂ, આગારિ ચ વિયાણિયા । મ કહષ્ણુ જિથ્થમૈલિકખ, જિચ્ચમાણે ન સ`વિષે
૨૨
આવી રીતે દેવતિરૂપ લાભને પ્રાપ્ત કરનાર અદીન સાધુ અને ગૃહસ્થને જાણતા છતાં પણ વિષયી પુરૂષ કેવી રીતે હારી જાય છે— વિષયી હારે છે. છતાં જાગુતે નથી. ૨૨
જહા કુસન્ગે ઉદગ, સમુદ્દે સમ મિણે એવ’ માણસગા કામા, દેવકામાણ અન્તિએ
૨૩
જેવી રીતે ડાભ ઉપર રહેલુ જળબિંદુ સમુદ્રની સરખામણીમાં કિચિત માત્ર નથી એવી રીતે મનુષ્ય જીવનના કામ, દેવાના કામ આગળ તુચ્છ છે. ૨૩
કુસગમેત્તા ઇમે કામા, સન્નિરુદ્ધગ્નિ આઉએ કસ હે” પુરાકાઉ, જોગક્ષેમ ન વિદે
૨૪
માનવીનું આયુષ્ય સક્ષિપ્ત અને વિનેથી પૂર્ણ છે. કામભાગ તે દાભ ઉપર રહેલા જળબિંદુ સમાન છે. તે પછી આ જીવ કયા હેતુ માટે યોગ્યક્ષેત્રને જાણતા નથી! ૨૪
ઇહુ કામાણયટ્ટમ્સ, અત્તš અવરજ્ગઇ । સાચ્ચા તૈયાયં મગ્ન, જ ભુજો પરિભસૂઈ
૩૫
આ લાકમાં શબ્દાદિ વિષયેાથી નહિ નિવૃત થનારનું આત્માથી પણુ નષ્ટ થઈ જાય છે, એ માણુસ ન્યાયયુક્ત મેાક્ષમા ને સાંભળે છે, છતાં તે ભ્રષ્ટ થઈ જાય છે. ૨૫
ઇહું કામનિયટ્ટમ્સ, અત્તš નાવરજ્જીઈ પૂઈ દેહનિરાહેણ, ભવે લે ત્તિ મે સુય
Jain Educationa International
For Personal and Private Use Only
૨૬
Page #49
--------------------------------------------------------------------------
________________
આ લેખમાં કમભેગથી નિવૃત્ત થનાર આત્માથી ભ્રષ્ટ થતા નથી અને તે અશુચિમય આ દેહને છોડીને દેવ થાય છે એમ સાંભળ્યું છે. ૨૬ ઈ જુઈ જ વણી, આઉં સુધારે ભુજ જલ્થ માણસેસુ, તલ્થ સે ઉવવા જઈ ર૭
દેવત્વમાંથી આવીને એ આત્મા મનુષ્ય ભવમાં જ્યાં સર્વોત્તમ ઋદ્ધિ, ધૃતિ, યા, વર્ણ, આયુ, સુખ હોય ત્યાં જન્મ લે છે. ૨૭
બાલસ્સ પસ્ય બાલd, અહમ્મ પરિવર્જિાયા ચિસ્થા ધમ્મ અહઆિઠે, નરેએ ઉવવજઈ ૨૮
અજ્ઞાનીનું અજ્ઞાનપણું તે જુઓ, એ અધર્મને સ્વીકારે છે અને ધર્મને ત્યાગ કરે છે અને અત્યંત અધર્મી થઈને નરકમાં ઉપજે છે. ૨૮
ધીરસ્ય પલ્સ ધીરd, સભ્ય ધમાણવત્તિનું ચિચ્ચા અમે સ્મિઠે, દેવેસુ ઉવવજઈ ૨૯
ધીર પુરુષનું ધૈર્યપણું તે જુએ. જે સર્વ ધર્મ ક્ષમાદિ સત્ય ધર્મોનું પાલન કરે છે અને અધર્મને ત્યાગ કરી ધમભા થઈને દેવામાં ઉત્પન્ન થાય છે. ૨૯
તુલિયાણ બાલભાવ, અબાલં ચેવ પંડિએ.
થઈ9ણ બાલભાવં, અબાલ સેવએ મુણી ૩૦ કે પંડિત મુનિએ મિથ્યાત્વ અને સમ્યફવની તુલના કરીને મિથ્યાને ત્યાગ કરવો અને સમ્યફ ચારિત્રનું સેવન કરવું. ૩૦
ઇતિ સાતમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
છે કવિલિયં અમે અજાણું મા
આઠમું અધ્યયન
--
-
અવે અસાયશ્મિ, સંસારશ્મિ દુખપઉરાએ કિ નામ હેજ તે કમ્પયું, જેણાહ દગઈ ન ગચ્છજજા ૧
હે ભગવાન! આ અસાર, અસ્થિર ક્ષણિક અને દુઃખથી ભરેલા સંસારમાં એવું કર્યું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઈ ન શકું. ૧ વિજહિતુ પુવસંય, ન સિ@હું કહિંથિ કુળેજા અસિહ સિણેકરે હિં, દેસ પાસેહિ મુએ ભિખૂ ૨
ભિક્ષુ સાધુ પૂર્વ સંયોગોને ત્યાગ કરીને કેઈને વિષે પણ સ્નેહ ન કરે અને પોતાના ઉપર સ્નેહ કરનાર વિષે પણ સ્નેહ ન રાખે છે તે દોષથી મુક્ત થઈ જાય છે. ૨ તે નાણદંસણસમા, હિયનિસ્મસાય સવ્ય જીવાણું તેસિં વિમાખણઠાએ, ભાસઈ મુણિવરે વિગયહ ૩
વળી પૂર્ણ જ્ઞાન અને દર્શનયુક્ત વિતરાગ મહામુનિ બધા જીવોના મોક્ષને માટે તેઓને કર્મોથી છોડાવવા માટે કહે. ૩ સવં ગળં કલહ ચ, વિપજહે તહાવિહં ભિખૂ. સલ્વેસુ કામાજાએસ, પાસમાણે ન લિઈ તાઈ ૪
ભિક્ષ સાધુ કર્મ બંધ કરાવવાવાળા બધી જાતના પરિગ્રહ અને કલેશને છેડી દે. જીવોને રક્ષક મુનિ બધા વિષયોમાં બંધને જોતા છતાં એમાં લપાતો નથી. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
ભેગાનિસાસવિસને, હિયનિસેયસબુદ્ધિસ્થળે બાલો ય મન્દિએ મૂ, બઝઈ મછિયા વ ખેલશ્મિ પ
ભેગરૂપી માંસના દેથી લેપાએલે અને હિતકારી એવા મોક્ષથી વિપરીત બુદ્ધિવાળે, આળસુ, ભૂખ અને અજ્ઞાની જીવ બળખામાં લપેટાઈ માખીની માફક સંસારમાં ફસાય છે. ૫ દુપરિચયા ઈમ કામા, ને સુજહા અધીરપુરિસેહિં ! અહ સતિ સુવ્રયા સાહુ, જે તરતિ અતરં વણિયા વા ૬ • આ કામભોગોનો ત્યાગ કરે મહા કઠણ છે. અધિર-કાયર પુરુષ અને સહેલાઈથી ત્યાગી શકતા નથી અને જેઓ સુવતી સાધુ છે તેઓ કામભેગને છેડી વેપારીના જહાજની માફક તરી જાય છે. ૬ સમણામુ એગે વયમાણ, પાણaહું મીયા અયાણતા મદા નિરયં ગચ્છાન્તિ, બાલા પાવિયાહિં દિઠ્ઠીહિં ૭
શ્રમણ સાધુ છું એવું કહેતા, પ્રાણવધને ન જાણતો મૃગ જે જઠ–મંદ બુદ્ધિ જીવ પોતાની પાપ બુદ્ધિ-દ્રષ્ટિથી નરકમાં જાય છે. ૭ ન હું પાસુવહું અણુજાણે, મુએ જજ કયાઈ સવદુખાણું ! એવંઆયરિએહિ અખાયું, અમે જેહિ સાહુ ધમૅ પનો ૮
જે પ્રાણીવધને અનુમોદન કરે છે, એ કદાપિ સર્વ જાતના દુઃખથી મુક્ત થઈ શકતો નથી. તીર્થકરોએ એ જ સાધુધર્મ કહ્યો છે. ૮ પાણે ય નાઈવાએજજા, સે સમિઈ ત્તિ લુચઈ તાઈ તઓ સે પાવયં કર્મ, નિજજાઈ ઉદગ વ થલાઓ ૯
જે પ્રાણીઓની હિંસા (અતિપાત) કરતો નથી, તે છકાયને રક્ષક અને પાંચ સમિતિને પાલક કહેવાય છે. એમાંથી પાપકર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
એવી રીતે નીકળી જાય છે, જેવી રીતે ઉંચી જગ્યા ઉપરથી નીચે પડેલું પાણું. ૮ જગનિસિએહિં ભૂહિં, તસનામેહિં થાવહિં નો તે સીમારભે દંડ, મણુસા વયસા કાયસ ચેવ ૧૦
મુનિ જગતમાં રહેતા ત્રસ અને સ્થાવર જીવોને મન, વાણી અને કાયાથી હિંસારંભ કરે નહી. ૧૦ સુધેસણાઉ નાણું, તત્થ હવે જજ ભિકબૂ અપાયું છે જાયાએ થાસમેસેજજા, રસગિબ્ધ ન સિયા ભિખાએ ૧૧
સાધુ શુદ્ધ એષણને જાણીને એમાં પિતાના આત્માને સ્થાપે. ભિક્ષામાં રસમૃદ્ધ નહિ થઇને સંયમ યાત્રાના નિર્વાહ માટે શુદ્ધ આહારની ગષણ-સાદ કરે. ૧૧ પત્તાણી ચેવ સેવેજા, સીયપિડું પુરાણકુમ્બાસં ! અદુ યુકસ પુલાણં વા, જવણઠ્ઠાએ નસેવએ મંથું ૧૨
મુનિ નિરસ (પત) ઠંડા, જુના અડદના બાકલા, કેરમા, નીરસ ચણું અને બેર આદિનું ચુર્ણ મળે તો સંયમ યાત્રા પાળવા માટે સેવે. ૧૨ :
જે લખણું સુમિણું ચ, અંગવિજ જે પીંજતિ ન હુ તે સમણા ગુક્તિ , એવં આયરિએહિં અકખાયું ૧૩
આચાર્યોએ કહ્યું છે કે જે સાધુ (બમણુ) લક્ષણ વિદ્યા, સ્વવિદ્યા, અંગ વિદ્યાને પ્રયોગ કરે તે સાધુ કહેવાય નહિ. ૧૩ ઈહ છવયં અણીયમેત્તા, પબ્લઠા સમાહિએહિં તે કામગરસગિણા, ઉવવજતિ આસુરે કાએ ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
જેઓ જીવનને અનિયમિત રાખે છે તેઓ સમાધી અને ગી ભ્રષ્ટ થઈ ગયા છે, તેથી કામગ અને રસમાં આસક્ત થઈને અસુર કાયમાં ઉત્પન્ન થાય છે. ૧૪ તત્તો વિ ય ઉધ્વદિત્તા, સંસાર બહુ અપરિયન્તિા બહુકમ્મલેવલિત્તાણ, બેહી હાઈ સુદુલ્લાહ તેસિં ૧૫
અને અસુર કાયમાંથી નીકળીને સંસારમાં બહુ વખત પરિભ્રમણ કરે છે. કર્મ લેપથી અતિશય લેપાયેલા પ્રાણુંઓને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. ૧૫ કસિણું પિ જે ઇમં લેય, પઢિપુણ દલેજ ઈકિસ્સા તેણુવિ સે ન સંતુસ્સે, ઈઈદુપૂરએ ઈમે આયા ૧૬ - ધન ધાન્યથી ભરેલે આ બધે લેક જે એકજ માણસને આપી દે તે પણ તેને સંતોષ થતું નથી. આ આત્માને તૃપ્ત કરો કઠણ છે. ૧૬
જહા લાહે કહા લેહ, લાહા લોહો પવઠ્ઠઈ . દોમાસ યં કજ, કેડીએ વિ ન નિષ્ક્રિય ૧૭
જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેભ વધે છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે. બે માસા સેનાથી થવાનું કાર્ય કરેડ મહોરથી પણ થતું નથી. ૧૭ ને રખસીમુ ગીઝેજા, ગંડવાસુ અણેનચિત્તાસુ જાઓ પુરીસં પલાભિત્તા, ખેલતિ જહા વદાસેહિ ૧૮ - સાધુ પીનસ્તનવાલી ચંચલ ચિત્ત રાક્ષશીરૂપ સ્ત્રીઓમાં મૂછ ન પામે. જે પુરૂષોને લેભાવીને સેવકની માફક કામ કરાવે છે. ૧૮ નારીનું ભાવગિઝેજા, ઇત્થી વિપજહે અણગારે, મે ચ પિસલ ના તત્ય જીજ ભિકબૂ અપાણે ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૯
અણુગાર ભિક્ષુ સ્ત્રીમાં આસકત ન થાય, સ્ત્રીસંગ ત્યાગીને ધમાં આત્માને સ્થાપે. ૧૯
ઇએ એસ ધમ્મે અખાએ, કવિલેણ થ વિરુદ્ધપન્નેણ' । તરિહિન્તિ જે ઉ કાહિન્તિ, તેહિ આરાહિયા વે લાગ ૨૦ ત્તિ એમિ !
આવી રીતે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ ધર્મ કહ્યો. છે. જેઓ આ ધ પાળશે એ લેાકેાસસાર તરી જશે. આ ધર્મની આરાધના કરનારાએએ બન્ને લેાકાની આરાધના કરી છે.
૨૦
એમ કહુ છું.
Jain Educationa International
। ઈતિ આઠમું અધ્યયન !
For Personal and Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૫ નમિપવ્વજજ નવમ અન્ઝયણું
નવમું અધ્યયન
ચઊણ દૈવલેાગાઓ, ઉવવન્ત માણસમ્મિ લાગ મિ ઉવસન્તમે!હણિજો, સરઈ ધારાણિય જાય
નિમરાજાને જીવ દૈવલેાકમાંથી ચવીને, મનુષ્યલાકમાં ઉત્પન્ન થયા અને મેાહનીયના ઉપરાન્ત થવાથી જાતિસ્મરણ જ્ઞાનદ્વારા પૂ ભવને યાદ કરે છે. ૧
જાઈ સરિત્તુ ભયવ, સયંસ બુદ્ધો અણુત્તરે ધમ્સે । પુત્ત વેત્તુ રજે, અભિણિખમઈ નમી રાયા
ભગવાન નમીરાજાએ જાતિસ્મરણ પ્રાપ્ત કરીને પૂર્વભવના સ્મરણુથી સ્વયં ખાધ પ્રાપ્ત કર્યા અને પુત્રને રાજગાદી ઉપર સ્થાપી સર્વોત્કૃષ્ટ ધર્મનું પાલન કરવા ગૃહસ્થાવાસને ત્યાગ કર્યાં. ૨ સે દેવલાગસરિસે, અન્તેઉવએ વરે ભાએ 1 ભુજિત્તુ નમી રાયા, બુદ્ધો ભોગે પરિચય
૩
નમીરાજાએ અંતઃપુરના દેવલાક જેવા ઉત્તમ ભાગો ધને પ્રાપ્ત કરીને છેડી દીધા. 3
મિહિલ` સપુરજણવય, અલમારોહ ચ પરિયણ સવ્વ ચિચ્ચા અભિનિ‚ખન્તા, એગન્તમહિઢિએ ભયવ ૪
નગરે! અને જનપદે સાથે, મિથિલા નગરી, સેના, રાણી અને દાસ-દાસીએ આ બધાને ત્યાગ કરીને ભગવાન નિમ રાજાએ દીક્ષા ધારણ કરી અને એકાંત મેાક્ષને આશ્રય લીધા. ૪ કોલાહલગભૂય, આસી મિહિલાએ પન્થયન્તશ્મિ 1 તયા રાયરિસિશ્મિ, નમિશ્મિ અભિણિખમન્તશ્મિ પ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
જ્યારે નમિ રાજર્ષિ ગૃહત્યાગ કરીને દીક્ષિત થયા ત્યારે મિથિલા નગરીમાં સર્વત્ર કેલાહલ થવા લાગે. ૫ અભુઠિયં રાયરિસિં, પધ્વજાઠાણમુત્તમ ! સો માહણવેએણ, ઈમ વયણમખવી
૬ સર્વોત્તમ પ્રવજ્ય (દીક્ષા) ને માટે તૈયાર થયેલ રાજર્ષિને શકે બ્રાહ્મણરૂપે આવીને આ વચન કહ્યું. ૫ કિણું બે અજમિહિલાએ, કલાહલગસંકુલા સુવતિ દાણું સદા, પાસાએ સુ ગિહેસુ ૭
હે નમિરાજ! આજે મિથિલાના મહેલમાં અને ગ્રહોમાં કલાહલથી વ્યાપ્ત અને આટલે દામણ શબ્દ શાથી સાંભળવામાં આવે છે? ૭
એયમ નિસામિત્તા, હેઉકારણ ચાઈઓ તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇણમાખવી ૮.
ઈન્દ્રનો પ્રશ્ન સાંભળીને એના હેતુ અને કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ દેવેન્દ્રને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૮ મિહિલાએ ચેઈએ છે, સીયાએ મણે રમે પત્તપુએ, બહૂર્ણ બહુગુણે સયા
૯ મિથિલા નચરીના ચૈત્ય બગીચામાં પત્ર, પુષ્પ અને ફરીથી યુકત શીતલ છાયાવાળું, ઘણું પ્રાણીઓને સદા લાભ પહોંચાડવાવાળું એક મનોરમ ઝાડ હતું. ૯ વાણુ હીરમામિ, ઇયંમિ મારા દુહિયા અસરણું અત્તા, એએ કન્દન્તિ ભો ખગા ૧૦
આ મનોરમ ઝાડ એક વખત વાયુથી ઉખડી ગયું. આથી પક્ષિઓ આદિ દુઃખી, અશરણ અને પીડિત થઇને આક્રંદ કરે છે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૨
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઇઓ . તઓ નમિ રાયરિસિં, દેવિ છણમખવી ૧૧
અર્થ આઠમી ગાથા પ્રમાણે- ૧૧ એસ અબ્બી ય વાઉ ય, એયં ડઝઈ મન્દિરા ભયવં અનેઉરે તેણું, કીસ | નાખહ ૧૨
હે ભગવાન ! વાયુથી પ્રેરિત આ અગ્નિ આપના મહેલને બાળી રહેલ છે. આપશ્રી આપના અંતઃપુર તરફ કેમ જોતા નથી! ૧૨
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમિ રાયરિસિ, દેવેન્દ્ર ઇણમમ્બવી ૧૩
અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૧૩ સુહુ વસામો છવામો. જેસિંગ મા નર્થીિ કિંચણું ! મિહિલાએ ડઝમાણીએ, ન મે ડઝૂઈ કિંથણું ૧૪
હું સુખથી રહું છું અને સુખથી જીવું છું. મિથિલામાં મારું કંઈપણ નથી. મિથિલાના બળવામાં મારું કંઈપણ બળતું નથી. ૧૪
થત્તપુત્તકલત્તસ્મ, નિવ્વાવારસ્સ ભિખૂણે પિયં ન વિજઈ કિંચિ, અમ્પિયં પિન વિજ્જઈ ૧૫
ગૃહ, પુત્ર અને સ્ત્રીઓ વગેરેથી નિવૃત્ત થતો ભિક્ષુ-સાધુને ન તો કઈ પ્રિય છે તેમજ ન તે કઈ અપ્રિય છે. ૧૫
બહું ખુ મુણિણે ભદ્ર, અણગારલ્સ ભિખૂણે સવ્વઓ વિશ્વમુકમ્સ, એગતમણુપસ્સઓ ૧૬
સર્વ બંધનથી મુક્ત થઇને એકત્વ ભાવમાં રહેનાર ગૃહરહિત ભિક્ષુને નિશ્ચયથી ઘણું સુખ છે. ૧૬
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ મિં રાયરિસિં, દેવિ ઇણમમ્બવી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૯.
૫૩ અર્થ આઠમી ગાથા પ્રમાણે- ૧૭ પગાર કારઇત્તાણું, ગેપુરસ્કાલગાણિયા ઉસૂલગસયધીએ, તઓ ગચ્છસિ ખત્તિયા ૧૮
હે ક્ષત્રિય! કિલા, દરવાજ, મેર, ખાઈ, શMી, તોપ વગેરે કરાવીને પછી તું દીક્ષા લે. ૧૮
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિ ફાયરિસી, દેવેન્દ્ર ઈણમષ્ણવી
અર્થ આઠમી ગાથા પ્રમાણે –૧૯ સધં નગરે કિચા, વસંવરમગલું ખન્તિ નિઉણપાગાર, તિગુત્ત દુપર્ધ સયં ૨૦
શ્રદ્ધાપી નગર, ક્ષમાદરૂપ કિલ્લા અને તપ-સંવરરૂપ અર્ગલા બનાવીને ત્રિગુપ્તિરૂ૫ શસ્ત્રો દ્વારા દુર્જય કર્મ શત્રુઓથી આત્મરક્ષણ કરવું જોઈએ. ૨૦ ધણું પરમં વિચા, જીવં ચ ઈરિયં સયા ! ધિ ચ કેયણું કિચા, સણ પલિમન્વએ ર૧
પછી પરાક્રમરૂપી ધનુષ્યની ઈર્ષા સમિતિરૂપ દેરી બનાવીને વૈર્ય પી કેતનથી સત્યદ્વારા એને બાંધવી જોઈએ. ર૧ તવનારાયજુણ, ભિ ત્તણું કમ્મચર્ય મુણી વિગયસંગામે, ભવાઓ પરિમુએ ૨૨
આ ધનુષ્ય ઉપર તારૂપી બાણ ચઢાવીને કર્મરૂપી કવચને ભેદે, આવી રીતે સંગ્રામથી નિવૃત્ત થઈને ભવભ્રમણથી મુક્ત થઈ જાય છે. ૨૨
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિ રાયરિસિં, દેવિન્દો ઈણમખવી . ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪ અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૩ પાસાએ કારઈત્તાણું, વદ્ધમાણુગિહાણિ ય વાલગઈયાઓ ય, તઓ ગચ્છસિ ખત્તિયા. ૨૪
હે ક્ષત્રિય ! મહેલ અને અનેક પ્રકારના ઘર બનાવીને તથા ક્રીડાનાં સ્થળોનું નિર્માણ કરીને પછી સાધુ બનજે. ૨૪
એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર ઈણમખવી ૨૫
અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૫ સંસયં ખલુ સે કુણઈ, જે મગે કુણઈ ઘરે જન્થવ ગડુમિચ્છજજા, તત્થ કુવિજ સાસયં ૨૬ " જેના હૃદયમાં સંશય છે, તે ખરે માર્ગમાં ઘર બનાવે છે. જે બુદ્ધિમાન છે તે તો ઈચ્છિત સ્થાન ઉપર પહોંચીને શાશ્વત ઘર બનાવે છે. ૨૬
એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમિં રાયરિસિં, દેવેન્દ્રો ઈણમમ્બવી ર૭.
અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૭ આમોસે લમહારે ય, ગંઠિભેએ ય તારે નગરસ્મ ખેમ કાઊણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૨૮ - ડાકુઓ, લુંટારા, ગઠિયા, ચારેને વશ કરીને નગરમાં શાન્તિ સ્થાપિત કરીને પછી ત્યાગી બનજો. ૨૮
એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસિં, દેવેન્દ્ર ઈમખેવી
અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૫
અસ તુ મણુસ્સેહિ, મિચ્છા દણ્ડા પન્નુ જઈ અકારિણેાત્થ બઝન્તિ, મુચ્ચઈ કારએ જશે!
३०
માણસ અનેક વખત ખાટા દંડ આપે છે, અજ્ઞાનથી નિરપરાધી દંડાય છે અને અપરાધી છુટી જાય છે. ૩૦
એયમ‡' નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નિમ રાયસિ’, દેવિન્દા ણમખ્ખવી
અર્થ આઠમી ગાથા પ્રમાણેઃ— ૩૧
જે કેઈ પશ્ચિવા તુજ્જી, ના નમંતિ નરાહિવા । વસે તે ઠાવઋત્તાણું, તએ ગચ્છસ ખત્તિયા
૩ર
હું ક્ષત્રિય મિરાજા ! જે રાજાએ તમને નમતા નથી તેમને વશ કરી પછી તમે દીક્ષા લેા. ૩૨
એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રારિસ, દૈવિન્દ્ર મિમ્બવી
અર્થ આઠમી ગાથા પ્રમાણે:—૩૩
જો સહસ્સ' સહસ્સાણ, સંગામે ધ્રુજએ જણે । એગ જિણેજ અપાણ, એસ સે પરમે જએ ૩૪
૩૧
જે પુરુષ દુય સંગ્રામમાં દશ લાખ સુભટ ઉપર વિજય મેળવે છે અને એક મહાત્મા પેાતાના આત્માને જીતે છે તે બન્નેમાં આત્મ વિજય કરનારા શ્રેષ્ઠ છે. ૩૪
આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઇએ. બહારના લાભ છે ? આત્મા વડે જ આત્માને જીતવાથી સાચુ થાય છે. ૩૫
અપાણમેવ જીજઝાહિ, કિ` તે જીજ્ઞેણ ભજ્જીએ । અપાણમેવમખાણ, જઈત્તા સુહુમેહુએ
૩૫
Jain Educationa International
૩૩
For Personal and Private Use Only
યુદ્ધથી શા સુખ પ્રાપ્ત
Page #61
--------------------------------------------------------------------------
________________
સટ્ટ
પ`ચિન્દિયાણિ કાહ', માણ માં તહેવ લાહુ ચ । દુજય ચેવ અપાણં, સવ્વ અર્પ જિએ જિય” ૩૬
પાંચ ઇંદ્રિયા, ક્રોધ, માન, માયા, લાભ અને દુય આત્મા આ બધા એક આત્માને જીતવાથી સ્વતઃ છતાઇ જાય છે. ૩૬
એયમટ્ટે નિસામિત્તા, હેઉ કારણ ચાઇએ ! તએ નિમં રાયસિં, દેવિન્દા મખ્ખવી અ આઠમી ગાથા પ્રમાણે:—૩૭
જત્તા વિલે જન્ને, ભોઇત્તા સમણમાણે ! દત્તા ભોચ્ચા ય જિ। ય, તએ ગચ્છસિ ખત્તિયા ૩૮
હે રાજા ! મોટા મોટા મહાયજ્ઞ કરાવીને, શ્રમણ બ્રાહ્મણાને ભેાજન કરાવીને તથા દાન, ભાગ અને યજ્ઞ કરીને પછી દીક્ષા લેા. ૩૮
એયમĚ નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દૈવિ ઇષ્ણમધ્મવી
અર્થ આઠમી ગાથા પ્રમાણેઃ—
જો સહસ્સ' સહસ્સાણ, માસે માસે ગવ દએ ! તસ્સ વિ સજા સેએ, અદિન્તસ વિ કિચણ ૪૦
૩૭
એયમĚ નિસામિત્તા, હેઉકારણ ચાઇએ 1 તએ નિમ... રાયિિસ, ક્રેવિન્દા મખ્ખવી
જે માણસ પ્રતિમાસ દશ લાખ ગાયાનું દાન કરે છે. એની સરખામણીમાં કંઈપણુ દાન ન આપનાર મુનિના સંયમ અધિક છે. ૪૦
અર્થ આઠમી ગાથા પ્રમાણે:- ૪૧ ધારાસમ' થઈત્તાણું, અન્ન પત્થસિ આસમ ! ઇહેવ પાસહરએ, ભવાહિ મયાહિવા
Jain Educationa International
For Personal and Private Use Only
૩૯
૪૧
૪૨
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૭
હે મનુષ્ય અધિપતિ ! આપ ઘેર ગ્રહસ્થાશ્રમને છેડીને સન્યાસને આશ્રય લેવા ઈચ્છે છે પર`તુ આપે સંસારમાં જ રહીને પૌષધમાં રત રહેવુ... જોઇએ. ૪૨
એયમ?” નિસામિત્તા, હે કારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દૈવિન્દ ઋણમખ્ખવી અર્થે આર્ડની ગાથા પ્રમાણેઃ-૪૩
સામે માસે તુ જો ખાલા, કુસગ્નેણ તુ ભુજએ। ન સે। સુયાયધમ્મસ, કલ` અશ્વઇ સેાલિસ’ ૪૪
જે અજ્ઞાની માસ–માસ ખમણુનુ તપ કરે છે અને કુશાગ્ર પરિમાણુ આહારથી પારણુ કરે છે એ તી કરે ભાખેલા ધર્મની સાળમી કળાની પણ બરાબર નથી. ૪૪
એયમ‡ નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નિમ રાિિશસ, દૈવિન્દા મખ્ખવી અર્થ આઠમી ગાથા પ્રમાણે:~ ૪૫
૪૩
હિરણ્ણ સુવણ' મણિમુત્ત, કસ' ઘૂસ' ચ વાહણ' । કાસ' વઠ્ઠાવઇત્તાણ’, તએ ગચ્છસિ ખત્તિયા
૪૬
૪૫
હે ક્ષત્રિય રાજા! તુ સાનું, ચાંદી, મણી, મેાતી, કાંસુ, વસ્ત્ર, સ્રાહન તથા ભંડાર-કાશની વૃદ્ધિ કરીને પછી ગૃહસ્થાશ્રમ ત્યાગ. ૪૬
Jain Educationa International
',
એયમ?” નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, ધ્રુવિન્દ્ર મખ્ખવી અર્થ આઠમી ગાથા પ્રમાણે:— ૪૭ સુવર્ણીરુપસ પદ્મયા ભવે,
સિયા હુ કૈલાસસમાં અસંખયા । નરસ લુદ્ધસ્સ ન તેહિ કિંચિ, ઇચ્છા હું આગાસસમા અણુન્તિયા. ૪૮
For Personal and Private Use Only
૪૭
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૮
જો કૈલાસ પર્યંતની સમાન સેાના અને ચાંદીના અસંખ્ય પા થઇ જાય તે પણ માણસને સતાષ થતે નથી, કારણ કે ઈચ્છા તે કારાની માક અનત છે. ૪૮
પુઢવી સાલી જવા ચેવ, હિરણ્` પસુભિસહુ ! પરિપુર્ણા નાલમેગસ, ઇંઈ વિજ્જા તવ ચરે
૪૯
ચાવલ, જવ, ચાંદી, સાનું તથા પશુએથી ભરપુર પૃથ્વી જે એક માણસને આપે, તે તેને સંતાપ નથી એમ જાણીને તપને સેવા. ૪૯
એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઈએ ! તએ નિમ... રાયિરિસ', ધ્રુવિન્દા
મખ્ખવી
અર્થ આઠમી ગાથા પ્રમાણેઃ ૫૦ અચ્છેર્ગ મદ્ભુદએ, ભોએ ચયસિ પથિવા । અસન્તે કામે પન્થેસિ, સર્પણ વિહન્નસિ
પદ્મ
હે રાજા! આશ્ચર્ય છે કે આપ પ્રાપ્ત ભાગાને છેડી રહ્યા છેૉ. અને અપ્રાપ્ત કામભોગાની ઈચ્છા કરે છે પરંતુ આથી આપને સંકલ્પ વિકલ્પ થઈને પશ્ચાતાપ કરવા પડશે. પ૧
એયમ† નિસામિત્તા, હુંકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દૈવિન્દ્ર” કણમખ્ખવી અર્થ આઠમી ગાથા પ્રમાણે પર સલ્લુ' કામા વિસ· કામા, કામા આસીવિસેાવમા 1 કામે ય પન્થેમાણા, અકામા જન્તિ દાગ્ન
૫૦
Jain Educationa International
૫૩
કામભોગ શક્ય છે, વિષ છે, આશિવિષ સ છે, કામભોગની અભિલાષા કરનાર કામભોગને નહિ ભોગવે તે પણ દુર્ગંતિમાં
પડે છે. ૫૩
For Personal and Private Use Only
પર
Page #64
--------------------------------------------------------------------------
________________
પહે
હે વયન્તિ કેહેણ, માણેણ અહુમા ગઈ માયા ગઈપઢિગ્યાઓ, લાભાએ દુહુએ ભયં
૫૪
ક્રેાધથી જીવ નરકમાં જાય છે. માનથી નીચ ગતિ થાય છે, માયાથી શુભ ગતિને નાશ થાય છે અને લાભથી આલેાકમાં અને પરલેાકમાં ભય થાય છે. ૫૪
અવઝિઊણ માહણરુવ, વિવિઊણ ઇન્દ્રત્ત ! વન્દઇ અભિત્થણન્તા, ઇમાહિ મહુરાહુિં વહિં પપ
દેવેન્દ્ર બ્રાહ્મણરૂપ છેડયું અને મૂળ ન્દ્રરૂપ પ્રકટ કર્યુ અને મધુર વચનોથી શ્રી નિમરાજની વંદના અને સ્તુતિ કરવા લાગ્યા. ૫૫ અહે। તે નિજિએ કેાહેા, અહે। માણેા પરાજિ ! અહા નિરક્રિયા માયા, હેા લાભો વસીકએ ૫૬
હું મિરાજા! અહા ! આપે ક્રેાધને જ્યેા અને માનને પરાજિત કર્યાં છે, માયાને બહાર હાંકી કાઢીને લાભને વશ કર્યો છે. ૫૬
અહે। તે અજવ સાહુ, અહા તે સાહુ મં। અહે। તે ઉત્તમા ખન્તી, અહેા તે મુત્તિ ઉત્તમા ૫૭
આપની સરલતા અદ્ભુત છે, આપની મૃદુતા શ્રેષ્ઠ છે, આપની ક્ષમા અને નિભિતા ઉત્તમ અને આશ્ચર્યકારી છે. પછ
હુ' સિ ઉત્તમા ભતે, પચ્છા હૈાહિસિ ઉત્તમે । લેગુત્તમુત્તમ' ઠાણ, સિદ્ધિ ગચ્છસિ નીરએ
૧૮
હે ભગવાન ! આપ અહિં પશુ ઉત્તમ છેા અને હવે પછીના ભવમાં પણ ઉત્તમ થશે અને આપ કરજથી રહિત થઇને લાકાત્તમ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે।. ૫૮
એવ’ અભિઘુન્તા, રાયરિસિં ઉત્તમાએ સદ્ધાએ ! પાહિણ કરેન્તા, પુણા પુણા વન્દે સક્રો
ve
Jain Educationa International
For Personal and Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
આવી રીતે ઉત્તમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાજર્ષિ નમિરાજની સ્તુતિ અને પ્રદક્ષિણા કરતા કેન્દ્ર વારંવાર વંદના નમસ્કાર કરવા લાગે. ૫૯
તો વન્દિઊણ પાએ, ચકુસલખણે મુણિવરસ્સા આગાણુપઈએ, લલિયચવલકુંડલતિરીડી ૬૦
પછીથી સુંદર અને ચપલ તેજસ્વી કુંડલ અને મુકયુક્ત ઈન્દ્ર, મુનિવર નમિના ચક્રલક્ષણવાળા પાદમાં વંદન કરીને આકાશ માર્ગથી દેવલોકમાં ચાલ્યો ગયો. ૬૦ નમી નમેઈ અપાછું, સફખં સકકેણુ ચોઈએ થઈ9ણ ગેહં ચ વૈદેહી, સામણે પજજુવતિઓ ૬૧
ગૃહત્યાગ કરીને શ્રમણ વૈદેહી નમિરાજાની સાક્ષાત્ ઈન્દ્ર પરીક્ષા કરી, પરંતુ એ સંયમમાંથી જરા પણ ડગ્યા નહિ અને પિતાના આત્માને વિશેષ નમ્ર બનાવ્યો. ૬૧
એવં કરેતિ સંબુદ્ધા, પડિયા પવિયખણું વિણિયકૃતિ ભેગેસુ, જહાં સે નમી રાયરિસિ દર
ત્તિ બેમિ તત્વજ્ઞ, સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ નમિરાજર્ષિની માફક કામગથી નિવૃત્ત થાય છે અને સંયમમાં નિશ્ચલ રહે છે. ૬૧.
એમ હું કહું છું.
ઈતિ નવમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
છે દુમપત્તયં દશમં અwયણ
દશમું અધ્યયન
દુમપત્તએ પયએ જહા, નિવડઈ રાઈગણાણ અચ્ચએ એવું મણયાણ વિયં, સમય ગાયમ મા પમાયએ ૧
જેવી રીતે રાત્રિએ અતિત–વીત્યા પછી વૃક્ષના પાંદડાં પીળાં થઈને નિવૃત્ત થાય છે.-પડી જાય છે, એવું મનુષ્યનું જીવન છે. એથી હે ગૌતમ! તું સમય માત્ર પ્રમાદ ન કર. ૧ કુસગે જહ સબિન્દુએ, થાવ ચિઈ લમ્બમણુએ એવં મયાણ જીવિર્ય, સમયે ગાયમ મા પમાયએ ૨
જેવી રીતે ઘાસના અગ્રભાગ ઉપર રહેલું ઝાકળનું બિંદુ થોડા વખત જ રહે છે એવું મનુષ્યનું જીવન છે, એ માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨ ઈઈ ઇત્તરિયશ્મિ આઉએ, છવિયએ બહુપચવાયએ વિહુણાહિ સ્વં પુરે કઈ, સમય ગાયમ મા પમાયએ ૩
આમ જરા જેટલું આયુષ્ય અને અનેક વિનવાળા આ જીવનમાં પૂર્વે કરેલા કમરજને દૂર કરવામાં હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ કરીશ નહિ. ૩ દુલ્લહે ખલુ માણસે ભવે, ચિરકાલેણ વિ સવ્વપાણિયું. ગાઢા ય વિવાર કમુણે, સમય ગાયમ મા પમાયએ ૪
બધા પ્રાણુઓને માટે મનુષ્ય જન્મ ઘણું લાંબા વખતે પણ મળવો દુર્લભ છે, કારણ કે, બુરાં કર્મોને વિપાક-અત્યન્ત દઢ હોય છે. માટે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદન કર. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૧
પુરુવિકાયમગ, ઉક્રોસ' જીવા ઉ સવસે । કાલ સંખાય, સમય ગાયમ મા પમાયએ
પૃથ્વીકાયમાં ગયેલા વ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમયને! પણ પ્રમાદ ન કર. પ આકાયમઇગએ, ક્રોસ' વા ઉ સવસે । ફાલ સ’ખાય’, સમય ગાયમ મા પમાયએ
?
અપકાયમાં ગયેલે જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસ ંખ્યાત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૬ તેઉકાયમઇગએ, ઉક્રોસ' જીવા ઉ સવસે । કાલ સંખાય, સમય... ગાયમ મા પમાયએ
તેઉકાયમાં ગયેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી રહે છે. એટલા માટે હું ગૌતમ ! તું સમય માત્રના પણ પ્રમાદ ન કર. ૭ વાઉકાયમઇંગ, ઉક્રોસ વા ઉ સવસે । કાલ સખાય, સમય ગાયમ મા પમાયએ
.
વાયુકાયમાં ગયેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસ ંખ્યાત વર્ષ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૮
વણસઇકાયમગએ, ક્રોસ વા ઉ સવસે ! કાલમણ તદન્તય, સમય ગાયમ મા પમાયએ
૯
દુ:ખથી
વસ્પતિકાયમાં ગયેલા-પ્રવેશેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ તવાળા–અનંત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને! પણુ પ્રમાદ ન કર. ૯
એયિકાયમ ગએ. ઉક્રોસ કાલ સ‘ખિજ્જસન્નિય, સમય
Jain Educationa International
વે ઉ સવસે । ગાયમ મા પમાયએ ૧૦
For Personal and Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૩
એઈન્દ્રિયવાળી કાયામાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ સ`ખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ
ન કર. ૧૦
તેઇન્તિકાયમગ, ઉક્રોસ થવા ઉ સવસે । કાલ સખિજ્જસન્નિય, સમય ગાયમ મા પમાયએ ૧૧
ત્રણ પન્દ્રિયકાયમાં પ્રવેશેલા જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ
ન કર ૧૧
ચરિન્દ્રિયકાયમગ, ઉક્રોસ વા ઉ સવસે । કાલ સખિજ્રજસન્નિય', સમય' ગાયમ મા પમાયએ ૧
ચાર ઇન્દ્રિયમાં ગયેલે જીવ ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હું ગૌતમ ! તું સમય માત્રનેા પણ પ્રમાદ
નકર. ૧૨
પચિન્દ્રિયકાયમઈગયા, ઉક્રોસ વે ઉ સવસે । સત્ત ભવગહણે, સમય' ગાયમ મા પમાયએ
૧૩
પ'ચેન્દ્રિય ( તિ'† ) જાતિમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ સાત-આર્ટ ભવ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ
પ્રમાદ ના કર. ૧૩
દેવ તેરઇએ ઇગ, ઉક્રોસ' જીવા ઉ સવસે । ક્રે#ભવગહુણે, સમય' ગાયમ મા પમાયએ
૧૪
દેવ અને નારકીમાં ગયેલા જીવ ત્યાં એકજ ભવ રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૪
એવ ભવસંસારે, સંસરઈ-સુહાસુહેહિ. કમ્મેહિ । જીવા પમાયઅહુલા, સમય ગાયમ મા પમાયએ ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
१४
આ પ્રમાણે પ્રમાદની વિપુલતાથી જીવ પિતાના શુભાશુભ કર્મોથી આ ભવ-સંસારમાં ભમે છે, એટલા માટે હે ગૌતમ! તું સમય, માત્રને પણ પ્રમાદ ન કર. ૧૫ લણ વિ માસત્તણું, આરિઅત્ત પુણરવિ દુલહું ! બહવે દસુયા મિલખુયા, સમયંગયમ મા પમાયએ ૧૬
મનુષ્ય જન્મ મળ્યા પછી આર્યત્વ પ્રાપ્ત કરવું કઠણું છે, કારણ કે મનુષ્યમાં ઘણુજ ચેર અને ગ્લેચ્છ છે. ૧૬ લવૂણ વિ આરિયgણું, અહીણ પંચદિયયાહુ દુલહા વિગલિંદિયયા હુ દીસઈ, સમય ગાયમ મા પમાયએ ૧૭
મનુષ્યભવ અને આર્યવ પ્રાપ્ત કરીને પાંચે ઈયેિનું પૂર્ણ હોવું દુર્લભ છે, કારણકે ઘણું માણસોમાં ઈન્દ્રિયની વિકલતા જોવામાં આવે છે. એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૧૭ અહીણ પર્ચોદિયાં પિ સે લહે, ઉત્તમ ધમ્મસુઈ હુ દુલ્લા કુતિથિ નિસેવએ જણે, સમય ગાયમ મા પમાયએ ૧૮
પાંચે ઈદ્રિય અક્ષણ-પૂર્ણ રૂપથી મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ નિશ્ચય દુર્લભ છે, કારણ કે ઘણા મનુષ્ય કીર્થિની સેવા કરવાવાળા હોય છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ના કર. ૧૮ લધૃણ વિ ઉત્તમ સુઈ, સહણ પુણરવિ દુલહા ! મિચ્છરા નિસેવએ જણે, સમય ગાયમ મા પમાયએ ૧૯
જે ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય તે પણ તેના ઉપર શ્રદ્ધા થવી અત્યન્ત કઠણ છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૯ ધમ્મ પિ હુ સહંતયા, દુલહયાં કાણુ ફાસયા ! બહુ કામ ગુણે હિ મુછિયા, સમયે ગાયમ મા પમાયએ ર૦.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
૫
ધર્મ ઉપર શ્રદ્ધા થયા પછી પણ એનું કાયાથી આચરણુ કરવું અત્યન્ત દુભ છે, કારણ કે, આ દુનિયાના લગ્ન ભાગાસ અને મૂતિ છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ
પ્રમાદ ન કર. ૨૦
પરિર્જાઈ તે સરીયં, કૈસા પડ઼રયા હતિ તે સે સાયબલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ
હે ગૌતમ ! તારૂ` શરીર જીણુ થઈ જાય છે, વાળ શ્વેત (પાંડુ) થઇ જાય છે અને શ્રવણુઅલ હાની પામે છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૧
પિરાઇ તે સરીરય, કેસા પડરયા હુવતિ તે । સે થખુલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ ૨૨ હે ગૌતમ ! તારૂ શરીર ક્ષીણુ થાય છે, તારા વાળ પાંડુ થાય છે અને તારૂ ચક્ષુબળ-નેત્ર જ્યેાતિ ક્ષીણુ થઈ રહી છે, માટે હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨૨
પરિારજી તે સરીય, કેસા પડ્ડા હતિ તે ! મે ઘાણખલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ
૧૩
હે ગૌતમ ! તારૂં... શરીર ક્ષીણ થાય છે, કેશ સફેદ થઇ જાય છે અને સુધવાની શક્તિ નષ્ટ થઈ રહી છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પુછુ પ્રમાદ ના કર. ૨૩
પિરાઇ તે સરીર્ય, કેસા પડુરયા હુંતિ તે
સે જિમ્ભલે ય હાયઇ, સમય ગાયમ મા પમાયએ ૨૪
તારૂ શરીર જીણું થાય છે, વાળ શ્વેત થાય છે અને તારૂ છા બળ ક્ષીણુ થાય છે, માટે હે ગૌતમ ! તુ' ક્ષણ માત્રને પણ
પ્રમાદ ન કર. ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
. પરિજરઈ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે ફાસબલે ય હાયઈ, સમય ગાયમ મા પમાયએ ૨૫
હે ગૌતમ ! તારું શરીર જીર્ણ થયું છે, તારા વાળ કત થયા છે અને તારૂં સ્પર્શ—બળ ક્ષીણ થઈ રહ્યું છે માટે હે ગૌતમતું ક્ષણ માત્રને પણ પ્રમાદ કર. ૨૫ પરિજૂરઈ તે સરીયું, કેસા પંડયા હવંતિ તે ન સે સવ્વબલે ય હાયઈ, સમયે ગાયમ મા પમાયએ ૨૬ હે ગૌતમ ! તારું શરીર જીર્ણ થાય છે, તારા વાળ પાંડુ થાય છે, તારું સર્વ બળ ક્ષીણ પામે છે, માટે હે ગોતમ છે તું સમય માત્રને પણ પ્રમાદ ન કર ૨૬ :
અરઇ ગઇ વિસૂધ્યા, આયંકા વિવિહા કુસતિ તે વિહાઇવિદ્ધસઈતસરીયં, સમયં ગાયમ મા પમાયએ ર૭
અરતિ, ગડગુમડ, ઝાડા, મરડે, અજીર્ણ અને વિવિધ પ્રકારના શીઘ્ર વાત કરવા વાળા રોગે લાગુ પડે છે, જે શરીરને અશક્ત અને નષ્ટ કરી નાખે છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ - ના કર: ૨૭
•
• છિન્દ સિણેહમપણે, કુમુયં સારઇયં વ પાણિયું ! સે સવ્વસિષેહ વક્લિએ, સમયગાયમ મા પમાયએ ૨૮
શરદકાળનું કમલ, જળથી અલિપ્ત રહે છે એવી રીતે પિતાના સર્વ સ્નેહને ત્યાગી દે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૮ ચિચ્ચાણ ધણું થ ભારિયં, પબ્લઇઓ હિસિ અણગારિયં ભાવંત પુણેવિઆવિએ સમયે ગાયમ મા પમાયએ ૨૯ ધન અને સ્ત્રીને ત્યાગ કરીને તેં અણગારવૃત્તિ પ્રહણું કરી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
છે, આથી વમન કરેલા વિષયથી દૂર રહે, માટે હે ગૌતમ! સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૯ :
અવઉઝિય મિત્તગંધર્વ, વિઉલ ચેવ ઘણેહ સંચય મા તં બિઇયં ગવેસએ, સમય ગાયમ મા પમાયએ ૩૦
* મિત્ર, બાંધવ તથા વિપુલ ધનરાશિને છોડીને ફરીને એની ઈચ્છા તું ના કર, હે ગૌતમ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૩૦ ન હુ જિણે અજંદી સઈ, બહુમએ દીસઈ મગ્ગદસિએ સંપઈનેયાઉએ પહે, સમય ગાયમ મા પમાયએ ૩૧
ખરેખર વર્તમાન સમયમાં શ્રી જિનેશ્વર દેવ દેખાતા નથી પરંતુ એમને બતાવેલ મોક્ષમાર્ગ જોવામાં આવે છે. આવી રીતે ભવિષ્યમાં આત્માથી લોક કહેશે, તો હે ગૌતમ! તું હવે સમય માત્રને.. પણ પ્રમાદ ન કર. ૩૧
અવસહિય કંટગાપણું, એણે સિ પહં મહાલયં ! ગચ્છસિમગ્ગવિહિયા, સમયંગયમ મા પમાયએ ૩૨
કુતીર્થરૂપ કંટકમય માર્ગને છોડી તું મોક્ષના વિશાલ માર્ગમાં આવ્યો છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૨
અબલે જઈ ભારવાહએ, મા મગે વિસમે વગાહિયાત પચ્છા પછાણુતાવએ, સમય ગાયમ મા પમાયએ ૩૩
જેવી રીતે નિર્બળ ભારવાહક વિષમમાર્ગમાં જઈને ધેય બેઈ નાંખે છે અને ભારને છોડીને પાછળથી પસ્તાય છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૩ તિણે હુ સિઅણુવ મહં, કિંપૂણચિસિતાર માગ અભિતુર પાર ગમિત્તએ, સમયં ગાયમ મા પમાય ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
છે પનિહ, સમય ગાલમાં ગયેલ મગની
તું નિશ્ચયથી સંસાર મહોદધિ તરી ગયા છે, પછી કિનારા પાસે આવીને કેમ ઉભો છે? સંસાર પાર કરવાને માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૪
અકલેવરસેણેિ ઉસ્સિયા, સિદ્ધિ ગાયમ લેયં ગછસિ ખેમ થ સિવં અછુત્તરે, સમય ગાયમ મા પમાયએ ૩૫
હે ગૌતમ ! સિદ્ધ પદની શ્રેણું ઉપર ચઢીને શાન્તિપૂર્વક આ કલ્યાણકારી સર્વોત્તમ સિદ્ધ લેકને પ્રાપ્ત કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૫
બુધે પરિનિવૃડે થરે, ગામગએ નગરે વ સંએ સન્તીમ ચ બુહએ, સમયે ગાયમ મા પમાયએ ૩૬
હે ગૌતમ ! ગામ, નગર અથવા જંગલમાં ગયેલે તું તત્વ શાન્ત અને સંયત થઈને મુનિધર્મનું પાલન કર અને મેક્ષ માર્ગની વૃદ્ધિ કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૬
બુદ્ધક્સ નિસન્મ ભાસિય, સુકહિયમપાવહિયં રાગ દેસં થા છિદિયા, સિદ્ધિગઈ એ ગાયમે ૩૭
ત્તિ બેમિ સર્વજ્ઞ પ્રભુના ફરમાવેલા અર્થ અને પદેથી સુશોભિત ભાષણ સાંભળીને શ્રી ગૌતમ સ્વામી રાગ ને નાશ કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. ૩૭ એમ હું કહું છું.
ઈતિ દશમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
છે બહુજ્જુય એગારસં અઝયણું છે
અગીયારમું અધ્યયન સંગા વિશ્વમુક્કલ્સ, અણુગારક્સ ભિખુણે આયારે પાકિરિસ્સામિ, આધુબ્ધિ મુહમે ૧
હવે હું સંયોગોથી મુક્ત અણગાર ભિલુને આચાર પ્રકટ કરું છું તે અનુક્રમથી સાંભળે –૧ જે યાવિ પેઈ નિવિજે, થધે લુધે અણિગ્રહ અભિખણું ઉલ્લવઈ અવિણુએ અબહુજુએ ૨
જે વિદ્યા જ્ઞાનરહિત અથવા વિદ્યા સહિત છે પરંતુ અભિમાની, વિષયમાં વૃદ્ધ, ઈન્દ્રિયોને અસંયમ, અવિનીત, અભિક્ષણ એટલે વારંવાર વિચાર કર્યા વિના બોલે છે તે અબહુશ્રુત છે. ૨
અહ પંચહિં ઠાણે હિં, જેહિ સિખા ન લભઈ થશ્મા કેહા પમાણું, રાગેણાલસણ યશ ૩
પાંચ કારણોથી છવને શિક્ષા પ્રાપ્ત થતો નથી. માન, ધ, પ્રમાદ, રંગ અને આળસ. ૩ અહ અહિં ઠાણે હિં, સિમ્બાસીલે ત્તિ લુઈ, અહસ્સિરે સયા દન્ત, ન ય મમ્મમુદાહરે ૪
આઠ કારણથી જીવ શિક્ષાપાત્ર કહેવાય છે. ૧ અધિક નહિં હસવાવાળ, ૨ ઈન્દ્રિયને સદા દમન કરનાર, માર્મિક વચન ન બોલનાર,. નાસીલે ન વિસીલે, ન સયા અઈલાલુએ : " અહણે સરએ, સિફખાસીલે રિ ૩થઈ . ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
७०
૪ શુદ્ધાચારી, ૫ અખંડિત આચારી, } વિશેષ લાલુપતા રહિત, છ ક્રોષ રહિત. ૮ સત્યાનુરાગી—આ શિક્ષાશીલ છે. ૫
અહુ ચાક્રુસ હિં ટાણેહિ, વૠમાણે ઉ સજએ ! અવિણીએ લુચ્ચઈ સા ઉ, નિવ્વાણું ય ન ગચ્છઇ ૬
આ ચૌદ સ્થાનમાં વતા–રહેતા સંયતિ વિનીત કહેવાય છે અને તેને નિર્વાણુ મળતુ નથી. }
અભિક્ષણ કાઢી ભવ, પદ્મન્ધ થ પકઈ । મેત્તિજ્જમાણા વમઇ, સુયં લણ મજ્જઈ
વારંવાર ક્રાધ કરનાર, ક્રેાધતા પ્રબંધ કરનાર, મિત્રભાવ છેડનાર અને શ્રુતજ્ઞાનના અહંકાર કરનાર. ७
અવિ પાવ પરિક્ષેવી, અવિ મિોસુ કુપ્પઈ । સુષ્પિયસાવિ મિત્તસ, રહે ભાસઈ પાય
૮
ગુરુની કાઈ પ્રકારની સ્ખલનાથી આચાર્યાદિના તિરસ્કાર કરનાર, મિત્રા ઉપર ક્રાધ કરનાર, અત્ય ́ત પ્રિયની પણ પાછળ નિન્દા
કરનાર. ૮
પન્નવાઈ દુહિલે, થધ્ધ લુધ્ધે અણિગ્ગહે ! અસ વિભાગી વિયો, અવિણીએ ત્તિ લુચ્ચુંઈ ૯
અસંબદ્દ વચન ખેાલનાર, દ્રોહી, માતી, લાલુપી, અસ’યમી, અસ'વિભાવી, અસમાન દૃષ્ટિવાળા અને અપ્રીતિ રાખનાર અવિનીત કહેવાય છે.
હું
અહુ પન્નરસદ્ઘિ ઠાણેહિ, સુવિણીએ ત્તિ લુમ્બઈ ! નીયાવત્તી અચવલે, અસાઈ અકુઊહલે ૧૦
આ પંદર ગુણવાળા સુવિનીત કહેવાય છે. નમ્રવ્રુત્તિવાળા, ચપલતા રહિત, માયા રહિત અને કુતૂહલતા રહિત. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૧
અપ્પ ચ અહિખિવઈ પબન્ધ થ ન કુન્નઈ । મેત્તિજમાણા ભયઈ, સુય લ
ન મજ્જઈ
૧૧
તિરસ્કાર નહિ કરનારા, ક્રોધાદિને પ્રબંધ નહિ કરનાર, મિત્રતા નિભાવનાર, શ્રુત--શાસ્ત્ર ભણીને અહંકાર નહિં કરનાર. ૧૧ ન ય પાવરિષ્ઠેવી, ન ય મિોસુ કુપ્પઈ ! અપિયસ્સાવિ મિત્તસ, રહે કલાણ ભાસઈ ૧૨
ગુરુ આદિની સ્ખલના થાય તેા તિરસ્કાર નહિ કરનાર, મિત્રો ઉપર ક્રોધ નહિ કરનાર અને અપ્રિયમિત્રનું પશુ ભલુ ખેલે છે. ૧૨ કલહુડમરવજિએ, બુધ્ધે અભિજાઈએ હિરિમં પડિસલીણું, સુવિણીએ ત્તિ લુચ્ચ
૧૩
કલેશ અને હિંસાને વનાર, સ’યમના નિર્વાહ કરનાર, પાળનાર અને ઈંદ્રિયાને વશમાં લેનાર, તત્વજ્ઞ, લજ્જાવ ́ત સુવિનીત કહેવાય છે. ૧૩
વસે ગુરુકુલે નિચ્ચ, જોગવ ઉવહાણવ । પિય’કરે પિય વાઈ, સે સિક્ષ્મ લઘુમરિઈ
૧૪
જે સદા ગુરુકુલમાં રહે, સમાધિભાવમાં રહે, ઉપધાન કરે, પ્રિય કરે અને પ્રિય ખેલે–તે શિક્ષાગ્રહણ કરવાને ચાગ્ય છે. ૧૪ જહા સ`ખશ્મિ પય, નિષ્ક્રિય' દુહુએ વિ ત્રિરાયઈ! એવં બહુસ્મુએ ભિ', ધમ્મા કત્તી તહા સુયં ૧૫
જેમ શ‘ખમાં દૂધ એ રીતે શાભે છે એમ બહુશ્રુત ભિક્ષુમાં ધર્માંતિ અને શ્રુત શાખે છે. ૧૫
૧૬,
જહા સે કઓયાણ, આણે કન્થએ સિયા । આસે જવેણ પવરે, એવં હવઇ બહુસ્યુએ જેવી રીતે કમજ દેશના ઘેાડાઓમાં ગુયુક્ત થોડા ‘પ્રધાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૨
હોય છે અને ગતિ–ચાલમાં પણ પ્રધાન હોય છે એવી રીતે બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રત પ્રધાન છે. ૧૬ : "
જહાઈફણસમાસ, સૂરે દૃઢપરમે ઉભી નન્દિધેણં, એવું હવઈ બહુસ્સએ ૧૭
જેવી રીતે ઉત્તમ અશ્વ ઉપર ચઢેલે દઢ અને પરાક્રમવાળો સુભટ બને બાજુ નંદિઘોષથી શેભા પામે છે તેમ બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૧૭
જહા કરેણુપરિકિણે, કંજરે સઠીહાયણે છે : બલવન્ત અપડિહએ, એવં હવઈ બહુમ્મુએ ૧૮
જેમ હાથિઓમાં ઘેરાયેલે સાઠ વર્ષને બળવાન અપરાજિત હાથી શભા પામે છે, એવી રીતે બહુકૃતમાં ધમકીર્તિ અને શ્રત શેભા પામે છે. ૧૮
જહા સે તિખસિંગે, ભાયખલ્વે વિરાયઈ વસહે જૂહાહિવઈ, એવં હવઈ બહુસ્સએ ૧૯
જેવી રીતે તિક્ષ્ણ સીંગ અને પૃષ્ઠ કોંધવાળે વૃષભ પિતાના જુથને અધિપતિ થઈને શભા પામે છે તેવી રીતે બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૧૯
જહા સે તિખદા, ઉદગે દુપહંસાએ સીંહે મિયાણ પવરે, એવં હવઈ બહુસ્મૃએ ર૦
જેવી રીતે તિણ દાઢવાળે અને કોઈનાથી નહિ દબાવવાવાળે પ્રચંડ સિંહ મૃગોમાં શ્રેષ્ઠ છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રત શભા પામે છે. ૨૦ જહા સે વાસુદેવે, સંખચક્કગયાધરે અપડિહયબલે જહે, એવં હવઈ બહુસ્સએ ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૩
જેવી રીતે શંખ, ચક્ર, અને ગદાને ધારણ કરનાર વાસુદેવ અપ્રતિહત બલવાન દ્ધો છે, એવી રીતે બહુકૃતમાં ધર્મકીર્તિ અને મૃત શોભા પામે છે. ૨૧ જહા સે ચાઉન્તિ, થકવટી મહિએ ચાઇસરયણહિવઈ એવં હવઈ બહુસુએ . ૨૨
જેવી રીતે ભરતક્ષેત્રમાં ચારે દિશાઓના છેડા સુધી રાજ્ય કરનાર ચક્રવર્તિ મહારુદ્ધિશાળી અને ચૌદ રત્નોને સ્વામી હોય છે, તેવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૨
જહા સે સહસ્સએ, વજપાણી પુરન્દરે સકે દેવાહિવઈ એવું હવઈ બહુસ્સએ
જેમ સહસ્ત્ર નેત્રવાળો વધારી પુરજર-પુરને દારણ કરનાર દેવાધિપતિ ઇદ્ર શોભા પામે છે, એમ બહુશ્રુતમાં ધમકીર્તિ અને શ્રુત શેભા પામે છે. ૨૩
જહા સે તિમિરવિદ્ધસે, ઉચ્ચિત્તે દિવાયરે જયન્ત ઇવ તેએણ, એવં હવઇ બહુમ્મુએ ૨૪'
જેવી રીતે અંધકારને નાશ કરનાર ઉગતા સૂર્ય પોતાના તેજથી શોભા પામે છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શેભા પામે છે. ૨૪
જહા સે ઉડવઈ ચન્દ, નખત્તપરિવારિએ પઢિપુણે પુણણમાસીએ, એવું હવઈ બહુસ્સએ ૨૫
જેવી રીતે નક્ષત્રને સ્વામી ચંદ્રમા નક્ષત્રોથી ઘેરાયેલા પૂર્ણ માસીને દિવસે પૂર્ણ રૂપથી શેજિત થાય છે એવી રીતે બહુશ્રુતમાં ધમકીર્તિ અને શ્રુત શોભા પામે છે. ૨૫
જહા સે સામાઈયાણું, કેગારે સુરખિએ. નાણાધનપઢિપુણે, એવં હવઈ બહુમ્મુએ . ૨૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૪ જેમ સંગ્રહ કરનારાઓને ધાન્યાદિને કોઠાર સુરક્ષિત છે તેમ બહુશ્રુત સાધુ પણ બધા સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૬ જહા સા દુમાણ પવરા, જમ્મુ નામ સુદાસણ અણહિયર્સ દેવસ્ય, એવં હવઈ બહુસ્સએ ૨૭
જેમ અનામૃત દેવથી અધિઠિત સુદર્શન નામનું જબૂરક્ષ શ્રેષ્ઠ છે. તેમ બહુશ્રુત સાધુ પણ બધા સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૭ જહા સા નજીણુ પવરા, સલિલા સાગરંગમા સીયા નીલવન્તપવહા, એવં હવઈ બહુસુએ ૨૮
જેવી રીતે નીલવંત પર્વતમાંથી નીકળેલી સીતા નામની નદી સમુદ્રમાં મળવાવાળી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તેમ બહુશ્રુત સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૮
જહા સે નગાણુ પવરે, સુમહું મન્દરે ગિરી . નાણાસહિ પજજલિએ, એવ હવઈ બહુસ્મૃએ ર૯
જેમ બધા પર્વતમાં ઉંચે અને નાના પ્રકારની ઔષધિઓથી શભતિ સુમેરુ પર્વત શ્રેષ્ઠ છે તેમ બહુશ્રુત સાધુ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૯
જહા સે સયંભૂરમણે ઉદહી અખાએ નાણાયણપડિપુણે, એવં હવાઈ હુમ્મુએ ૩૦
જેવી રીતે સ્વયંભૂરમણ સમુદ્ર અક્ષય જલ અને નાના પ્રકારના રત્નથી ભરેલે છે, તેવી રીતે બહુશ્રુત સાધુ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૩૦ સમુદ્દગમ્ભીરસમા દુરાસયા,
અચયિા કેણઈ દુપહંસયા સુયસ્સ પુણણ વિકલસ્સે તાણે
ખવિનુ કર્મ ગઈમુત્તમ ગયા ‘૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૫
સમુદ્રની સમાન ગંભીર, દુર્જાય, નિય, ક્રાથી દબાય નહિ,. વિપુલ શ્રુત જ્ઞાનથી પૂર્ણ અને છકાયના રક્ષક થઈને ક્રમના ક્ષય કરીને ઉત્તમ ગતિ મેાક્ષને પામે છે. ૩૧
તમ્હા મુયમદ્ધિŕિજ્જા, ઉત્તમ′ગવેસએ ! જેણપ્પાણ” પર ચૈવ, સિદ્ધિ સપાણેજજાસિ
ત્તિ એમિ
આ માટે મેાક્ષને ગવેષક સાધુ શ્રુત જ્ઞાનનેા અભ્યાસ કરે, તે પેાતાના અને બીજાના આત્માને નિશ્ચયથી મેક્ષ પહોંચાડે છે. ૩૨.
એમ હું કહુ છું .
ઈતિ અગીયારમું અધ્યયન।
Jain Educationa International
૩૧
For Personal and Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૬
પા હરિઓસિજર્જ બારહું અઝયણું
બારમું અધ્યયન
સેવાગકુલસંભૂઓ, ગુણત્તરધરે મુણી હરિએસબલ નામ, આસિ ભિખૂ જિઇન્દિએ ૧
ચાંડાલ કુલમાં જન્મેલા ઉત્તમોત્તમ ગુણધારક હરિકેશીબલ નામના જિતેન્દ્રિય ભિક્ષુક મુનિ હતા. ૧
ઇરિએસણભાસાએ, ઉચ્ચારસમિઈસુ યા જઓ આયાણનિવે, સંજઓ સુસમાહિએ ૨
આ મુનિ ઈ, ભાષા, એષણ, આદાન ભંડ, માત્ર, નિક્ષેપ ઉચ્ચાર પ્રશ્રવણ ખેળ પરિસ્થાપન એવી એવી પાંચ સમિતિમાં યત્ના કરનાર, ભગવાન અને શ્રેષ્ઠ સમાધિવાળા હતા. ૨
મણગુત્તો વયગુત્તો, કાયગુત્તો જિઇન્દિ ભિખ બન્મઇન્જન્મિ, જન્નવાડેઉવઓિ
મન, વચન અને કાયગુપ્તિયુક્ત, જિતેંદ્રિય મુનિ ભિક્ષાર્થે જ્યાં બ્રાહ્મણ યજ્ઞશાળામાં યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા. ૩ તે પાસિકણું એજન્ત, તણ પરિસિયં પતાવહિઉવગરણ, ઉવહસતિ અણારિયા ૪
તપથી જેમનું શરીર શુષ્ક થઈ ગયું છે, જેમના ઉપકરણ જીર્ણ અને મલીન થઈ ગયાં છે તે મુનિને આવતા દેખીને અનાર્ય જેવા બ્રાહ્મણે અનાર્યવૃત્તિવાળા તેમની હાંસી કરે છે. ૪
જાઈમયપડિથદ્ધા, હિંસગા અજિઈન્ડિયા અશ્લથારિણે બાલા, ઈમ વયણમમ્બવી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૭ જાતિમદથી ઘમંડી, માની, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી, અજ્ઞાની લેકે એ મુનિને આ પ્રમાણે બલવા લાગ્યા. ૫ કયારે આગઈ દિવે, કાલે વિકરાલે ફેકનારો એમએલએ પંસુપિસાયભૂએ,
સંકરસં પરિહરિય કહે ૬ ધૃણ ઉપજે એવું રૂપ, કાળા રંગવાળે, વિકરાળ, ચપટા નાક વાળે, પિશાચ જે આ કેણ આવી રહ્યો છે? જેણે ગળામાં અત્યંત જીર્ણ અને ગંદા વસ્ત્ર પહેર્યા છે. ૬ કયરે તુમ ઈચ અદસણિજજે,
કાએ વ આસાઈહિમાગઓ સિ આમચેલયા પંસુપિસાયભૂયા,.
ગમ્બલાહિ કિમિહ કિઓ સિ ૭ છ વસ્ત્રવાળે, પિશાચ જે અદર્શનિય એવો તું કોણ છે? અહિંયા કેમ ઉભો છે? અહિંથી જતે રહે. ૭ - જો તહિં તિન્દુખવાસી,
અણુકમ્પ તસ્સ મહામુણિમ્સ પચ્છાયઈત્તા નિયગં સરીર,
ઈસાઈ વયણુઈમુદાહરિત્થા ૮ આ મુનિની ઉપર અનુકંપા રાખનાર હિંદુક વૃક્ષ ઉપર રહેનાર યક્ષ પોતાનું શરીર છુપાવીને આ વચને કહેવા લાગે – ૮ સમણે અહં સંજઓ બબ્બયારી,
વિરઓ ઘણુપયણપરિગ્રહાઓ : પરપવિત્તસ્સ ઉ ભિખકાલે,
અનસ્સ અપ ઈહિમાગાઓ મિ ૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
હું શ્રમણ છું, હું સંયતિ છું, હું બ્રહ્મચારી છું, હું વનપરિગ્રહ અને રાંધવું-પચન મારા નથી, વિરક્ત છું. આ ભિક્ષા કાળે હું બીજાઓથી એના માટે બનાવેલી ભિક્ષા લેવા આવ્યો છું.. ૯ વિયરિજઈ ખજઈ ભુજઈ
અન્ન પભૂયં ભવયાણમેય ! જાણહિ મે જાયણજીવિણ ત્તિ,
સેસાવસેસ લભ તવસ્સી ૧૦ અહિં વિશેષ અને વહેંચાય છે, ખવાય છે, ભોગવાય છે. તમે જાણે છે કે હું કેવળ ભિક્ષાથી જ આજીવિકા કરવાવાળો છું. આ માટે મને નપસ્વીને આહાર આપીને લાભ પ્રાપ્ત કરે. ૧૦
.
!
ઉવખોં મેયણ માહરાણા '
- અત્તક્રિય સિદ્ધામિહેગપનિં ન ઉ વયં એરિસમન્નપાણું
દાહાભુ તુઝે કિમિહેઠિઓ સિ ૧૧ બ્રાહ્મણે બોલ્યા –બ્રાહ્મણનાજ માટે બનાવેલું આ ઉત્તમ ભોજન તેમનો જે માટે છે ! એટલા માટે આવું અન અમે તને આપીશું નહિ. તું અહિં શા માટે ઉભો છે? ૧૧ થેલેસુ બીયાઈ વવતિ કાસગા,
તહેવ નિજોસુ ય આસસાએ એયાએ સદ્ધાએ દલાહ મષ્ઠ,
આરાએ પુણમિણે ખુ ખિત્ત ૧૨ જેવી રીતે ફળની આશાએ ખેડુતો ઉંચી અને નીચી ભૂમિમાં બી વાવે છે તેવી રીતની શ્રદ્ધાથી તું મને ભિક્ષા આપ. તને ખરેખર પુણ્ય થશે. ૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૯ "
ખેરાણિ અમહું વિઈયાણિ લોએ,
જહિં પકિણણી વિરુહતિ પુણું જે માહણ જાઈવિજજેવયા,
તાઇ તુ ખેરાઈ સુપેસલાઈ ૧૩ બ્રાહ્મણ બોલ્યા –લેકમાં જે પુરક્ષેત્ર છે તે અમે જાણીએ છીએ. જેમાં ઘણું જ પુણ્ય એવા જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ છે એ ખરેખર ઉત્તમ ક્ષેત્ર છે. ૧૩ કેહે ય માણે ય વહે ય જોર્સિ,
મેસં અદત્ત થ પરિગ્રહં થી તે માહણું જાઈવિજજાવિહુણ,
તાઇ તુ ખેરાઈ સુપાવયાઈ ૧૪ જેમામાં ધ, માન, હિંસા, વધ, જુઠું, અદત્ત, અને પરિગ્રહ છે તે બ્રાહ્મણે જાતિ અને વિદ્યાવિહીન છે અને તે ક્ષેત્રે ખરેખર પાપકારી ક્ષેત્રો છે. ૧૪ તુમ્ભસ્થ ભે ભારધરા ગિરણું,
અ ન જાણે અહિજ વેએ ઉસ્થાવયાઈ મુણિણે ચરંતિ,
તાઈ તુ ખેરાઈ સુપેસલાઈ , ૧૫ અહો! તમે શબ્દોના ભાર ઉપાડનારા છે, વેદ ભણ્યા છે પરંતુ વેદના ખરા અર્થ–ભાવને જાણતા નથી, મુનિઓ ઉંચનીચ કુલમાંથી જ ભિક્ષા લે છે, તે જ દાન માટે સુંદર ક્ષેત્ર છે. ૧૫ અઝાવયાણું પડિફૂલભાસી,
૫ભાસસે કિ તુ સગાર્સિ અમહું ! અવિ એયં વિષ્ણુસ્સઉ અન્નપાણું,
! ન ય હું દાહોમુ તુમ નિયષ્ઠા, ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
છાત્ર બેલ્યા–તું અમારી સામે અમારા અધ્યાપક વિરુદ્ધ શું બલબલ કરે છે ? હે નિગ્રંથ ! આ આહાર પાણી ભલે નાશ થાય પરંતુ અમે તને આપવાના નથી. સમઈહિ મક્કે સુસમાહિયમ્સ,
ગુત્તીહિ ગુરૂમ્સ જિઇન્દ્રિયમ્સ જઈ ને ન દાહિત્ય અહેસાણિજ,
કિમજ જન્માણ લહિત્ય લાહે ૧૭ યક્ષ બોલ્યો - હે આર્યો ! મારા જેવા સુસમાધિયુક્ત, ગુપ્તિથી ગુપ્ત, જીતેન્દ્રિયને જે આ એષણીક આહાર નહિ આપે તો તમે યજ્ઞનું શું ફળ પામશો ? ૧૭ કે ઈલ્થ ખત્તા ઉવજોઈયા વા,
( અઝાવયા વા સહ ખંડિએહિ એયં ખુ દણ ફલેણ હન્તા,
કન્મિ ધર્ણ ખલેજ જે છું ૧૮ અધ્યક્ષે કહ્યું – અહિં કેઈક્ષત્રિય, યજ્ઞ રક્ષક, છાત્ર કે અધ્યાપક છે ? આ સાધુને દંડ-મુષ્ટિ મારીને ગળું પકડીને બહાર કાઢી મૂકે. ૧૮ અઝાવયાણું વયણું સુણેત્તા
ઉધ્ધાઇયાં તલ્થ બહુ કુમારા હિં વિહિં કસેહિ ચેવ,
સમાગયા તે છસિ તાલયન્તિ ૧૯ અધ્યાપકની વાત સુણીને ઘણાં રાજકુમારો દેડી આવ્યા ને દંડ બેંત ચાબુથી તેને મારવા લાગ્યા. ૧૯ રનો તહિં કેસલિયમ્સ ડ્યૂયા,
ભદ્દત્તિ નામેણ અણિન્દિયંગી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
૮૧ તે પાસિયા સંજય હમાણું,
કુધેિ કુમારે પરિનિશ્વઈ ૨૦ આ સંયતિને મારતા જોઈને કેશલ દેશના રાજાની ભદ્રા નામની સુંદરી-રાજકુમારી ધિષ્ઠ થયેલા કુમારેને શાંત કરવા લાગી. ર૦ દેવાભિઓગણનિએઈએણું,
( દિનામું રના મણસા ન ઝાયા . નરિન્દ દેવિન્દ ભિવન્તિ એણું,
જેણમિ વત્તા ઇસિણું સ એસે ૨૧ રાજકુમારી કહે છે–દેવના અભિયોગથી પ્રેરાયેલા રાજાએ મને મુનિને દાનમાં આપી હતી પરંતુ આ મુનિએ મને મનથી પણ ન ઈચછી. આ મુનિ નરેન્દ્ર દેવેન્દ્રથી પૂજિત છે. જેમણે મને વમી દીધી છે, ત્યાગી છે. ૨૧ એસે હુ સે ઉગ્રત મહાપા,
જિતિન્દ્રિઓ સંજઓ બબ્બયારી જે મે તયા ને દિનજમાણુિં,
પિઉણા સયં કેસલિએણ રના ૨૨ આ મુનિ એજ ઉગ્ર તપસ્વી મહાત્મા છે, એ જિતેન્દ્રિય, સંયતી બ્રહ્મચારી છે, જેને મારા પિતા–કેશલ દેશના રાજાએ મને દાનમાં આપેલી, છતાં મારી ઇચ્છા પણ ન કરી. ૨૨ મહાજ એસો મહાભાગા,
ઘેરશ્વએ ઘોરપરમાં ય મા એયં હલેહ અહલણિજે,
મા સ તેએણભે નિદહેજજા ર૩ આ મુનિ મહા યશસ્વી, મહા પ્રભાવશાલી, ઘેર વતી, ઘેર પરાકમી છે, તેમની નિંદા ન કરે, નિંદા પાત્ર એ નથી. પોતાના તેજથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૧
તે તમા બધાને સમ કરો. ૨૩ એયા” તીસે વયણા” સાચ્ચા,
પત્તી ભદ્દાઇ સુભાસિયાઇ । ઇસિમ્સ વેયાવયિયાએ,
જા કુમારે વિણિવારયન્તિ ૨૪
એ બ્રહ્મપત્ની ભદ્રાના આ સુભાષિત વચને સાંભળીને ઋષિની વૈયાનૃત્ય કરવા માટે યક્ષ, કુમારીને રોકવા લાગ્યા. ૨૪
તે ધારવા હિય અન્તલિખે,
અસુરા તહિં ત` જણ તાલયન્તિ
તે ભિન્નદેહે રુહિર વમત્તે,
પાસિત્તુ ભદ્દા ણિમાહુ ભુો ૨૫
આકાશમાં રહેલા રૌદ્રરૂપ યક્ષ કુમારાને મારવા લાગ્યા, ભાંગેલ શરીર અને લોહી આકતા કુમારાને જોઈ તે ભદ્રા કરીથી ખાલી. ૨૫ ગિરિ નહેહું ખણુહુ, અય' દન્તેહિં ખાયહું । જાયતેય પાએહિ હુણહુ, જે ભિખ્ખુ અવમન્નહું ૨૬
તમે આ ભિક્ષુકનુ અપમાન્ય કરી છે તે પતને નખથી ખાદવા સમાન છે, લેાખંડને દાંતથી ખાધા સમાન છે અને અગ્નિને પગથી ખાવા સમાન છે. ૨૬
આસીવિસે ઉગતવા મહેસી,
ધારવઆ ધારપરક્રમા ય !
અણ વ પક્ષન્દ પયંગસેણા,
Jain Educationa International
જે ભિકૢખુય ભત્તકાલે વહેતુ
૨૭
આ મહર્ષિ આશાવિષ લબ્ધિવાળા, ઘેર તપસ્વી, દુષ્કર વ્રત અને ઘેર પરાક્રમવાળા છે. તમે! ભિક્ષા સમયે ભિક્ષુકને મારા છે. તે પતગીષાના સમૂહતી માફ્ક અગ્નિમાં પડેા છે. ૨૦
For Personal and Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
સીસેણ એય સરણ. વેલ,
૮૩
જઇ ઇચ્છતુ જીવિય' વા ધણ વા,
સમાગયા સધ્વજ શ્રેષુ તુમ્બે !
જો તમે જીવન અને ધનને પચ્છે છે તેા તમે બધા જન ભેગા થને માથુ નમાવીને એમનુ સરખું ગ્રહણ કરો. ઢાષિત થયેલ એ લેાકેાને ભસ્મ કરી શકે છે. ૨૮
લાગ ૫ એસે કવિએ હેા ૨૮
અવહેડિય પટ્ટિસઉત્તમ ગે,
પારિયા બાહુ અકથિš । નિજઝેરિયÐ રુહિર વન્તે, ઉગ્ન મુહે નિર્ગીય
1.
હુનો
૨૯
આ કુમારના મુખ પીઠની બાજુ નમી ગયા, ઉગામેલા હાથ નિષ્ક્રિય થઈ ગયા, આંખા ફાટી ગયેલી અને મ્હાં બહાર નીકળી ગયા હતા અને મ્હાં લોહી એકતું હતું. ૨૯
તે પાસિયા ખંડિય કહ્યુએ,
Jain Educationa International
વિષ્ણેા વિસા અહુ માહસો સે ।
ઇસિ' પસાએઈ સભારિયા,
હીલ ચ નિન્દ ચ ખમાડુ બન્ને ૩૦
શિષ્યાને કાષ્ટભૂત જોને આ બ્રાહ્મણા ખેદ કરતા, પેાતાની સ્ત્રી સાથે આ ઋષિને પસંદ કરતા તથા પેાતાની નિંદા અને હુલના કરતા ચકા ખેલ્યા ૪ હું પ્રભા ! અમને ક્ષમા કરે. ૩૦
બાલેહિ મૂર્છા અયાણઐહિં,
જ હીલિયા તસ ખમાતુ ભન્તે !
મહુસાયા ઈસા વન્તિ, ન હુ સુણી કેાવપરા હુવન્તિ
For Personal and Private Use Only
૩૧
Page #89
--------------------------------------------------------------------------
________________
હે પ્રભે ! અજ્ઞાની મૂઢ બાળકેએ આમની જે અવહેલના કરી તેને ક્ષમા આપે. ઋષિએ તે મહાકૃપાળુ હોય છે, તેઓ કાપ કરતા નથી. ૩૧ પુસ્વિં ચ છહિ ચ અણુગયું ,
- મણુપદાસે ન મે અસ્થિ કઈ જસ્મા હુ વેયાવડિયા કરેન્સિ,
તન્હા હુ એએ નિહયા કુમાર ૩૨ મુનિએ કહ્યું કે મારા મનમાં પહેલાં કે અત્યારે કે ભવિષ્ય કાળમાં પ્રદેશ-ક્રોધ હતું નહિ કે થશે પણ નહિ, પરંતુ યક્ષ મારી સેવા કરે છે તેણે ખરેખર આ કુમારને માર્યા છે. ૩૨ અત્યં ચ ધર્મ થી વિયાણમાણા,
તુમ્ભ ન વિ ફhહ ભૂપન્ના તુર્ભ તુ પાએ સરણું ઉમે,
સમાગયા સબૈજણે અહે ૩૩ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે આપ ધર્મ તથા તેના ભાવને જાણ નાર છે. વળી આપશ્રી ભૂતિપ્રજ્ઞ એટલે ઉત્તમ બુદ્ધિવાળા છે, તેથી તમે ક્રોધ કરતા નથી, અમે તમારા શરણે આવ્યા છીએ. ૩૩ અચેમુ તે મહાભાગ, ન તે કિંચિ ન અસ્થિમા શું જાહિ સાલિમ કૂર, નાણાવંજણસંજુયં ૩૪.
હે મહાભાગ્યવાન ! અમે આપને પૂજીએ છીએ. આપનું કોઈ અંગ અપૂજ્ય નથી. અનેક પ્રકારના વ્યંજનવાળા શાલિથી બનાવેલા ભાતનું આપ ભજન કરે. ૩૪ ઈમ ચ મે અસ્થિ પભૂયમન્ન, •
તે ભુજ અમસ્તુ અણુહ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
: બાહે તિ પડિઈ ભરપાણે, ' '
માસમ્સ ઊ પારણુએ મહા - - ૩૫ આ પ્રભુત-પુષ્કળ ભજન છે. અમારા ઉપર કૃપા કરીનેરાજી થઈને આપ ભિક્ષા લે. મુનિશ્રી “ઠીક”—સાર એમ કહીને માસ ખમણના પારણામાં આહાર-પાણ બહેરે છે. ૩૫ તહિયં ગધેાદયપુફવાસ,
- દિવ્યા તહિં વસુહારા ય શુ છે પહયાઓ દુદુહીઓ સુરે હિં,
આગામે આહે દાણું ચ ધુ ૩૬ દેએ ત્યાં દિવ્ય સુગંધિત જલ અને સુગંધિત પુષ્પ તથા ધનની ધારાબદ્ધ વર્ષો વરસાવી અને દુભિ વગાડી અને આકાશમાં અહો દાના અહે દાન ! એમ ઘોષણા કરી. ૩૬ સખંખુ દીસઈ તેવો વિશે,
ન દીસઈ જાઈર્વિસેસ કઈ સેવાગપુd હરિએસસાહ,
જઍરિસા ઇ મહાષ્ટ્રભાગા ૩૭ આ સાક્ષાત તમને વિશેષ પ્રભાવ દેખાય છે. તેનાથી કંઈપણ વિશેષ દેખાતું નથી. ચાંડાલ પુત્ર હરિકેશ સાધુને તે જુઓ. જેની મહાપ્રભાવશાલી ઋદ્ધિ છે. ૩૭ - કિં માહણ જોઇસમારંભન્તા,
આ ઉદએણુ સેહિં બહિયા વિમગ્ગહા, જે મગહા બાહિરિયં વિસેહિં,
- ન તે સુઇ કુસલા વયંતિ - ૩૮ હે બ્રાહ્મણે! તમે જાણી જોઈને અગ્નિને શા માટે આરંભ કરે છે? જલથી બાહ્ય શુચિ કેમ ઉછે. છે? જેઓ બાહિર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ ઇચછે છે તેઓ સુદૃષ્ટિવાળા નથી એમ તત્વો કહે છે. ૩૮ કસં થ વં તણકામગ્નિ,
- સાયં ચ પાયે ઉદાં કુસન્તા પાણાઈ ભયાઈ વિહેડયન્તા,
જજ વિ મન્દા પકરેહ પાવું૩૯ કુવા, ધૂપ, તુણ, કાષ્ટ, અગ્નિ તથા સવાર-સાંજ જલને સ્પર્શ કરતા પ્રાણીઓની હિંસા કરે છે અને તે મંદ બુદ્ધિવાળા વારંવાર પાપને સંચય કરે છે. ૩૯ કહું થરે ભિખુ વયં જયામે,
પાવાઈ કમ્બાઈ પુણેલયામે અફખાહિ ને સંજય જખપૂઈયા, કે
કહે સુઈ કુસલા વયતિ ૪૦. હે ભિક્ષુ ! અમે શું કરીએ, કેવો યજ્ઞ કરીએ કે જેથી અમે પાપ કર્મને દૂર કરી શકીએ ! હે યક્ષ પૂજિત સંયતી ! તત્ત્વજ્ઞ પુરુએ સુંદર યાનું પ્રતિપાદન સુંદર રીતે કર્યું છે. ૪૦ છજજીવકાએ અસમારંભન્તા,
મેસં અદત્ત થ અમેવાણું - પરિગણું ઇસ્થિઓ માણ માર્યા, .
એયં પરિજાય અરતિ દન્તા ૪૧ ઈદ્રિને દમનારા છકાય જીવની હિંસા નથી કરતા, મૃષા, અદત્તનું સેવન નથી કરતા, પરિગ્રહ, સ્ત્રી, માન, માયાને જાણીને ત્યાગે છે. ૪૧ સુસંલુડા પંથહિં સંવરેહિં,
છહ વિયં અણવખમાણે ૧ વાસાકાયા સુમિત્તા, મહાજ્ય યઈ જસિ.
૧૪૨
* * *
Jain Educationa International
For Personal and Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
2
પાંચ સંવરથી સંવૃત્ત, અસંયમી જીવનને નહીં ચાહવાવાળા, શરીરને। ત્યાગ કરનાર, નિર્માળ વ્રતવાળા, શરીરના મમત્વના ત્યાગરૂપ મહાન જપવાળા શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. ૪૨
કે તે જોઈ કે વ તે જોટાણે,
કા તે સુયા કં' થ તે કાસિંગk એહા ય તે કયા સન્તિ કિંમૂ, કરેણ હેામેણ હુાસિ જોઇ
૪૩
હું ભિક્ષા ! આપની અગ્નિ કર્યું છે? અગ્નિકુંડ કેવા છે? કડછી, છાણા, લાકડા કયા છે? શાંતિપાડ કયા છે? અને આપ કયા હામથી અગ્નિને પ્રસન્ન કરે છે? ૪૩
તવા જોઈ જીવા જોઈડાણ,
જોગા સુયા સરીર' કારિસ`ગ' । કમ્મેહા સંજમ જોગસન્તી,
હામ હામિ ઇસિણ` પસત્થ
૪૪
અગ્નિ કુંડ, અને મન, વચન, કાયાના આઠ ક લાકડી રૂપ છે, સંયમચર્યા શાંતિ પાઠ છે, હુ ઋષિઓદ્રારા પ્રશ'સિન એજ્ યન કરૂં' છુ. ૪૪
તપરૂપ અગ્નિ, જીવ ચેાગ રૂપ શરીર છાણાં છે,
કે તે હરએ કે` ય તે સન્તિતિર્થે,
કહિ... સિણાએ વ ય જાસિ
આઇકખ ણે સંજય જખપૂયા,
Jain Educationa International
ઈચ્છામા નાઉ ભવએ સગાસે
૪૫
હું યજ્ઞપૂજિત ! આપનું જલાય કાણુ છે? આપનુ શાન્તિતીથ કાણુ છે? મળને ત્યાગ કર્યા પછી આપ સ્નાન કર્યાં કરી છે ? આ બધું હું સંયતિ ! અમે જાણવા છિીએ છીએ, આપ બતાવે. ૪૫
For Personal and Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૮ ધમે હરએ બન્ને સન્નિતિ,
અણુવિલે અત્તપસન્સલેસે - જહિં સિણાએ વિમલે વિસુદ્ધો,
સુસીઈભૂઓ પજહામિ દેસં ૪૬ અકલુષિત આત્માને પ્રસન્ન કરવાવાળા શુભ લેશ્યરૂપ ધર્મ, જલાશય અને બ્રહ્મચર્ય રૂપ શાંતિતીર્થ છે. જ્યાં સ્નાન કરીને વિશુદ્ધ અને શીતલ થઇને પાપને હું દૂર કરું છું. ૪૬ એયં સિણાણું કુસલેહિ [િ,
મહાસિણાણું ઈસિણું પત્થા જહિં સિણાયા વિમલા વિસુદ્ધા, મહરિસી ઉત્તમ કાણું પારો ૪૭
ત્તિ બેમિ છે - તત્ત્વજ્ઞોએ આ સ્નાન સાચું જોયું છે. આ જ મહા સ્નાન છે જેની ઋષિઓએ પ્રશંસા કરી છે. આ જ સ્થાનેથી મહર્ષિ કવિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થયા છે. ૪૭ એમ હું કહું છું.
| ઈતિ બારમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
નપિરાભિસતોઉપમાનિત પયપુર
વાચિત્ત સંભૂઈજજં તેરહમં અઝયણું
- તેરમું અધ્યયન જાઈપરાજિએ ખલુ કાસિ, નિયાણું તુ હWિણપુરન્મિા ચલણીએ બમ્ભદતો, ઉવવને પઉમગુમ્માએ ૧
સંભૂતિનો જીવ જાતિથી અપમાનિત થઈને હસ્તિનાપુરમાં નિદાન કરેલા અને પદ્મગુર્ભ વિમાનથી આવીને કાંમ્પિત્યપુર નગરમાં ચલણીરાણીની કુક્ષીએ બ્રહ્મદત્તપણે ઉત્પન્ન થયો. ૧ કમ્પિલ્લે સદ્ભૂઓ ચિત્તો, પણ જાઓ પુરિમતાલમ્પિ સેટ્ટિકલમ્પિ વિસાલે, ધર્મ ઉણુ પવૂઈઓ ૨
અને ચિત્તનો જીવ પુરિમતાલ નગરમાં વિશાલ કુલમાં ઉત્પન થય અને ચિત્તે ધર્મ સાંભળીને પ્રવજ્યા દિક્ષા-સંયમ લીધે. ૨ કમ્પિલમ્મિ ય નય, સમાગયા દો વિ ચિત્તસલ્ફયા સુહદુખ ફલવિવાર્ગ, કહેતિ તે ઈિિમકસ ૩
કપિલ નગરમાં ચિત્ત અને સંભૂતિ મળ્યા અને એક બીજાને સુખ દુઃખરૂપ ફલ વિપાકની વાતો કરવા લાગ્યા. ૩ ચવટી મહિીએ, બમ્ભદત્તો મહાય ભારે બહુમાણેણં, છમ વયણમમ્બવી ૪
મહાદ્ધિ અને મહાયશસ્વી ચક્રવત બ્રહ્મદેવે બહુમાનથી પિતાના પૂર્વ જન્મના ભાઇને આ વચન કહ્યું. ૪
આસિમ ભાયરા દો વિ, અન્નમન્નવસાણુગા
અન્નમન્નમસ્થરતા, અન્નમનહિએસિણે - આપણે બે ભાઈઓ હતા. એક બીજાની સેવામાં રહેનાર, એક બીજાને ચાહનાર અને એક બીજાના હિતસ્વી હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૦
દાસા દસ આસી, મિયા કાલિંજરે ન . હંસા મયંતીરાએ, સેવાગા કાસિભૂમિએ ૬
આપણે બન્ને દશાર્ણ દેશમાં સેવક-દાસ હતા. કાલિંજર પર્વત ઉપર મૃગ હતા અને મૃતગંગાના કિનારે હસે હતા અને કાશી ક્ષેત્રમાં ચાડાલ હતા. ૬ દેવા ય દેવલોગમિ, આસિ અહે મહિયા છે ઇમા ને છાયા જાઈ, અજમજોણ જા વિણ ૭
આપણે બે દેવલોકમાં મહર્દિક દેવતા હતા. આ આપણે છઠ્ઠો ભવ છે. જેમાં આપણે એકબીજાથી છૂટા પડ્યા છીએ. ૭ કમ્મા નિયાણપયડા, તુમે રાય વિચિન્તિયા તેસિં ફલવિવાગેણ, વિએગમુવાગયા
હે રાજા! તમે મનમાં નિદાન કર્યું હતું, એ કર્મનું ફલ ઉદય આવવાથી આપણે વિગ થયો છે. ૮ સચ્ચયપગડા, કમ્મા મએ પુરા કડા તે અજ પરિણુંજા, કિં નુ ચિત્તે વિશે તા ૯
હે ચિત્ત ! મેં ગયા ભવમાં સત્ય અને શૌચયુક્ત કર્મ કર્યા હતાં, એનું ફળ આજે અહિં ભોગવું છું. શું તમે પણ એવું જ ફળ ભોગવી રહ્યા છે? ૯ સવૅ સુચિરણું સફલં નાણું,
કડાણ કમાણ ન મેખ અથિ છે અલ્પેહિ કામેહિ ય ઉત્તહિં,
આયા મમં પુણફાવએ : ૧૦ મનુષ્યનું સદાચરણ સાલ છે. કરેલાં કમે તે ભગળ્યા વિના મેક્ષ નથી. મારે આત્મા પણ પુણ્ય ફળે કરીને ઉત્તમ દ્રવ્ય અને કામગોથી યુક્ત હતા. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
જાણાહિ સંભૂય મહાભાર્ગ,
મહિÇયં પુણાવયં ચિત્ત પિ જાણહિ તહેવ રાય,
ઈઠ્ઠી જુઈ તસ્ય વિ ય ૫ભૂયા ૧૧ હે સંભૂત ! જેવી રીતે તમે પિતાને મહાન ઋદ્ધિવાળા, મહા ભાગ્યવાન અને પુણ્ય ફળયુક્ત જાણે છે, તેવી રીતે ચિત્તને પણ જાણે. મારી પણ પુષ્કળ ઋદ્ધિ અને વૃતિ હતી. ૧૧ મહત્યરુવા વયણપભૂયા,
ગાહાષ્ટ્રગીયા નરસંઘમ ા જે ભિક ખુણે સીલગુણવયા,
ઇહ જયન્ત સમણે મિ જાએ ૧૨ જે ગાથાને સાંભળીને ભિક્ષુ લેક જ્ઞાનપૂર્વક ચારિત્રથી યુક્ત થઈને જિનશાસનમાં પ્રયત્નશીલ થાય છે, એ અ૯પાક્ષર અને મહાન અર્થવાળી ગાથાને પરિષદમાં સાંભળીને હું બમણુ થયો છું. ૧૨ ઉચાયએ સહુ કક્કે ય બન્મે,
પડયા આવસહા ય રમ્મા ! ઈમં ગિતું ચિત્ત ધણુપભયં,
પસાહિ પંચાલગુણાવયં ૧૩ હે ચિત્ત! ઉદય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મ તથા બીજા પણું રમણીય ભવન, પ્રચુર ધન તથા પાંચાલ દેશના રૂપાદિ ગુણ સહિત મહેને તમે ઉપભોગ કરે. ૧૩ નહિ ગીએહિ ય વાઈઓહિં, ”
|. નારીજણહિં પરિવાચત્તો ભુજાહિ ભેગાઈ ઈમાઈ ભિકમ્પ..
" મમ સર્થઈ પડ્યુજ હું દુખ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
|. ૧૫
હે ભિક્ષુ ! નૃત્ય. ગીત અને વજિસોથી યુક્ત સ્ત્રીઓના પરિવાર સાથે આ ભોગને ભોગ. આ પ્રવજ્ય તે ખરેખર દુઃખકારી છે. ૧૪ - તે પુલ્વનેણ કયાણરાગ,
નરહિવં કામગુણે ગિદ્ધ ધમ્મસિસ તસ હિયાહી,
ચિત્તો ઇમં વયણમુદાહરિત્થા ૧૫ પૂર્વ સ્નેહના વશ અનુરાગ કરનાર અને કામગુણોમાં આસક્ત એ ચક્રવર્તિને ધર્મમાં સ્થિત અને જેનું હિત ઈચ્છનાર ચિત્તમુનિ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૧૫
સવં વિલવિયં ગીયં, સવં ન વિડમ્બિયં સવે આભરણ ભારા, સબે કામા દુહાવહા ૧૬
સર્વ ગીત વિલાપરૂપ છે, સર્વ નૃત્ય વિડંબના છે, સર્વે આભૂપણ ભારરૂપ છે અને સર્વે કામ દુઃખદાયક છે. ૧૬ બાલાભિરામેસુ દુહાવહેસુ,
ન તે સુહ કામગુણસુ રાયં ! વિરત્તકામાણુ તોધણણું,
જ ભિક ખુણું સીલગુણે સ્થાણું ૧૭ હે રાજા! અજ્ઞાનીઓને પ્રિય પરંતુ અંતમાં દુઃખદાતા કામસુણેને વિષે એ સુખ નથી. જે સુખ કામેથી વિરકત, તપ એજ ધન માનનારા અને શીલગુણમાં રત રહેનારા ભિક્ષુઓને હેય છે. ૧૭ નરિંદ ભાઈ અહમા નાણું,
સેવાગજાઈ દુઓ ગયાણું ! જહિં વયં સબ્રજણસ્સ વેસ્સા, * વસી ય સેવા નિવેસલ્સ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
હે નરેન્દ્ર! અમે બન્ને પૂર્વ ભવમાં મનુષ્યોમાં અમ એવી ચાંડાલ જાતિમાં જન્મ્યા હતા. ત્યાં અમે બધા લોકેના દ્વેષપાત્ર થઈને વસ્તીમાં રહેતા હતા. ૧૮ તીસે ય જાઈઈઉ પાવિયાએ,
ગુચ્છામુ સેવા નિવેસશે સવસ લાગસ્ત દુર્ગછણિજજે !
ઇહું તુ કમ્બાઇ પુરે કડાઈ ૧૯ આ પાપરૂ૫ જાતિમાં આપણે બન્ને ચાંડાલના ઘરમાં રહેતા હતા અને બધા લેકના નિંદનીય હતા. અહીં આપણે પૂર્વકૃત શુભ કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ. ૧૯ સો દાણિ ર્સિ રાય મહાસૃભાગે,
મહિઠ્ઠિઓ પુણકલવઓ થઈતુ ભોગાઈ અસાસયાઈ,
આદાણાહેGઅભિણિખમાહિ ૨૦ હે રાજા ! ચાંડાલના ભાવમાં ધર્માચરણના શુભ ફળથી અહિં તમે મહાકદ્ધિવાળા અને પુણ્ય–ફળ યુક્ત થયા છે. હવે આ અશાથત–નાશવંત ભોગોને ત્યાગીને ચારિત્રને માટે નીકળી પડે. ૨૦ ઇહ જીવિએ રાય અસાસથમ્પિ,
ધણિયં તુ પુણાઈ અકુબ્રમાણે સે સેયઈ મગ્નમુહાવણુએ,
ધમ્મ અકાઊણુ પરશ્મિ લેએ ૨૧ હે રાજા ! આ અશાશ્વત જીવનમાં અતિશય પુન્ય કર્મ જે નથી કરતે તે, ધર્મ કર્યા વિના મૃત્યુના મુખમાં પડયા પછી પરલેકમાં ખેદ કરે છે. ૨૧ - જહેહ સીહે વ મિયં ગાય,
મગ્ન નર ને હુ અન્તકાલે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
ન તન્સ માયા ૧ પિયા વ ભાયા, ' '
કાલમ્પિ તમે સહરા ભવંતિ ૨૨ જેવી રીતે સિંહ મૃગને પકડી લઈ જાય છે તેવી રીતે મૃત્યુ માણસને ઉપાડી લે છે. તે વખતે માતા પિતા અને બંધુ તેને અંશ માત્ર પણ બચાવી શકતાં નથી. ૨૨ : ન તન્સ દુકM વિજયતિનાઓ. ' '
નમિત્તવર્ગે ન સૂયા ન બંધવા : એ સયં પ હેબ દુકખં, - કતારવ અણુજાઈ કર્મ ૨૩
એના દુઃખને તેના જ્ઞાતિજને કે મિત્રવર્ગ કે પુત્ર કે ભાઈઓ ભાગ પડાવી શકતાં નથી. એ પોતે એકલે જ દુઃખ ભોગવે છે, કારણ કે કર્મ કર્તાને અનુસરે છે. ૨૩ ચેસ્થા દુપયં ચ થઉ૫યં ય,
ખેત્ત ગિતું ધણધનું ચ સવ્વા સકમબીએ અવસે પયા, -
૫૨ ભવં સુન્દર પાવગ વા ૨૪ આ આત્મા દિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન, ધાન્ય અને વસ્ત્રાદિ બધું છોડીને પોતાના કર્મને વિવશ થઈને સ્વર્ગ અથવા નરકમાં જાય છે. ૨૪ * તે એક્કગ તુચ્છસરીરગં સે,
આ થિઇગયં દહિય ઉ પાવગેણું ! ભજજ ય પુત્તા વિ ય નાયઓ વા,
દાયારમનં અણુસંકિમતિ ૨૫ એના નિર્જીવ શરીરને ચિતામાં નાંખીને બાળી મૂકે છે. જ્ઞાતિજન તથા સ્ત્રી પુત્રાદિ બીજા દાતાનું અનુસરણ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉવણિજઈ છવિયાપમાય,
- વણણું જરા હરઈ. નરલ્સ રાય ! પંચાલરાયા વયણું સુણાહિ..
મા કાસિ કમાઇમહાલયાઇ ૨૬ " હે રાજા ! આ જીવન સતત મૃત્યુની સમીય જઈ રહ્યું છે. વૃદ્ધાવસ્થા મનુષ્યનો વાનરંગ હરી લે છે. હે પાંચાલ રાજા ! મારૂં વચન સાંભળ. તું મહાન આરંભ કરવાવાળો ન થા. ૨૬ અહં પિ જાણુમિ જહેહ સાહૂ,
જે મે તુમ સાહસિ વકમેયં ! ભાયા ઇમે સંગકરા હવાન્તિ,
- જે દુજિયા અજો અમારિસેહિં ૨૭ - હે સાધુ! આપશ્રી જે મને કહે છે તે હું સમજું છું. હે આર્ય ! આ ભોગ સંગ–બંધન ક્ત થઈ રહ્યા છે. જે અમારા જેવા માટે દુર્ભય છે ર૭.
હસ્થિણપુરશ્મિ ચિત્તા, દફૂશું નરવઇ મહિડ્ડયં કામભોગેસુ ગિધેણં, નિયાણમસુતું કર્ડ ૨૮
હે ચિત્ત મુનિ ! મેં હસ્તિનાપુરમાં મહાઅધિવાળા નરપતિને જઈને કામભોગમાં આસક્ત થઈને અશુભ નિદાન કર્યું હતું. ૨૮ તસ્સ મે અપડિકન્સન્સ, ઇમે એયારિસ ફલં ! જાસમાણે વિ જ ધર્મ, કામભોગેસુ મુછિએ ૨૯
એ નિયાણાનું મેં પ્રતિક્રમણ નહિ કરવાથી એના જેવું આ ફલ મને મળ્યું છે. હું ધર્મને જાણતા હોવા છતાં પણ કામભોગમાં મૂઈિત-આસક્ત થયો છું. ૨૯ નાગ જહા પંકજલાવને,
હું થલે નાભિસઈ તીર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
એવં વયં કામગુણસુ ગિદ્ધા
ને ભિકુણે મગ્નમણુવ્વયા ૩૦ જેવી રીતે કીચડમાં ફસેલે હાથી સ્થલને જો હોવા છતાં પણ કિનારે આવી શકતો નથી, તેવી રીતે અમો કામ–વિકારમાં છીએ અને સંત-સાધુઓના માર્ગને જાણતા છતાં તેને અનુસરી શકતા નથી. ૩૦ અઈ કાલે તૂરન્તિ રાઈએ,
ન યાવિ ભેગા પુરિસાણ નિસ્થા ઉવિ ભેગા પુરિસં ચયન્તિ,
દુમ જહા ખીણફલ વ પકડી ૩૧ સમય વેગથી ચાલી જાય છે, રાત્રિએ પણ ચાલી જાય છે. પુરૂષના ભેગો નિત્ય નથી, ભોગ આવે છે અને સ્વતઃ પુરુષને છોડી ચાલ્યા જાય છે. જેવી રીતે પક્ષિઓ ફળવિહીન વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે. જઈ તે સિ ભેગે થઈઉં અસત્તો,
અજજા) કમ્ફાઈ કારેહિ રાય ! ધમે કિએ સવાયાણકમ્પી,
તો હેહિસિ દે ઇઓ વિવ્વિી કાર હે રાજા ! જે તું ભેગોને છોડવાને અશક્ત છે તે ધર્મમાં સ્થિર થઈને બધા પ્રાણીઓ ઉપર અનુકંપાવાળાં આર્ય કર્મ કર– એનાથી તું વૈક્રિય શરીરધારી દેવ થઈશ. ૩૨ ન તુઝ ભેગે ચઉણ બુદ્ધી,
ગિદ્ધોસિ આરમ્ભપરિગ્રહેસુલ મહું કઓ એત્તિઉ વિપલાવે,
ગચ્છામિ રાય આમતિએ સિ ૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૭
હે રાજા ! તમારી બુદ્ધિ ભેગે છેડવાની નથી, તમે આરંભ અને પરિગ્રહમાં વૃદ્ધ છે. મેં આટલે તમારી સાથે વિપ્રલાપ-બકવાદ વ્યર્થ કર્યો, હવે હું જાઉં છું. ૩૩ પંથાલરાયા વિ ય બમ્ભદત્તો,
સાહસ તસ્સ વય અકાઉં અણુત્તરે ભુજ્યિ કામગે,
અણુત્તરે સે નરએ પવિ ૩૪ તે સાધુના વચનને પાલન નહિ કરીને પંચાલ દેશનો રાજા અનુત્તર શ્રેષ્ઠ કામગ ભેગવીને પ્રધાન નરકમાં ઉત્પન્ન થયે. ૩૪ ચિત્તો વિ કામેહિ વિરત્તકામે,
ઉદગથારિત મહેસી અત્તર સંજમ પાલડત્તા,
અણુત્તરે સિદ્ધિગઈ ગાઓ રૂપા |
| ત્તિ બેમિ - મહર્ષિ ચિરાજી કામભોગેથી વિરક્ત થયા છે, ઉટ ચારિત્ર, તપ અને સર્વ શ્રેષ્ઠ એવા સંયમનું પાલન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત થયા. ૩૪ એમ હું કહું છું.
|| ઇતિ તેરમું અધ્યયન :
Jain Educationa International
For Personal and Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
॥ ઉસુયારેિજઝ ચાહમ અન્ઝયણું ॥ ચૌદમુ અધ્યયન
દેવા ભવિત્તાણ પુરે ભવમ્મી, કેઈ ચુયા એગવિમાણવાસી । પુરે પુરાણે ઉયારનામે, ખાએ સમિધ્યે સુરલેગમે ૧
પૂર્વ ભવમાં દેવા હતા તે વિમાનમાંથી ચ્યવીને હુકાર નામના પ્રખ્યાત, સમૃદ્ધિવાળા નગરમાં જન્મ્યા. ૧ સકઅસેસેણ પુરાકએણ, લેસુદગ્ગસુ ય તે પસૂયા । નિશ્વિણ સ સારભયા જહાય, જિણિદમગ્ન' સરણ' પવન્ના ૨ બાકી રહેલા પૂ કર્યાં ભાગવવાને માટે તે ઉત્તમ કુલમાં જન્મ્યા. પછી સંસારના ભયથી નિવેČદ પામીને જિતેન્દ્રના માનું ગ્રહણ કર્યું. ૨ પુમત્તમાગમ કુમાર દા વી, પુરાહિએ તસ્સ જસાય પત્તી વિસાલકિત્તી ય તહેસુયા, રાયત્થ દેવી કમલાવઈ ય ૩
એ છ જીત્ર વિશાલ કીર્તિવાળા બ્રુકાર રાજા અને તેની કમલાવતીદેવી, પુરાહિત અને તેની જશા પત્ની તથા બે પુરાહિતના કુમાર થયા. ૩
જાઈજરામÁભયાભિભૂયા,અહિં વિહારાભિનિવિઙૂચિત્તા । સંસારચક્રસ્સ વિમેાકખણકા, દ્ગુણ તે કામણે વિત્તા ૪ જન્મ, જરા અને મૃત્યુથી ભયભીત, સંસારથી પર, મેાક્ષના ઈચ્છુક આ એ કુમારા સ ́સાર ચક્રથી વિમુક્ત થવા માટે કામ– ભાગથી વિરક્ત થયા. ૪
ܬ
પિયપુત્તગા ક્રાન્તિ વિ માહુણસ્સ, સકમ્ફસીલસ પુરાહિયસ્સ !
Jain Educationa International
For Personal and Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
સરિતુ પોણિય તત્ય જાઈ,
તહા સુચિષ્ણુ તવ સંજમં ચ ૫ બ્રાહ્મણને યોગ્ય કર્મ કરનાર તે પુરોહિતના બે પ્રિય પુત્રોને, ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જેનાથી પૂર્વભવમાં પાળેલું–સારી રીતે પાળેલા તપ અને સંયમનું સ્મરણ કરવા લાગ્યો. ૫ તે કામભોગેસુ અજમાણું,
માણુસ્સએશું જે યાવિ દિવ્યા મોખાભિનંખી અભિજાય,
તાત ઉવાગમ્મ ઇમં ઉદાહુ આ પુત્ર દેવ અને મનુષ્ય સંબંધી કામગમાં આસક્ત ન થતાં, મોક્ષની ઈરછા અને ધર્મની શ્રદ્ધાવાળે થઈને પિતા પાસે આવીને નીચે પ્રમાણે કહેવા લાગે - ૬ મસાયંદ છમ વિહાર,
* બહુઅન્તરાય ન ય દીહમાઉં ! ગિહંસિ ન ર લભામે,
આમન્તયામે ચરિસ્સામુ મેણું ૭ આ વિહાર-જીવન અનિત્ય છે, આયુષ્ય ટૂંકું અને તેમાં અંતરાયો ઘણી છે, તેથી મને ગૃહવાસમાં આનંદ નથી. મને આજ્ઞા આપે જેથી હું મૌનપણે મુનિ થઈ વિચરૂ. ૭ અહ તાયગે તત્ય મુણી તેસિં,
તવસ્સ વાઘાયકરે વયાસી ઇમં વયં વેવિએ વયક્તિ,
જહા ન હોઈ અસુયાણ લેગ આ સાંભળીને એને પિતા એ ભાવ મુનિઓને તપ સંચમમાં વ્યાઘાત-વિગ્ન કરનાર વચન કહેવા લાગ્યું. વેદવિદ્ કહે છે કે મુત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૦
રહિત મનુષ્યની ઉત્તમ ગતિ થતી નથી. ૮ અહિજજ વેએ પરિવિલ્સ વિપે,
( પુરૂં પરિ૬પ હિંસિ જાયા છે ભોચાણ એ સહ ઈન્થિયા,હિં,
આરણગા હેહ મુણી પત્યા ૯ હે પુત્રો ! તમે વેદને ભણે, વિપ્ર-બ્રાહ્મણોને બ્રહ્મ ભજન જમાડો. ગૃહવાસમાં સ્ત્રીઓથી ભોગ ભેળવીને, પિતાના પુત્રને ગૃહભાર સોંપીને પછી આરણ્યક વનવાસી ઉત્તમ મુનિ થાઓ. ૯, સોયગિણું આયગુણિધેણં,
મહાણિલા પજલણાહિએણે સંતત્તભાવ પરિત પ્રમાણે,
લાલ પમાણું બહુહા બહું થ ૧૦ બહિરાત્મ ગુણ, શૌચ રૂ૫. ધન, લાકડી મેહવાયુથી અત્યંત પ્રજ્વલિત શેકરૂપ અગ્નિથી સંતાપ તથા પરિતાપ પામેલે– ૧૦ પરહિયં તું કમસે અણુણાં,
' નિમંતયન્ત થ સુએ ધણેણ જહકમ કામગુણે હિ ચેવ,
કુમારગ તે પસમિકખ વર્ષ પુરોહિત, જે અત્યંત અનુનયની સાથે આલાપ-પ્રલાપ કરતો, તે પોતાના પુત્રોને કામભોગ અને ધનનું નિમંત્રણ કરતે હતો, પરંતુ કુમારે નીચે પ્રમાણે કહેવા લાગ્યા – ૧૧ વિયા અહીયા ન ભવન્તિ તાણું,
- ભુતા દિયા નિનિત તમે તમેણું જાયાં ય પુત્તા ન હવતિ તાણું,
કે ણામ તે અણુમને જજ એય ૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૧
વેદ ભણવાથી એ વેદ્ય શરણભૂત થતા નથી. બ્રાહ્મણાને ભોગા આપવાથી એ મહાન અંધકારમાં લઇ જાય છે. પુત્ર પશુ શરણુરૂપ નથી તે। આપનું કથન કેવી રીતે માનુ ? ૧૨
ખમિત્તસુકખા મહુકાલદુકખા,
પગામા અણિગામસુા ।
સ’સામેકખસ વિપક્ખયા,
ખાણી અણુત્થાણ ઉ કામભોગા
૧૩
કામભોગ ક્ષણમાત્ર સુખ અને હુ વખત દુઃખ આપે છે. શે' સુખ અને મહાન દુઃખવાળાને સુખ કેવી રીતે કહેવાય ? *ામભોગ સંસારવ ક મેાક્ષવિાષી અને અનર્થાની ખાણુ છે. ૧૩
આ
પરિબ્બયન્તે અનિયત્તકામે, અહા ય રાએ પતિપ્રમાણે 1 અન્નપ્રમત્તે ધણમેસમાણે, પપ્પાત્તિ મચ્છુ પુસેિ જર્ થ ૧૪
કામભોગથી અનિવૃત્ત પુરૂષ દિવસ અને રાત્રિ પરિત થતે પરિભ્રમણ કરે છે. સ્વજનોના માટે દૂષિત પ્રવૃત્તિથી ધન સંગૃહિત કરતા થકા જરા અને મૃત્યુ પ્રાપ્ત કરે છે. ૧૪
ઇમં ચ મે અસ્થિ મિં ચ નહિ,
ઈમ' ચ મે કિચ્ચ' ઇમ અચ્ચિ।
ત' એવમેવ લાલખમાણ,
Jain Educationa International
હરા હરતિ ત્તિ કહે` પમાએ
૧૫ આ મારૂ છે, આ મારૂં નથી, આ મેં કર્યું, આ મેં ન કર્યું, આમ આકુલ-વ્યાકુલ બનતા પુરૂષને કાળ હરી લે છે. આવી સ્થિતિમાં પ્રમાદ કેમ થાય ? ૧૫
ધણ પભૂયં સહુ ઇથિયાહિં,
સયા તહા કામનુાં પગામા ।
For Personal and Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તવ એ તપ્ઈ જસ્સ લાગા,
ત સવ્વસાહી(મહેવ તુમ્ભ
૧૬
હે પુત્રો ! જે ધન અને સ્ત્રીઓ માટે તપ તા છે અને જાપ જપેા છે તે અહિંયા પુષ્કળ છે, તેા પછી તમે સ`. વિરતિ ક્રમ થા છે? ૧૬
ધણેણ કિં ધમ્મરાહિગારે,
સયણેણ વા કામગુણેહિ ચેવ !
સમણા ભવિસાસુ ગુણેાહધારી,
અહિ’વિહારા અભિગમ્મે ભિકખ
૧૭
શું
પિતાજી ! ધર્માચરણમાં ધન, સ્વજન અને કામગુણાનુ શુ પ્રયેાજન છે? અમે ગુણશીલ શ્રમણ થઈશું અને ભિક્ષુ બનીને અપ્રતિબદ્ધ વિહારી થઈશું. ૧૭
જહા ય અગ્ગી અણી અસન્તા,
Jain Educationa International
ખીરે થયં તેલ્લ મહા તિલેસુ !
એમેવ જાયા સરીરસ સત્તા, સ’મુઈ નાસઇ નાવિ
૧૮
પુત્રો જેવી રીતે અરણીમાં અગ્નિ, દુધમાં ઘી, અને તલમાં તેલ નથી દેખાતું છતાં હેાય છે એવી રીતે શરીરમાં સત્તારૂપી રહેલ જીવ ઉત્પન્ન થાય અને શરીરના નાશ થયા પછી જીવ નાશ થાય છે, પછી રહેતા નથી અથવા આત્મા ભિન્ન નથી. ૧૮
તા ઇન્દ્રિયન્ગેઝ અમુત્તભાવા,
અમુત્તભાવા વિ ય હાઇ નિચ્ચા !
અઝ્ઝત્થહે' નિયયસ બન્યા, સંસારહે થ વયન્તિ અન્ય
For Personal and Private Use Only
૧૯
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આ આત્મા અમૂત હેાવાથી ઈંદ્રિય ગ્રાહ્ય નથી અને આત્મા હોવાથી એ નિત્ય છે. મહાપુરૂષોએ કહ્યુ છે કે આત્માને મિથ્યાત્વ આદિ હેતુ નિશ્ચયથી બંધનું કારણ છે અને બંધન જ સંસારના હેતુ છે. ૧૯
જહા વય ધમમજાણુમાણા,
પાવ ́ પુરા કમ્ભમાસિ માહા ।
આ ભ્રમાણા પરિરખિયન્તા,
તં નૈવ ભુજો વિ સમાયરામા
૨૦
હે પિતાજી ! અમે મેાહવશ અને ધને ન જાણવાથી પૂર્વે પાપ કર્મો કર્યાં અને આપના રાકયા સકાયા. હવેથી અમે ફરીથી પાપનું સેવન કરીશું નહિ. ૨૦
અમ્ભાય મિ લાગમ્બિ, સભ્યએ પરિવારિએ ! અમેાહાહિં પાન્તીહિં, ગિસિ ન રÛ લભે
૧
આ લેક બધી રીતે પીડિત અને ઘેરાયેલા છે, અમેધ શસ્ત્રધારાઓ પડી રહી છે. એવી અવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહેવાથી જરા પણ સુખ મળતુ નથી. ૨૧
કેણ અભાહુએ લાગા, કેણ વા પરિવારિ ! કા વા અમેાહા લુત્તા, જાયા ચિંતાવરી હુમે
૨૨
હે પુત્રો ! આ લેક કાનાથી પીડાકારી છે? કાનાથી ઘેરાયેલા છે? કઇ અમેાધ શસ્ત્રધારા છે ! તે હું જાણવાની ચિંતા સેવું છું.... ૨૨ મન્ચુણા અબ્બાહુએ લાગા, જરાએ પરિવારિ ! અમેહા રયણી લુત્તા, એવં તાય વિજાણહું
Jain Educationa International
૧૩
હું પિતાજી ! આ મૃત્યુથી પીડિત છે, જરાથી ઘેરાયેલો છે. અને રાત્રિ-દિવસ શસ્ત્રધારાથી ત્રુટિત છે એવુ સમજો. ૨૩
For Personal and Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જા જા વચ્ચઈ રયણી, ન સા પિિનયત્તઇ । અહુમ્ભ કુણમાણસ, અફલા જન્તિ રાઈઆ
જે રાત્રિ પસાર થાય છે તે ફરી આવતી અધમ અને પાપ કરવાવાળાની રાત્રીએ નિષ્ફળ જાય છે. ૨૪ જા જા વચ્ચઇ રાણી, ન સા પિિનયત્તઈ ધ ધમ્મં ચ માણસ, સફલા જન્તિ રા
૫
જે જે રાત્રીએ વ્યતિત થાય છે તે પાછી ફરતી નથી. ધ કરનારની રાત્રિ સલ છે. ૨૫
સંસિત્તાણ, દુહુએ સમ્મત્તસજીયા । પુચ્છા જાયા ગમિસ્સામા, ભિખ્ખુમાણા કુલે કુલે
એગ
૨૪
નથી.
૨૬
હે પુત્રો ! પહેલા પેાતાના ગૃહસ્થાવાસમાં જ સમ્યકત્વની સાથે શ્રાવક બની રહેા. પછી અણુગાર બનીને જુદા કુલમાં રહીને ભિક્ષાચરી કરે. ૨૬
»
''
જસત્ચિ મન્ચુણા સક્ષ્મ, જસ વિત્થ પલાયણ' । જો જાણઇ ન મરિસ્સામિ, સા હુ કડખે સુએ સિયા ૨૭
જેણે મૃત્યુની સાથે મૈત્રી હાય, જેનામાં મૃત્યુથી ભાગી છૂટવાની શક્તિ હાય, જે જાણતા હૈાય કે હું નહિ મરૂ, તે માણસ ભલે સુખે સુવે. તે જ માણુસ કાલની ચ્છિા કરી શકે છે. ૨૭ જેવ ધમ્મ પરિવજયામા,
જહિં પવન્ના નપુણઝ્લવામા । અણાગય તેવ ય અસ્થિ સિંચી,
સન્દ્રા ખમ' શે વિષ્ણુઈનું રાગ
Jain Educationa International
૨૮
સંસારમાં એવી કાઈ વસ્તુ નથી કે જે આ આત્માને પૂર્વે પ્રાપ્ત ન થઈ હોય, એટલા માટે હુ... આજથી જ સાધુતા પ્રાપ્ત કરીશ,
For Personal and Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૫
જેથી મારે ફરી જન્મ લેવા ન પડે. રાગ છેડીને શ્રદ્ધાથી સાધુધમ
પાળવેા શ્રેષ્ઠ છે. ૨૮
પહીણપુત્તસ્સ હું નત્હિ વાસેા, વાસિગ્નિ ભિક્ક્ષાયરિયાઈ કાલા ।
સાહાહિ રુફખા લઇ સમાહિં,
છિન્નાહિ સાહાહિ તમેવ ખાણુ’
૨૯
હું વાશિષ્ટિ ! જેવી રીતે શાખાઆથીજ વૃક્ષની શાભા છે, વૃક્ષની શાખાઓ કપાઇ ગયા પછી તે વૃક્ષ ઠુંઠું થઈ જાય છે, પુત્રથી ધર છે, પુત્ર વિના મારે ઘરમાં રહેવુ વૃથા છે, હવે મારા માટે ભિક્ષાચારીસંયતિ થવું ઉચિત છે. ૨૯ પંખાવિભ્રૂણા વ્વ જહેવ પખી,
ભિચ્ચવિહેંણા વ્વ રણે નિન્દા 1
વિવન્નસારા વણિએ વ્ પાએ,
પહીણપુત્તો મિ તડ્ડા અપિ
૩૦
જેવી રીતે પાંખા વિનાના પક્ષીની,સગ્રામમાં સેના વિનાના રાજાની, વહાણુમાં દ્રવ્ય વિનાના વીકની ( દશા થાય છે) તેવી રીતે પુત્ર વિનાની મારી દશા છે. હુ દુ:ખી થાઉં છું. ૩૦ સુસ`ભિયા કામરુણા ઇમે તે,
સપિષ્ક્રિયા અગ્ગરસપ્પભૂયા ।
ભુંજાસુ તા કામગુણે પગામ',
Jain Educationa International
પચ્છા ગમિસામુ પહાણમગ્ગ ૩૧
યશા કહેવા લાગી :—પ્રધાન રસવાળા આ ઉત્તમ કામભોંગ પર્યાપ્ત મળ્યા છે, એને સારી રીતે ભોગવીને પછી 'મોક્ષમાર્ગમાં
જઈશું. ૩૧
For Personal and Private Use Only
2
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ભુરા રસા ભાઈ જહાઈ ણે એ,
ન છવિય પજહામિ ભાએ, લાભ અલાભ ચ સુહું ચ દુકખં,
સંચિકુખમાણે ચરિસ્સામિ મેણું ૩૨ અમે રસ ભેગવ્યા, યુવાવસ્થા અમને છોડી રહી છે. હવે હું ખુદ ભોગને છોડું છું. જીવવાને માટે નહિ પરંતુ હું લાભ-અલાભ અને સુખ દુઃખ આ બધાને સમજીને મુનિપણું અંગીકાર કરું છું. ૩૨ મા હું તુમ સેયરિયાણ સમ્મરે,
જુણે વ હંસ પડિરગામી ભુજાહિ ભોગાઈએ સમાણું,
દુકખં ખુ ભિકખાયરિયાવિહારે ૩૩ જેવી રીતે ઉલ્ટા પૂરમાં જનાર વૃદ્ધ હંસને પસ્તાવું પડે છે એવી રીતે તું સંસાર ત્યાગનો માર્ગ આદરે છે તે ઉલ્ટા પૂરને રસ્તા છે, માટે તું પોતાના સંબંધીઓ અને ભોગનું સ્મરણ કર–મારી સાથે ભોગ ભોગવ તે પાછળથી પસ્તાવું નહિ પડે ૩૩ જહા ય ભોઇ તયં ભુયંગે,
નિમ્માણિ હિચ પલેઈ મુત્તો ! એમેવ જાયા પયહન્તિ ભોએ,
તે હું કહું નાણુગમિક્સક્કો ૩૪ જેવી રીતે સાપ કાંચળી છોડીને નાશી જાય છે એવી રીતે આ બે પુત્રો કામભોગોને છોડીને જાય છે. એવી દશામાં હું એ શા માટે એમની પાછળ (સાથે) ન ચાલી નીકળું? ૩૪ - છિદ્ધિતુ જાલં અબલં વ રેતિયા,
મછા જહા કામગુણે પહાય !
Jain Educationa International
For Personal and Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ધોરેયસીલા તવસા ઉદારા,
' ધીરા હુ ભિખાયરિયં ચરતિ ૩૫ જેવી રીતે રોહિત મછ જીણુ જાલ છેદીને નીકળી જાય છે, એવી રીતે આ કુમારે બધા કામભોગને છેડીને નીકળી જાય છે. જાતિવાન બેલની માફક ઉદાર અને ધીર પુરુષ ભિક્ષાચરી સ્વીકારે છે. ૩૫ નહેવ કુંચા સમઈદ્ધમત્તા,
તયાણિ જાલાણિ દલિતુ હંસા પલેન્તિ પુત્તા ય પઈય મર્ઝા,
તે હું કહું નાગમિન્સમેક્કા ૩૬ જેવી રીતે ક્રૌંચ પક્ષી આકાશમાં ઉડી જાય છે અને હંસ જાલેને કાપીને ઉડી જાય છે એવી રીતે મારે પતિ અને પુત્ર મને છેડીને જાય છે, તે હું એકલી શા માટે રહું ? હું પણ તેમની સાથે કેમ ન નીકળી પડું ? ૩૬ પુરોહિયં તે સસુયં સદારં,
સેચા, અભિનિકૂખમ્મ પહાય ભોએ કુટુમ્બમારે વિઉલુત્તમંચ,
રાયંભિકખં સમુવાય દેવી ૩૭ પુરોહિત પિતાની સ્ત્રી અને પિતાના પુત્ર સાથે કામભોગને છોડીને દીક્ષિત થઈ ગયા છે, પુરોહિતની સંપત્તિ રાજાને ત્યાં જાય છે, આ વાત સાંભળીને રાજાની રાણી રાજાને વારંવાર સમજાવે છે. ૩૭ વત્તાસી પુરિસે રાયં, ન સે હે પસંસિઓ માહણેણ પરિચત્ત, ધણું આયાઉમિસિ ૩૮
હે રાજા ! વમન કરેલા પદાર્થને ખાનાર પુરુષની સ્તુતિ થતી નથી તેવી રીતે આ બ્રાહ્મણનું ત્યાગેલું ધન આપ લેવાને ઇચ્છે છે. તે બરાબર નથી. ૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૮ સવં જગ જઈ તુટું, સવૅ વાવિ ઘણું ભવે કે સā પિ તે અપજd, નવ તાણાયત તવ ૩૯
જે સર્વ જગત અને સર્વ ધન તમારૂં થઈ જાય તો પણ તે તમારા માટે અપર્યાપ્ત છે અને તે તમારું રક્ષણ કદાપિ નહિ કરે. ૩૯ મરિહિસિ રાયં જ્યા તયા વા,
મણેરમે કામગુણે પહાય. એકો હુ ધમે નરદેવ તાણું,
ન વિજઈ અનમિહેહ કિંથિ ૪૧ હે રાજા ! જ્યારે આપ મરશે ત્યારે કામભોગ આપને અવશ્ય છોડવા પડશે. આ સંસારમાં ધર્મજ એક માત્ર શરણરૂપ છે. એના સિવાય બીજું કઈ રક્ષક નથી. ૪૦ ' . નાણું રમે પકિખણિ પંજરે વા,
સંતાણછિન્ના ચરિસ્સામિ મેણું અકિંચણ ઉજજુકડા નિરામિસા, * - ' ' 'પરિગ્રહારમ્ભનિયત્ત દાસા ૪૧
જેવી રીતે પિંજરામાં રહેલી પંખિણી પ્રસન્ન નથી રહેતી, એવી રીતે હું પણ આનંદ માનતી નથી. હું નેહને છેદીને આરંભ પરિરૂ પ્રહથી નિવૃત્ત થઈને વાસના રહિત સરલ સંયમી બનવા ઈચ્છું છુ. ૪૧ દવગિણું જહા રણે, ડઝમાણેસુ જતુ . ! અને સત્તા પમાયનિ, રાગદ્દોસવસં ગયા
જેવી રીતે જંગલમાં અગ્નિ લાગવાથી બળતાં જીવોને જોઈને બીજા જીવો રાગ-દ્વેષને વશ થઈને પ્રસન્ન થાય છે. કર * એવમેવ વય મૂઢા, કામભોગેસ ડ્યિા ! ! " ડઝમાણું ન બુજઝામે, રાગદેસગિણુ જગ ૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૯ એવી રીતે આપણે મૂઢ લેકે કામગમાં મૂછ પામ્યા છીએ અને રાગ-દ્વેષની અગ્નિમાં બળતા છતાં બુઝતા નથી, ધર્મ પામતા નથી. ૪૩
ભોગે ભોથા વમિત્તા ય, લખુભૂય વિહારિણે આમેયમાણા ગચ્છાન્તિ, દિયા કામકમા ઇવી ૪૪
જે વિવેકી છે તે ભોગવેલા ભોગને ત્યાગીને પ્રસન્નતા સાથે પ્રવજ્યા લે છે અને પક્ષી અને વાયુની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરે છે. ૪૪ ' ઇમે ય બદ્ધા કુન્દતિ, મમ હત્યજમાગયા વયં ચ સત્તા કામેસુ, ભવિસામો જહા ઈમે ૪૫
હે આર્ય ! આપણે પ્રાપ્ત કામભોગને વિષે ગૃદ્ધ બન્યા છીએ જે અનેક ઉપાય કર્યા પછી પણ રહેવાના નથી. આ માટે અમે પણ ભૃગુ આદિની જેમ સંસાર ત્યાગીને સંયમ લઈશું. ૪૫ સમિસ કુલલ દિલ્સ, બક્ઝમાણે નિરાભિસં. આમિસં સવ્વમુક્ઝિત્તા, વિહરિસ્સામિનિરાભિસા ૪૬
એક પક્ષીના મોંમાં માંસને ટુકડે જોઈને બીજું પક્ષી તેના ઉપર ઝડપ મારે છે પરંતુ માંસનો ટુકડો છોડ્યા પછી તે સુખી થાય છે એવી રીતે હું પણ માંસ સમાન સમસ્ત પરિગ્રહ છોડીશ અને નિરામિસ-અનાસક્ત થઈને વિચરીશ. ૪૬ ગિદ્ધોવમે ઉ નસ્થાણું, કામે સંસારવણે ઉરગે સુવર્ણપાસે શ્વ, સંકમાણે તણું ચરે ૩૭
ગિધ પક્ષીની ઉપમાને જાણીને અને કામભોગ સંસાર વૃદ્ધિના કારણ જાણુને એ પ્રમાણે એને છોડી દે. જેવી રીતે ગરૂડની સામે શંકિત સાપ ધીરે ધીરે નીકળીને ચાલ્યા જાય છે. ૪૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૦
નાગો વ્ર બન્ધણું છિત્ત, અપણે વેસહિં એ એયં પત્થ મહારાય, ઉસુયારિ ત્તિ મે સુયં ૪૮
હે મહારાજ! જેવી રીતે હાથી બંધનને તેડીને પિતાના સ્થાને ચાલ્યો જાય છે એવી રીતે આ આત્મા પણ મોક્ષને મેળવે છે એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે. ૪૮ ચઇત્તા વિલિં રજૂ, કામભોગે ય દુએ નિવિસયા નિરામિસા, નિનેહા નિપરિગ્રહ ૪૯
રાજા અને રાણી અને વિપુલ રાજ્ય તથા દુખે કરીને ત્યાગવા યોગ્ય કામભોગને છોડીને વિષયોથી નિવૃત્ત–અનાસક્ત થયા-નેહ અને પરિગ્રહ રહિત થયા. ૪૯ સમ્મ ઘમ્મ વિયાણિત્તા, ચિચ્ચા કામગુણે વરા તવ પમિઝહફખાય, ઘરે ઘરપરકમ્મા ૫૦
સમ્યક ધર્મને જાણીને, કામગુણને ત્યાગીને, તીર્થ કરે ઉપદેશેલ ઘેર તપનો સ્વીકાર કર્યો અને ઘેર પરાક્રમ આદર્યું. ૫૦
એવં તે કમસો બુદ્ધા, સબ્ધ ધમ્મપરાયણ જમ્મમચુભઉદ્વિગ્ના, દુખસ્સન્ત સિણે પ૧
એમ આ છએ જણુ ક્રમશઃ સુબોધ પામીને ધર્મપરાયણ થયા અને જન્મ-મરણના ભયથી ઉદ્વિગ્ન થઈને દુઃખને નાશ કરવા લાગ્યા. પ૧ સાસણે વિગયોહાણું, "વિ ભાવણભાવિયા અચિરેણેવ કાલેણુ, દુખસ્સામુવાગયા પર
વિસ્તરાગના શાસનમાં પૂર્વની ભાવનાથી ભાવિત થયેલ છે એ છાએ થોડાજ વખતમાં દુઃખે અંત કર્યો. મેક્ષપદને પામ્યા. પર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૧
રાયા સહ દેવીએ, માહણે ય પુરોહિયા માહણી દારગ ચેવ, સલ્વે તે પરિનિ વુડા પ૩
ત્તિ બેમિ છે રાજા અને સાથે તેની રાણી, પુરોહિત તથા બ્રાહ્મણ અને બે કુમારે આ બધા પરિનિર્વાણ પદને પામ્યા. પ૩ એમ હું કહું છું.
|ઇતિ ચૌદમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
॥ સભિકણૢ પંચહું અજઝયણું ॥
પંદરમું અધ્યયન
માણું થરિસ્સામિ સમિચ્ચ ધમ્મ,
સહિએ ઊજ્જુકૉ નિયાણન્તિ ।
સથવ જહિજ્જ અકામકામે,
અન્નાયએસી પરિબ્ધએ સ ભિકમૂ ૧
ભિક્ષુ તે છે કે જે મૌનવ્રત અંગીકાર કરી વિચરે છે. સમ્યફ્ દન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયવાળા ધર્માં છે, સરલ છે, કામ–ભાગ પદાર્થાથી નિસ્પૃહ છે, નિદાન–વાસના વિનાના છે, સંસારીઓના પરિ ચયેાને છેડનાર છે અને જે અજ્ઞાત લેની ગાયરી કરે છે. ૧
રાએવય થરે લાઢે, વિએ વયવિયાયક્ષએ પન્ને અભિભૂય સદ’સી જે,
કમ્હેિં વિન મુચ્છિએ સ ભિકપૂર્
ભિક્ષુ તે છે જે રાગથી વિરક્ત છે, જે દ્રઢતાપૂર્વક સંયમમાં વિચરે છે, જે વેદ—શાસ્ત્રોનેા જાણકાર છે, જે આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે પરિષહ વિજયી છે, જે સમદર્શી છે, જે કાઈપણ વસ્તુમાં મૂર્છા વિનાના છૅ તે ભિક્ષુ છે. ૨
અક્રોસવહુ... વિત્તુ ધીરે સુણી,
Jain Educationa International
ચરે લાઢે નિચ્ચમાયગુત્તે ।
અવગમણે અસપહિટ્ટે જે,
કસિણ' અહિંયાસએ સ ભિકખૂ ૩ કઠોર વચન અને પ્રહારને જાણીને ધીરજથી સહન કરે, સાચરણમાં પ્રવૃત્તિ કરે, સદા આત્મ ગુપ્ત રહે, અવ્યગ્ર મનવાળા અને
For Personal and Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૩ સંયમ માર્ગમાં આવતાં કષ્ટોને સહન કરે છે તે મુનિ છે. ૩. પંત સણસણું ભઇત્તા,
સીઉહું વિવિહં ચ દસમસગં. અશ્વગ્નમણે અસંપહિદ્દે જે,
કસિણું અહિયાસએ સ ભિકબૂ ૪ જીર્ણ પથારી અને આસન તથા શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિ અનેક પ્રકારના ઉપસર્ગોને અવ્યગ્ર મને જે સહન કરે છે તે ભિક્ષુ છે. ૪ ને સાઈમિચ્છઈ ન પૂર્યા,
ને ય વન્દણાં કુઓ પસંસં. એ સંજએ સુવએ તવસ્સી,
સહિએ આય.વેસએ સ ભિકબૂ ૫ ભિક્ષુ તે છે જે સત્કાર નથી ઈચ્છતો, જે પૂજા નથી ઇચ્છત્તે, જે વંદન નથી ઈચ્છતે, જે પ્રશંસા નથી ઈચ્છતો, જે સયત છે, જે તેને પૂરે પાલક છે, જે તપસ્વી છે, જે આત્મગવેલી છે અને જે સહિત–આત્મહિત કરનાર છે. ૫ જેણે પુણે જહાઈ જીવિયં,
મહું વા કાસિણું નિયઈ. નરનારિ પજહે સયા તવસ્સી,
નાય કેહલ ઉવેઈસ ભિકબૂ ૬ જેની સોબતથી સંયમી જીવનનો નાશ થાય અને મહામહને બંધ થાય, એવા સ્ત્રી-પુરુષોની સંગતિ જે સદાને માટે છેડે છે, જે કુતુહલને પ્રાપ્ત થતો નથી તે ભિક્ષુ છે. ૬ છિન્ન સર્ચ ભોમમઃલિકખં,
સુમિણે લખણદષ્ઠવભુવિજજે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૪.
અંગવિયારે સરસ્સ વિજયં જે,
વિજજાહિં ન જીવી અભિખૂ ૭ ભિક્ષુ તે છે કે જે, છેદનવિદ્યા, સ્વરવિદ્યા, ભૂમ્પિવિદ્યા, અંતરિક્ષ વિદ્યા, સ્વપ્ન શાસ્ત્ર, લક્ષણ, દંડ, વાસ્તુ, અંગવિચાર, પશુ-પક્ષીઓની બલી જાણી. આ બધી વિદ્યાઓનો ઉપયોગ આજીવિકામાં નથી કરતા. ૭ મનું મૂલં વિવિહે વેજાજચિન્ત,
વમવિયણ ધૂમeત્તસિણાણું આઉરે સરણું તિગિછિયં ,
પરિનાય પરિવ્યએ ભિકબૂ ૮ મંત્ર, જડી બુટ્ટી, વિવિધ વૈદ્ય પ્રયોગ-વમન, વિરેચન, ધૂમ્રયોગ આંખનું અંજન, સ્નાન, આતુરતા, માતાપિતાદિનું શરણુ આ બધાને જ્ઞાનથ હેય જાણીને છોડી દે છે તે જ ભિક્ષુ છે. ૮ ખત્તિયગણ ઉગરાયપુત્તામાહણ,
ભેય વિવિહા ય સિપણે ને તેસિં વય સિલેગપૂર્યા,
પરિબ્લાય પરિશ્વએ સ ભિખૂ ૯ ક્ષત્રિય, મલ્લ, ઉગ્રકુલ, રાજકુલ, બ્રાહ્મણ, ભગિક અને જુદી જુદી જાતના શિલ્પીઓની પ્રશંસા અને પૂજા નથી કરતા, આની સ દેષતા જાણીને જે ત્યાગે છે તે જ ભિક્ષુ છે. ૯ ગિહિણે જે પડ્યુઈએણુ દિ,
અપવઈએણવ સંથયા હવિજજા ! તેસિં ઈહલેઇયફલ,
જે સંથવું ન કરેઈસ ભિખૂ ૧૦ જે દીક્ષા લીધા પછી અથવા પહેલા જે ગૃહસ્થને જેવા હય,પરિચય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૫
કર્યાં હાય, એમની સાથે આલોકના લની પ્રાપ્તિ માટે વિશેષ પરિચય નથી કરતા તે જ ભિક્ષુ છે. ૧૦ સયણાસણપાણભાયણ... વિવિ', ખાઇમસાઇમ પર્સિ ।
અદએ પડિસેહિએ નિયઅે જે, તત્વ ન પઉસઈ સ ભિકપૂ
૧૧
ગૃહસ્થને ત્યાં આહાર, પાણી, શય્યા, આસન તથા અનેક જાતના ખાદિમ સ્વાદિમ હાય છતાં પણ આપે નહિ અને કરે પણુ તેના પર દ્વેષ કરે નહિં તે જ ભિક્ષુ છે. ૧૧
ઇન્કાર
જ કિંચિ આહારપાણગ’,
વિવિ ખાઈમસાઇમ' રેસિ' લ ।
જો ત તિવિહેણ નાણુકન્યે, મવયકાયસુસવુù સ ભિકપૂ
૧૨
ગૃહસ્થાને ત્યાંથી જે કંઈ આહાર-પાણી અને અનેક પ્રકારના ખાદિમ–સ્વાદિમ પ્રાપ્ત કરીને જે બાલ-વૃદ્ધાદિ સાધુ ઉપર અનુક’પા કરે છે, મન, વચન, કાયાને વશ રાખે છે તે સાધુ છે. ૧૨ આયામગ ચેવ જવાદ્ગુણ થ,
સિયં સેાવીર જવાઢગ ચ ।
ન હીલએ પિણ્ડં નીરસ તુ,
પન્તકુલા પથ્થએ સ ભિકપૂ ૧૩
ભિક્ષામાં આસામણુ, જવનું ભડકું, 'ડા આહાર, કાંજીનુ પાણી, જવનું પાણી અને નિરસ આહારાદિ મળે તાપણુ જે સાધુ નિંદા નથી કરતા તે સાધુ છે. ૧૩
Jain Educationa International
સદ્દા વિવિઠ્ઠા ભવન્તિ લાએક દિવ્યા માણસંગા તિરિા !
For Personal and Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ભીમા ભયભેરવા ઉદાર,
સંસ્થા ન વિહિજજઈ સ ભિખૂ ૧૪ લેકમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી અનેક જાતના મહાન ભત્પાદક શબ્દ થાય છે એ સાંભળીને જે ચલાયમાન નથી થત તે ભિક્ષુ છે. ૧૪ વાદ વિવિહે સમિશ એ,
સહિએ ખેયાગએ ય કેવિયપા પને અભિભૂય સવ્વસી,
ઉવસન્ત અવિહેડએ સ ભિકબૂ ૧૫ લેકમાં પ્રચલિત અનેક જાતના વાદને જાણીને જે વિદ્વાન સાધુ પોતાના આત્મહિતમાં સ્થિત રહીને સંયમમાં દૃઢ રહે છે, પરિષહેને સહન કરે છે તથા બધા જીને પિતાના સમાન જુવે છે અને ઉપશાંત રહીને કેાઈને પીડારૂપ નથી થતે તે ભિક્ષુ છે. ૧૫ અસિપજીવી અગિહે અમિત્તે,
જિઈન્દિએ સવ્વઓ વિશ્વમુકે છે. અણુકસાઈ લહુઅપભકખી, ચિચો ગિહું એગરે સ ભિકબૂ ૧૬
છે ત્તિ બેમિ છે અશિલ્પ છવી, ગૃહ રહિત, મિત્ર અને શત્રુથી રહિત, જિતેન્દ્રિય, સર્વથા મુક્ત, અલ્પકષાયી, અલ્પાહારી, પરિગ્રહ ત્યાગી થઈને એકાકી રાગ-દ્વેષ રહિત વિચરે છે તે સાધુ છે. ૧૬ આમ હું કહું છું.
|| ઇતિ પંદરમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
છે બંભચેર સમાહિઠાણું અજઝયણું
સેલમું અધ્યયન
સુયં મે, આઉસં તેણું ભગવયા એવમફખાયં:
હે આયુષ્માન ! તે ભગવાન મહાવીર પાસેથી જે મે સાંભળ્યું છે તે હું કહું છું - - ઈહ ખલુ થેરેહિં ભગવતેહિ દસ બિશ્લચેર સમાહિઠાણું પન્નત્તા, જે ભિખૂ સોચા નિસન્મ સંજમબહુલે, સંવરબહુલે, સમાહિબહુલે, ગુ ગુરિંદિય ગુરબંભયારી સયા અપમત્તે વિહરેજા
આ સંસારમાં ખરેખર સ્થવર ભગવંતોએ બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે. જે ભિ સાંભળીને વિચારીને સંયમમાં, સંવરમાં અને સમાધિમાં બહુ દ્રઢ થાય અને મન, વચન, કાયાથી ગુપ્ત, ગુપતેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈને હંમેશાં અપ્રમત્ત થઈને વિચરે.
કયરે ખલુ તે થેરેહિં ભગવન્તહિં દસ બલ્સરસમાહિઠાણું પન્મત્તા, જે ભિખૂ સંસ્થા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુત્તિ ગુરૂદિએ મુત્તબદ્ભયારી સયા અપમો વિહેરેજા ? આ વીર ભગવંતે એ બ્રહ્મચર્યના દશ સ્થાન ક્યા ક્યા બતાવ્યા છે, જેને સાંભળીને–ચિંતવીને સંયમ, સંવર અને સમાધિમાં દ્રઢ ગુપ્ત ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિચરે.
ઇમે ખલુ તે થેરેહિં ભગવન્તહિં દસ બલ્પચેરઠાણ પmતા, જે ભિકબૂ સોચ્ચા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુરૂં ગુરિન્દ્રિએ ગુસબભયારી સયા અપમસે વિહરેજા !
Jain Educationa International
For Personal and Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૮ Wવીર ભગવંતોએ નિશ્ચયથી બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે, જેને સાંભળીને–ધારણ કરીને સંયમ, સંવર અને સમાધિમાં દઢ ગુમગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિચરે.
તં જહા વિવિજ્ઞાઈ સયણાસણાઈ સેવિત્તાહવઈ સે નિગ્રન્થ ને ઈથીપસુપડુગસંસત્તાઇ સયણસણઈ સેવિત્તા હવાઈ સે નિગળે છે તે કહમિતિ ચે, આયરિયાણા નિઝાન્થસ્સ ખલુ ઇસ્થિપસુપડ઼ગસંસરાઈ સયણાસણઈ સેવમાણસ્સ અભયારિસ્સ બભચેરે સંકા વા પંખા વા વિઈગિચ્છા વા સમુપજિજજા, ભેદ વા ભેજા, ઉસ્માર્યા વા પાઉણિજજા, દીકાલિયં વા રે ગાયંકે હવે જજ, કેલિપનત્તાએ ધમાએ ભસેજાા તમહા ને ઈસ્થિપસુપષ્ફગસંસત્તાઈ સયણસણુઈ સેવિત્તા હવાઈ સે નિગ્રન્થ ૧
તે જેમ કે નિગ્રન્થ સાધુઓ એકાંત શયન, આસનાદિ કરે છે, જેઓ સ્ત્રી, પશુ, નપુંસક આદિથી સેવાતાં સાધને સેવતો નથી તે નિર્ઝન્ય છે. એવું કેમ કહ્યું? તો આચાર્ય ગુરૂદેવ કહે છે કે નિગ્રંથ નિશ્ચયે કરી સ્ત્રી, પશુઓ, નપુંસકથી લેવાતાં શયનાસને (બ્રહ્મચારી) સેવે તે એના બ્રહ્મચર્યમાં શંકા ભોગેચ્છા અને બ્રહ્મચર્યના ફળમાં સંદેહ ઉત્પન્ન થાય છે અથવા સંયમને ભંગ અને ઉન્માદ થઈ જાય છે. લાંબા વખત સુધી ટકનારને રેગ થાય છે અને કેવળી ભગવંતેએ ફરમાવેલા ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ માટે નિશ્ચયપૂર્વક નિર્ચથએ સ્ત્રી, પશુ અને નપુંસકયુક્ત શવ્યા–આસનાનુિં સેવન ન કરવું જોઈએ. ૧
ને ઈથીણું કહું કહિરા હવાઈ સે નિગ્રન્થો - તે કહમિતિ ચે, આયરિયાણા નિગન્થસ ખલું
Wીણું કહું કહેમાણસ અભ્યયારિસ્સા બન્મેરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૯
સંકા વા કંખા વા વિઇગિચ્છા વા સમુજ્જિજા વાલભેજા ઉન્માય. વા પાઉણિજ્જા દીહકાલિય’ વા રાગાય’ક‘ વેજા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસે જ્જા ! તડ્ડા ના ઇથી કહુ કહેજા ! ૨
૧ ભેદ
અ་:-રે સ્ત્રીઓની કથા નથી કરતા તે નિથ થાય છે. તે કેવી રીતે ? આચાય ઉત્તર આપે છેઃ—અગાઉ પ્રમાણે [ પૂર્વવત્ ] ના થીણ સદ્ધિ સન્નિસેજાગએ વિહરિના હવસે નિગ્મન્થ તં કહુમિતિ ચે, આયરિયાહુ । નિગન્શન્સ ખલું થીહિ' સદ્ધિ સન્નિસેાગયસ અમ્ભયારિયમ્સ અમ્હોરે સંકા વા કખા વા વિઈગિચ્છા વા સમુપજિજ્જા ભેદ' વાલભેજા ઉમ્માય વા પાણિજ્જા દીહુકાલિય વા ગાયક વેજ્જા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસેજા । તન્હા ખલુ ના નિગ્ગન્ધ ઈથીહિ‘ દ્ધિ સન્નિસેજાગએ વિહરેા
૩
જે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર નથી મેસતા તે નિગ્રંથ કહેવાય છે. તે કેવી રીતે ? આચાર્ય મહારાજ ઉત્તર આપે છે. અગઉ પ્રમાણે:-[ પૂર્વવત્] ૩
ના છથીણ ઇન્દિયાઇ માહરાઈ મારભાઈ આલાઈના નિઝ્ઝાઈના હુઈ સે નિગ્ગન્ધે ! ત કહું. મિતિ ો, આયરિયાહુ ! નિગ્ગન્થસ ખલું પત્થીણ ઈન્દ્રિયાઈ માહરાઈ મણારમાઇ આલાએમાણસ નિજ્ઝાયમાણસ અયારિસ ખમ્ભોરે સંકા વા ખાવા વિઇગિચ્છા વા સમુપજ્જિા એ વા લભેજા ઉમ્માય. વા પાઉણિજ્જા દીદ્ઘકાલિય વા રેગાયક. વેજ્જા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસેજા । તન્હા ખલુના નિગ્રન્થ સ્થિીણ ઇન્દિયાઈ મણેાતુરાઇ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧ર૦
સારમાઈ આલોએજા નિઝાએજ ૪
અર્થ—જે સ્ત્રીઓની મહર સુંદર, ઈદ્રિયોને નથી જોતો, -એનું ચિંતન નથી કરતે એ નિગ્રંથ કહેવાય. [બાકીનું પૂર્વવત) ૪.
ને નિગળે ઈOીણું કુહન્તરંસિ વા દૂસન્તરસિ વા ભિન્નન્તરંસિ વા કૂઇયસ વા ય વા ગીયસદ્ વા હસિયસદ વા થણિયસદ્ વા કન્દ્રિયસદ્દ વા વિલવિયસ વા સુણેતા હવઈ સે નિગ્મથે કહમિતિ એ, આયરિયાહ નિગ્રન્થમ્સ ખલુ ઈથીણું કુન્તરેસિ વા દૂસન્તરંસિ વા ભિન્તરંસિ વા ઈસદ વા ઈસવા ગીયસદ્દ વા હસિયસદ્દવા ચણિયસદ્દ વા કન્દ્રિયસદ્દવા વિલિવિયસદવા સુણેમાણસ્સ અભયાયિસ્સ બભચેરે સંકા વા કંખા વા વિઈગિછા વા સમુપજિજજા ભેદવા લજજા ઉમાયં વા પાઉણિજા દીહકાલિય ના ગાયક હજા, કેવલિપનત્તાઓ ધમ્માઓ ભસેજા તખ્તા ને ઈOીણ કુન્તરંસિ વા દુસન્તરંસિ વા મિત્તઃરેસિ વા કૂઈયસ વા ઈસદં વા ગીયસદ્ધ વા હસિદ્ધ વા થણિયસદં વા કન્દિયસદ્ર વા, વિલવિયસદુદ વા સુણેમાણે વિહરજજા પ
જે પરદાની પાછળથી અથવા ભીંતના અંતરથી સ્ત્રીઓનાં મધુર શબ્દો, વિરહ વિલાપ, ગીત, હાસ્ય, સિસકારી, પ્રેમાલાપ વગેરેને નથી સાંભળતા એ નિગ્રંથ કહેવાય છે. ૫
ને નિગલ્થ ઈOીણું પુવઠ્ય પુવૅકલિયં અણુસરિત્તા હવાઈ સે નિગ્રન્થ ! તું કહમિતિ , આયરિયાહ નિગ્રન્થસ ખલુ ઇન્જીણું પુશ્વયં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૧
પુવકીલિયં અણુસરેમાણસ ખમ્ભયારિસ અભ્ભોરે સકા વાંખા વા વિગિચ્છા વા સમુપજ્જિા ભેદ' વા લભેજા ઉન્માય વા પાઉણિજ્જા દીહુકાલિય વા રાગાયક. વેજજા, કેવલિપન્નત્તા ધમ્માએ ભસેજ્જા ! તન્હા ના ઇત્યીણ' પુળ્વય પુવકીલિય અણુસરેજ્જા
રૃ
સ્ત્રીઓની સાથે ભોગવેલા ભોગ અને સ્ત્રીએ સાથે પૂર્વાવસ્થામાં કરેલી ક્રિડાનું સ્મરણુ નથી કરતા તે નિગ્રંથ છે. ૬
ના નિગ્ગન્ધે પણીય આહાર' આરિત્તા હવઈ સે નિગ્મન્થ । ત` કહુમિતિ એ, આયરિયાહ । નિન્ગન્શન્સ ખલુ પણીય' આહાર આહારેમાણસ ખમ્ભયારિસ મ્હોરે સંકા વા `ખા વા વિઈ ગિચ્છા વા સમુપજિજ્જા ભેદ વા લભેજા ઉમ્માય વા પાઉણિજ્જા દીહુકાલિય' વા રોગાયક. વેજ્જા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસેજ્જા । તમ્હા ના પણીય' આહારેજા । ૭
જે ગરિષ્ટ ભોજન નથી કરતા એ નિભ્રંથ થાય છે. ( શેષ પૂર્વવત્ ) છ
ના અમાયાએ પાણભોયણ આહુ રેત્તા હુવઈ સે નિન્ગ્રન્થ ! ત` કહમિતિ એ, આયરિયાહુ । નિગ્ ન્શન્સ ખલુ અઈમાયાએ પાણભોયણ આહારેમાણસ્સ ખમ્ભયારિસ અમ્હોરે સકા વા કુંખા વા વિઇંગિચ્છા વા સમુપજ્જિા ભેદ વા લભેજ્જા ઉષ્માય વા પાઉણિજા દીહકાલિય વા રોગાયક હવેજ્જા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસેજા, તમ્હા ના અભયાએ પાણભોયણ' આહારેજા ! ૮'
Jain Educationa International
For Personal and Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જે પ્રમાણથી અધિક આહાર પણ કરતું નથી તે નિગ્રંથ છે. ( શેષ પૂર્વવત) ૮ - નો વિભૂસાવાદી હવાઈ સે નિગ્રન્થા તં કહમિતિ છે, આયરિયાહ વિભૂસાવત્તિઓ વિભૂસિયસરીરે ઇOિજણસ્સ અભિલસણિજે હવઈ છે એ શું તસ્સ ઈOિજણેણું અભિલસિજ માણસબમ્ભરે સંકે વા કખા વા વિઈગિચ્છા વા સમુપજિજજા ભેદ વા ભેજા ઉન્માય વા પાઉણિજજા દીહકાલિયં વાગાયંક હવેજા, કેલલિપનત્તાઓ ધમ્માએ ભેસેજ તન્હા ને વિભૂસાણુવાદી હવિજા ૯
જે શરીરની વિભૂષા નથી કરતે એ નિગ્રંથ છે. (શેર પૂર્વવત) ૯
ને સદસવરસગન્ધફાસાવાદી હવાઈસે નિગ્રન્થા તે કહમિતિ , આયરિયાહ નિષ્ણન્થસ્સ ખલું સદ્દગન્ધફાસાણવાદિસ્ય અભયારિસ્સ બરે સંકા વા કંખા વા વિઇગિચ્છા વા સમુપજિજજા, ભેદ વા ભેજા ઉન્માયા વા પાઉણિજજા, દીહકાલિયં વા
ગાયક હજજા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસેજજ તલ્હા ને સદવરગજફાસાણુવાદી ભજજ સે નિગ્રન્થ એ દસમે બબ્બરસ માહિઠાણે ભવતિ છે ૧૦ છે
જે મનોજ્ઞ શબ્દ રૂપ, રસ, સ્પશદિનું સેવન કરતો નથી તે નિગ્રંથ છે. આ દશ બ્રહ્મચર્યના સમાધિસ્થાન છે. અહિંયા ક્ષેક પણ છે. જેમ કે-૧૦
ભવતિ ઈન્થ સિલેગા તે જહા- .
Jain Educationa International
For Personal and Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
- ૧૨૩
જ વિવિત્તમણુઈએણું, રહિયં ઈથિજણ થી બચેરસ્સ રખ, આલયં તુ નિસેવએ ૧
જે સ્થાન એકાંત, સ્ત્રીઆદિથી રહિત અવ્યાપ્ત હોય. બ્રહ્મચર્યની રક્ષાને માટે તેના સ્થાનને (સાધુઓ) ના સેવે, ૧
મણપલ્હાયજણણી, કામરાગવિવણી બએરરએ ભિકખૂ, થી કહું તુ વિવજએ ૨
" બ્રહ્મચર્યમાં પ્રતિવાળા ભિક્ષુ મનને આનંદ ઉપજાવનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાને છોડી દે ૨
સમં ચ સંથવં થી હિં, સંકહું ચ અભિખણું ! બમ્પરરએ ભિખૂ, નિચસે પરિવજજએ ૩ - બ્રહ્મચર્યમાં પ્રીતિવાળા ભિક્ષુ વારંવાર સ્ત્રીઓનો પરિચય અને સાથે બેસવાનું–વાર્તાલાપ સદાને માટે છેડી દે. ૩
અંગપથંગસઠાણું, ચારુદ્ઘવિયપેરિયા બક્ષચેરએ થીણું, ચકખુગિઝ વિવજએ ૪
બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓના અંગ-પ્રત્યંગ-સંસ્થાન અને એના મધુર ભાષણના રંગને વિકારી દૃષ્ટિથી જોવાનું છેડી દે, ૪ કૂઈયં ઈયં ગીયં, હસિયં ચણિયકશ્વિયં બશ્નએર થીણું, સંયગિષ્ઠ વિવજએ પ
બ્રહ્મચર્ય પ્રેમી સાધુ સ્ત્રીઓના મીઠા સદન, ગીત, હાસ્ય, સિસ્કારી, વિલાપ આદિ કાનગાથ વિષયને ત્યાગ કરે. ૫
હાસં કિ રઈ દર્પ, સહસાવિત્તાસિયાણિ યા બક્ષએરર થીણું, નાથિજો ક્યાઈ વિ ૬
બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓના હાસ્ય, ક્રિડા, રતિ, હર્ષ, ભોજન, ભોગાદિકનું સ્મરણ કદાપિ ન કરે. ૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૪ પણુયં ભરપાણું તુ, ખિપે મયવિવશું બમ્ભચેરરઓ ભિખૂ, નિશ્ચલે પરિવજએ ૭
શીઘ મદ વધારનાર, સ્નિગ્ધ ભોજન-પાને બ્રહ્મચર્યરત સાધુ સદાને માટે ત્યાગ કરે. ૭ ધમ્મલદ્ધ મિયં કાલે, જન્નત્યં પણિહાણવું છે નાઇમત્ત તુ શું જિજા, બભચેરીએ સયા
બ્રહ્મચર્યરત સાધુ હંમેશાં ઉચિત્ત-યોગ્ય કાળે શુદ્ધ એષણ દ્વારા પ્રાપ્ત કરેલ આહાર સંયમ યાત્રાના નિર્વાહ અર્થે પરિચિત માત્રામાં લે, પ્રમાણથી અધિક આહાર કરે નહિ. ૮ વિભૂસું પરિવજેજા, સરીરપરિમષ્ઠણું ! બભચેરઓ ભિખૂ, સિંગારā ન ધારએ - બ્રહ્મચર્ય પ્રેમી ભિક્ષુ શરીરની વિભૂષા અને શોભા વધારવાનું છોડી દે. (દેહ પર વો) શંગારાર્થે ધારણ ન કરે. ૮ સદે સેવે ય ગળે ય, રસે ફાસે તહેવાય છે પંચવિહે કામગુણે, નિચ્ચ પરિવજએ
પાંચ પ્રકારના કામગુણો શબ્દ, ૫, ગંધ, રસ અને સ્પર્શને સદાને માટે ત્યાગે. ૧૦
આલઓ થી જણાઈણે, થી કહા ય મારમા સંથો ચેવ નારણું, તાર્સિ ઈન્દ્રિયદરિસણું ૧૧
૧ સ્ત્રીઓથી પરિચિત સ્થાન, ૨ સ્ત્રીઓની મનોરમ કથાઓ, ૩ સ્ત્રીઓને પરિચય, ૪ સ્ત્રીઓની ઇન્દ્રિયેનું જેવું- ૧૧ કૂઈયં રુઇયં ગીયં, હાસ ભુરાસિયાણિ યા પણીયં ભત્તપાછું ચ, અઈમાયં પાણભાયણે ૧૨
૫ સ્ત્રીઓના મીઠા શબ્દ, રૂદન, ગીત, હાસ્યાદિ સાંભળવું, ૬ પૂર્વે ભોગવેલા ભેગેનું સ્મરણ કરવું, ગરિષ્ઠ આહારાદિ કરવું,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૫
૧૨૫ ૮ અધિક આહાર-પાણી કરવું,- ૧૨
ગત્તભૂસણુભિ ચ, કામભેગા ય દુર જયારે નરસ્મત્તગસિસ્ટ, વિસં તાલઉર્ડ જહા
૯ શરીરની શોભા કરવી, ૧૦ મનોજ્ઞ શબ્દાદિ વિષય અને દુર્જય કામ એ આભગવેષી પુરૂષને માટે તાલપુટ વિષસમાન છે. ૧૩ દુએ કામભાગે ય, નિશ્ચલે પરિવજએ સંકાઠાણણિ સવ્વાણ, વજેજા પણિહાણવું ૧૪
એકાગ્ર મન રાખનાર બ્રહ્મચારી કષ્ટ સાધ્ય કામભોગને સદાને માટે ત્યાગે, બધા પ્રકારના શંકાસ્થાને છોડી દે. ૧૪ . ધસ્મારામે ચરે ભિકખૂ, ધિઈએ ધસારાહી ધમારામે રતે દન્ત, બલ્પસમાહિએ
ધર્મરૂપ બાગમાં રમણ કરનાર ધર્મ રથને સારથી પૈર્યવાન, ઇન્દ્રિયને દમનાર અને બ્રહ્મચર્ય સમાધિને ધારક સાધુ હંમેશાં ધર્મરૂપ બગીચામાં જ વિહાર કરે. ૧૫ દેવદાણવગધવા, જકખરકખસ કિન્નરા બભયારિ નમસતિ, દુકરે જે કરતિ તે
દુષ્કર વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીને દેવ, દાન, ગંધ યક્ષ, રાક્ષસ, કિન્નરે નમસ્કાર કરે છે. ૧૬
એસ એ જુવે નિચે, સાસુએ જિણસિએ સિદ્ધા સિઝતિ ચાણેણુ, સિક્કિસંતિ તહાવરે ૧૭
| ત્તિ બેમિ છે આ ધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત, જિનેશ્વરેએ ઉપદેશેલે છે, એનું પાલન કરનાર અનેક જીવ સિદ્ધ થયા છે, થાય છે અને થશે. ૧૭ .. એમ કહું છું.
| | ઇતિ સેળયું અધ્યયન છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૫ પાવસમણુજ્જુ સત્તદ અજયણું !
સત્તર્મુ: અધ્યયન
જે કેઈ ઉ પથ્થઇએ નિયછૅ,
ધમ્મ સુણિત્તા વિણઆવવન્તે । મુદુલ્લહ` લહિં આહિલાભ,
વિહરેન્જ પચ્છાય જહામુહ તુ
કેટલાક નિશ્ચા પહેલા ધમ સાંભળીને વિનયશીલ થતે દુલ ભ ધર્મમાં પ્રવર્તે છે, પરતુ પાછળથી સ્વછંદે વિહરે છે. મેજા દડ્ડા પાઉણ મિ અસ્થિ,
ઉપજનું ભાતુ તહેવ પા । જાણામિ જ વઈ આઉસાત્તિ,
ક્રિ' નામ કાહામિ સુએણ ભન્તે
આ સ્વછંદી શિષ્ય ગુરૂને કહે છે કે હે ભગવાન ! મને દૃઢ આવાસ મળી ગયા છે, વસ્ત્ર છે, ભોજન-પાણી છે, અને જે હાલ વર્તે છે, તે હું જાણું બ્રું, તે હું આયુષ્યમાન ! હું શ્રુત ભણીને શું કરૂ? ૨
જે કેઈ પથ્થઈ એ, નિદ્દાસીલે પગામસે 1 ભાચ્ચા પેચ્છા મુહું સુવઈ, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ
૩
કેટલાક સાધુઓ દીક્ષિત થઈને ખૂબ નિદ્રાળુ આળસુ થઈ જાય છે અને ખાય છે, પીએ છે અને સુવે છે, તે પાપ શ્રમણુ કહેવાય છે. ૩
ાયરિયવન્નાએહિ, મુય વિણ્ય ચ ગાહિએ તે ચેત્ર ખિ’સઈ માલે પાયસમણે ત્તિ લુચ્ચુંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
જે આચાર્ય ઉપાધ્યાયથી શ્રત અને વિનય ધમ પ્રાપ્ત કર્યો છે તે આચાર્યોને અજ્ઞાની નિંદે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૪
આયકિવઝાયાણં, સર્મ ન પડિતપૂઈ અભૂિયએ થધે, પારસમણે ત્તિ વચઈ ૫
જે ઘમંડી-અક્કડ થઇને આચાર્યો-ઉપાધ્યાયની સુસેવા કરો નથી અને ગુણજનની પૂજા–બહુમાન કરતો નથી તે પાપ શ્રમણ કહેવાય છે. ૫ . સમ્મદદમાણે પાણાણિ, બીયાણિ હરિયાણિ યા અસંજાતે સંજયમનમાણ, પારસમણે ત્તિ લુઈ ૬.
પાણી, બીજ અને લીલોતરીનું મર્દન કરનાર અને ખુદ પોતે અસંયતિ થઈને સંયતિ માનનારો પાપ શ્રમણ છે. ૬ . સંથારે ફલર્ગ પીઢ, નિલેન્જ પાયકમ્બલે અપમજિયમારૂહઈ પાવસમણે ત્તિ લુચ્ચાઈ ૭
તૃણની પથારી, પાટ, આસન, સ્વાધ્યાયભૂમિ, પગ લુછણીયું એને પુંજ્યા વિના ઉપયોગ કરે તે પાપ શ્રમણ છે. ૭ દવદવન્સ ચરઈ, પમતે ય અભિકપણું ! ઉલ્લંઘણે ય ચડે ય, પારસમણે ત્તિ લુઈ
જે ઝડપથી અયત્નાથી ચાલે છે, પ્રમાદી થઇને બાલક આદિને ઉલંઘે છે, જે ધી છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૮ પડિલેહેઈ પમરે, અવઉઝઈ પાયકઅલં પડિલેહાઅણઉત્ત, પારસમણે ત્તિ લુચ્ચાઈ ૯
જે પડિલેખનમાં પ્રમાદ કરે છે, જે પાત્રને અને કંબલને અહિ તહિં વેરવિખેર રાખે છે, પ્રતિલેખનમાં અનુપયોગ સેવે છે તે પાપશ્રમણ છે. ૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૮ પડિલેહઈ પમરે સે, કિંચિ હુ નિસામિયા . ગુપારિભાવએ નિર્ચ, પારસમણે ત્તિ લુઈ ૧૦
જે પ્રતિલેખનમાં પ્રમાદ સેવે છે. જે વિકથા સાંભળવામાં મન લગાવે છે અને શિખામણ આપનાર ગુરૂની સામે બેલે છે તે. પાપ શ્રમણ છે ૧૦ બહમાઈ પમુહરે, થધે લુધે અગ્નિહે ! અસંવિભાગી અવિયત્ત, પાવસમણે ત્તિ વુઈ ૧૧
જે બહુ માયાવી, કપટી, જે અતિ વાચાળ, ઘમંડી, લુબ્ધ, અસંયમી, સ્વાર્થી, એકલપેટ, અપ્રિય છે તે પાપ શ્રમણ છે. ૧૧ વિવાદં ચ ઉદીરઈ અમે અત્તપન્ના ગુગ્રહે કલહે , પારસમણે ત્તિ લુઈ ૧૨ " જે વિવાદના પ્રસંગે ઉભા કરે છે, જે અધમ છે, જે આત્મા બુદ્ધિ વિનાને છે, જે લડાઈ અને કલહમાં આસક્તિવાળે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૨
અચિરાસણે કુકુઇએ, જસ્થ તત્થ નિસીઈ આસણુમિ અણઉત્તે, પાવસમણે ત્તિ વુઈ ૧૩
જે અસ્થિર આસનવાળે છે, કુચેષ્ટા કરનાર છે, જે ગમે ત્યાં બેસી જાય છે, જે આસનાદિના વિષયમાં અનુપયોગી છે તે પાપશ્રમણ છે. ૧૩ સસરખપાએ સુવઈ, સેજું ન પડિલેહઈ ! સંથારએ અણઉત્ત, પારસમણે ત્તિ વુઈ ૧૪
જે સચિત્ત રજવાળા પગને પૂજ્યા વિના સૂઈ જાય છે, જે પથારીનું પડિલેહણ કરતો નથી, જે સંથારાના વિષયમાં અનુપયોગી છે તે પાપભ્રમણ છે. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૯
દુદ્ધ દહીવિગઈએ, આહારેઈ અભિક્ષણ । અરએ ય તાકમે, પાવસમણે ત્તિ લુઈ
૧૫
જે દુધ, દહી અને વિગયનું વારંવાર સેવન કરે છે, જે તપ માં પ્રીતિ વિનાના છે તે પાપ શ્રમણુ છે. ૧૫
અત્ચન્તશ્મિ ય સૂરશ્મિ, આહારેઈ અભિકણ । ચોઈ એ ડિચોઇ એ, પાવસમણે ત્તિ લુચ્ચઈ
જે સૂર્યના અસ્ત સુધી ખા-ખા કરે છે. એવું ન ઉપદેશ આપનારની સામે મેલે છે તે પાપ શ્રમણ છે. ૧૬ આયરિયપચ્ચિાઈ, પાસદ્ધસેવએ ! ગાણ ગણિએ ડુબ્લ્યૂએ, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ
૧૭
જે આચાર્યંના ત્યાગ કરે છે, પર પાખંડને સેવે છે, જે છ છ માસમાં ગુચ્છને બદલે છે તે પાપ શ્રમણ છે. ૧૭
સયં ગેહ... પશ્ર્ચિજ્જ, પરગેંસ વાવરે । નિમિત્તેણ ય વવહરઈ, પાવસમણે ત્તિ લુથ્થઈ
૧૮
જે પેાતાનું ઘર છેાડીને ખીહને ઘેર કરે છે, જે નિમિત્ત બતાવીને દ્રવ્ય ઉપાર્જે છે તે પાપ મનુ કહેવાય છે, ૧૮ સન્નાપિણ્ડ જેમેઈ, નેઈ સામુદાયિ ગિહિનિસેજ્જ થ વાહે, પાવસમણે ત્તિ લુઈ
૧૬
કરવાને
૧૯
જે પેાતાની જ્ઞાતિને આહાર લે અને સામુદાયિકની ભિક્ષા લેતેા નથી, જે ગૃહસ્થની પથારી ઉપર બેસે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૧૯
એયારિસે પચસીલેસ વુડે,
Jain Educationa International
રુવન્ધરે મુણિપવરાણ હૅહિઁ મે `
For Personal and Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૦ અયંસિ લેાએ વિમેવ ગોહિએ,
ન સે ઈહું નેવ પરWલોએ ૨૦ આ રીતે પાંચ પ્રકારના કુશીલ (પાશ્વસ્થ, ઉસ, કુશીલ સંસક્ત અને સ્વછંદ) થી યુક્ત સંવર રહિત વેષધારી, શ્રેષ્ઠ મુનિયોની અપેક્ષાએ નીચ છે, આવા માણસો વિષની માફક નીચ છે, તેને આ લેક કે પરલેક સુધરત નથી. ૨૦ જે વજએ એતે સદા ઉ દાસે,
સે સુવએ હેઈ મુણીણ મા અયંસિ લેએ અમય વ પૂઈએ, આરાએ લેગમિણું તહાં પરે
પત્તિ બેમિ " જે મુનિ આ દેને સદાને માટે છોડે છે એ મુનિઓમાં સુવતી થાય છે. આવા મુનિ આ લોકમાં અમૃત સમાન પૂજનીય થઈને આ લેક પરલેકની આરાધના કરે છે [ સુધારે છે. ] ૨૧
એમ હું કહું છું,
ઈતિ સત્તમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૧
સંજઈજ અઠ્ઠારહમ અજઝયણું
સંયતિ નામનું અઢારમું અધ્યયન
કમ્પિલે નયરે રાયા, ઉદિણખલવાહણે ! નામેણું સંજએ નામં, સિગવં ઉવણિગ્ગએ ૧
કપિલપુર નગરમાં સંજ્ય નામનો રાજા મોટી સેના અને વાહન લઈને મૃગયાને માટે ગામ બહાર નીકળે. ૧
હયાહુએ ગયાહુએ, રહાણુએ તહેવાય છે પાયત્તાણીએ મહત્તા, સવ્વએ પરિવારિએ ૨
એ ઘોડા ઉપર સવાર થઈને ડા, હાથી, રથ અને પાયલ એ ચારે જાતની મોટી સેનાથી ઘેરાયેલે કપિલપુરના કેસર ઉદ્યાનમાં પહોંચ્યા. ૨ મિએ રભિત્તા હયગઓ, કપિલ્લજજાણ કેસરે ભીએ સને મિએ તથ, વહેઈ રસમુછિએ ૩
ત્યાં રસ મૂર્ષિત થઈને હરણોને લેભ પમાડતો ભયભીત અને થાકેલા મૃગને મારવા લાગે. ૩
અહ કેસરશ્મિ ઉજજાણે, અણગારે તોપણે છે સક્ઝાયજઝાણસંજુ-તે, ધમઝાણું ઝિયાય ૪.
હવે આ કેસર બાગમાં તપોધની અણગાર સજઝાય અને ધ્યાનથી યુક્ત ધર્મધ્યાન કરે છે. ૪ અવમષ્ઠવામિ, ઝાયતિ ખવિયાસ તસાગએ મિગ પાસે, વહેઈ સે નહિવે ૫
આશ્રોને ક્ષય કરનાર એ મહાત્મા વૃક્ષ લત્તાઓના મંડપમાં ધ્યાન ધરે છે. એની પાસે આવેલા મૃગને રાજાએ માર્યો. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૨ અહ આસગઓ રાયા, ખિપમાગમ્મ સે તહિં હએ મિએ ઉપાસિત્તા, અણગાર તથ પાસઈ ૬
હવે અશ્વાસઢ રાજા ત્યાં જલ્દી આવે છે અને પિતાના મારેલા મૃગને જુવે છે અને ત્યાં અણગારને પણ જુવે છે. ૬
અહ રાયા તત્થ સંભન્તો, અણગાર મણ એ મએ ઉ મન્દપુણેણં, રસગિધેણુ ધિતુણું ૭
મુનિને જોઈને રાજા ભયભીત થયે અને વિચારવા લાગ્યો કે હું રસ લેલુપ હતભાગી છું ! મેં નિરપરાધી જીવને માર્યો અને અણગારને પણ દુઃખી કર્યા. ૭
આસ વિસજઈત્તાણું, અણગારસ્સ સે નિ વિષ્ણુએણુ વન્દએ પાએ, ભગવં એલ્થ મે ખમે ૮
રાજ ઘેડા ઉપરથી નીચે ઉતર્યો અને મુનિરાજના ચરણેમાં સવિનય નમસ્કાર કરીને કહેવા લાગ્યું કે હે ભગવાન ! મને ક્ષમા આપે. ૮
અહ માણેણ સે ભગવં, અણગારે ઝાણમસ્સિએ રાયાણું ન પડિમજોઈ તઓ રાયા ભયદુએ ૯
અણગાર (ભગવાન) ધ્યાન મગ્ન હતા એટલે મૌન રહ્યા અને રાજાને કઈ ઉત્તર આપે નહિ, એટલે રાજા વિશેષ ભયભીત
. ૯ સંજઓ અહમમ્મીતિ, ભગવં વાહરાહિ મે કુધે તેણુ અણગારે, ડહેજ નરકેડિએ ૧૦
હે ભગવાન! હું સંજય રાજા છું, મારી સાથે આપ બેલે, કારણ કે કેધાન્વિત અણગાર પિતાના તેજથી કરે મનુષ્યને બાળી નાંખે છે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૩ અભએ પWિવા તુમ્ભ, અભયદાયા ભવાહિયા અણિએ જીવલેગશ્મિ, કિં હિંસાએ પસજસી ૧૧
પાર્થિધાજા, તને અભય છે. તું પણ અભયદાતા થા. અનિત્ય એવા આ સંસારમાં હિંસામાં તું કેમ રાચે છે? ૧૧ જયા સવૅ પરિશ્ચન્જ, ગન્તવ્યમવસમ્સ તે અણિચ્ચે જીવલેગશ્મિ, કિં રજજશ્મિ પસજજસી ૧૨
જ્યારે બધું છોડીને (કર્મવશ) જવાનું છે તે અનિત્ય સંસાર અને રાજ્યમાં તું શા માટે આસક્ત-લુબ્ધ થયે છું ? ૧૨
જીવિયં ચેવ સર્વ ચ, વિજુસંપાયચંચલ ! જસ્થ તે મુઝસી રાયં, પેā નાવબુઝસે ૧૩
હે રાજ! આ જીવન અને રૂ૫ વિજળીના ચમકારા જેવું ચંચળ છે, જેના ઉપર તને મેહ થાય છે. તેને પરભવ-મરણ પછીને બોધ નથી. ૧૨ દારાણિ ય સુયા ચેવ, મિત્તા ય તહ બન્ધવા જીવન્ત મણુજીવનિ, મયં નાણુવ્રયતિ ય ૧૪
સ્ત્રી, પુત્ર, મિત્ર અને બાંધવો જીવિત છે ત્યાં સુધી જ સાથી છે પરંતુ મર્યા પછી તે સાથી નથી. ૧૪ નીહતિ મય પુત્તા, પિતર પરમદુખિયા છે કે પિતરો વિ તહા પુતે, બધૂ રાયં તવ ચરે ૧૫
હે રાજા ! પુત્ર મૃત પિતાને અતિ દુઃખિત થઈને બહાર કાઢે છે. એવી રીતે પિતા મૃત પુત્રને, બંધુ બંધુના મૃતકને બહાર કાઢી નાખે છે. માટે હે રાજા ! તું તપને સેવ. ૫૧ તઓ તેણજિએ દબૅ, દારે ય પરિખિએ કીલતિને નરા રાયં, હકુતુ૬મલંકિયા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૪ મર્યા પછી તેનાં ઉપાર્જિત દ્રવ્યને અને સાચવેલી સ્ત્રીને બીજ હૃષ્ટ પુષ્ટ અને વિભુષિત લકે તેને ઉપભોગ કરે છે. ૧૬
તેણવિ જ કર્યા કર્મો, સુહું વા જઈ વા દુહું ! કમુણા તેણ સંજુત્તો, છતી ઉપરે ભવં ૧૭
એ મૃતાત્માએ સુખફલદાતા અથવા દુઃખફલદાતા–જેવાં કર્મ કર્યા છે એવાં કર્મોથી યુક્ત પરભવમાં જાય છે. ૧૭
સેઊણતસ્સ સે ધર્મ, અણગારસ્સ અન્તિએ ! મહયાસંગનિદે, સમાવને નહિવે ૧૮
નરાધિપતિ એ મુનિરાજ પાસેથી ધર્મ સાંભળીને મહાન સંગ અને નિર્વેદને પામ્યો. ૧૮
સંજઓ થઈ જજે, નિકખજો જિણસાસણે છે ગભાલિસ્સે ભગવઓ, અણગારસ્સ અન્તિએ ૧૯
સંયતિ રાજા રાજયને છોડીને ભગવાન ગર્દભાલી અણગારની પાસે જિનશાસનમાં દીક્ષિત થયા. ૧૯ થિગ્યા ર૬ પવઈએ, ખત્તિએ પરિભાઈ જહા તે દાસઈ સવં, પસન્ન તે તહા મણે ર૦
રાષ્ટ્ર-દેશને ત્યાગ કરીને પ્રવર્જિત ક્ષત્રિય રાજર્ષિએ સંજયને કહ્યું કે જેવું આપનું રૂપ સુંદર છે તેવું આપનું મન પણ પ્રસન્ન છે. ૨૦ કિનામે કિંગ, કસ્સએ વ માહણે કહું પડિયરસી બુધે, કહું વિણીએ ત્તિ લુચ્ચસી ૨૧
પ્રશ્ન-આપનું નામ શું છે? શું ગોત્ર છે? શા માટે મહાન થયા ? ગુરુજનેની સેવા કેવી રીતે કરે છે ? અને કેવી રીતે વિનય વાન કહેવાઓ છે ? ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૫
સંજઓ નામ નામેણું, તહાં ગરણ ગત્તમ ગદ્ભાલી મમાયરિયા, વિજાચરણપારગા ૨૨
ઉત્તર-મારું નામ સંજય છે. મારું ગોત્ર ગૌતમ છે, માસ આચાર્ય ગર્દભાલી છે જે વિદ્યા અને ચારિત્રને પારંગત છે. ૨૨ કિરિયં અકિરિયં વિણયં, અન્નાણું ચ મહામુણી ! એએહિં ચઉહિં ઠાણે હિં, મેયને કિં પભાસાઈ ૨૩
હે મહામુનિ ! ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર વાદોમાં રહેનાર શું કહે છે ? એ લેકે એકાન્ત પ્રરૂપણ કરે છે. ૨૩
ઈઈ પાઉકરે બુધે, નાયએ પરિણિવુએ વિજાચરણસંપન્ન, સચ્ચ સચ્ચપરમે
વિદ્યા અને ચારિત્ર સંપન્ન, સત્યવાદી અને સત્યપરાક્રમી પરિનિવૃત સર્વજ્ઞ ભગવાન મહાવીરે આ વાદોને પ્રકટ કર્યા છે. ૨૪
પતિ નરએ ઘરે, જે નર પાવકારિણે દિવ્યં ચ ગઈ ગતિ, ચરિત્તા ધર્મમાયિં ૨૫
પાપ કર્મ કરનાર ઘેર નરકમાં પડે છે અને ધર્મનું આચરણ કરનાર દિવ્ય ગતિમાં જાય છે. ૨૫
માયાવુઇયમેયં તુ, મુસાભાસા નિરન્થિયા સંજયમાણે વિ અહં, વસામિ રિયામિ ય ૨૬
એ વાદી માયાપૂર્વક બેલે છે. એટલા માટે એની વાણી મિયા અને નિરર્થક છે, એના કથનને સાંભળીને હું સંયમમાં સ્થિત છું અને યત્નાપૂર્વક ચાલું છું. ૨૬
સવૅતે વિઈયા મક્કે, મિચ્છાદિઠી અણુરિયા વિજાણે પરે લે, સમે જાણમિ અપાયું ર૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
મેં આ બધા વાદેને જાય છે. એ બધા વાદે મિથ્યા દ્રષ્ટિ અને અનાર્ય છે. હું પરલેક અને આત્માનું અસ્તિત્વ સમ્યક્ પ્રકારે જાણું છું. ર૭
અહમાસિ મહાપાણે, જુઈમં વરિસસઓવમે જા સા પાલિમહાપાલી, દિવા વારિસ એવમ ૨૮
હું મહાપ્રાણ વિમાનમાં પ્રકાશવાન દેવ હ. અહિંના સે વર્ષ ના પુર્ણાયુ સમાન ત્યાં દેવોનું પલ્યોપમ, સાગરોપમ જેવું મારું વર્ષ શતપમ આયુષ્ય હતું. ૨૮
સે ચુએ બભલેગા, માણસ ભવમાગએ અપણે ય પરેસિંચ, આઉં જાણે જહા હા ૨૯ - હું બ્રહ્મ કમાંથી ચવીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું પિતાના તથા પારકા આયુષ્યને જેમ છે તેમ જાણું છું. ૨૯ નાણાઇ ચ છન્દ ચ, પરિવજજેજ સંજએ અણ જે ય અવસ્થા, ઇઇ વિજજામણુસંચરે ૩૦
ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું –સંત-સાધુ જુદી જુદી જાતના રુચિ અને અભિપ્રાય તથા સમસ્ત અનર્થીને સર્વથા ત્યાગ કરે અને સમ્યફ જ્ઞાનપૂર્વક સંયમ સાચવે. ૩૦ :
પડિક્કમામિ પસિણાણું, પરમત્તેહિં પુણે : હે ઉદ્રિએ અહેરાયં ઈઈ વિજાજા તવં ચરે ૩૧
હું સાવધ પ્રશ્નો અને ગૃહકાર્યથી નિવૃત્ત થઈ ગયો છું, હું રાત દિવસ સંયમમાં સાવધાન રહું છું. આવી રીતે વિદ્વાનોએ તપાચરણ કરવું જોઈએ. ૩૧
જે ચ મે પુજીસી કલે, સમં સુધેણુ ચેયસા તાઈ પાઉકરે બુધે તે નાણું જિણસાસણેઃ ૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૭
હે મુનિ ! આપ મને શુદ્ધ ચિત્તથી સમ્યફ પ્રશ્ન પૂછે. જિનશાસનમાં એવું જ્ઞાન છે જે સર્વરોનું કહેવું છે. ૩૨
કિરિયં ચ રોયએ ધીરે, અકિરિયં પરિવજએ છે વિએિ દિસિપણે, ધર્મ શર સુદુચર ૩૩
ધીર પુરુષને ક્રિયા ગમવી જોઈએ અને અક્રિયા ત્યજવી જોઈએ અને દ્રષ્ટિથી સમ્યગ દષ્ટિ સંપન્ન થઈને દુષ્કર ધર્મનું આચરણ કરવું જોઈએ. ૩૩
એવં પુણપયં સોચ્ચા, અત્થધવહિયં ભરહ વિ ભારહું વાસ, ચિસ્થા કમાઈ પવએ ૩૪
આ મેક્ષરૂપ અર્થન આપનાર ધર્મથી સુશોભિત પુણ્યપદોને સાંભળીને ભરત ચક્રવતીએ ભારતવર્ષ અને કામભોગ છેડીને પ્રવજ્ય લીધી. ૩૪
સગેરે વિ સાગરત, ભરહવાસં નહિ ઈલ્સરિયં કેવલં હિગ્યા, દયાઈ પરિણિલ્ડે ૩પ
સગર ચક્રવર્તી, સાગર સુધી ભારતવર્ષ અને ઐશ્વર્યાને છોડીને દયાધર્મરૂપ સંયમ પાળીને મેક્ષ પરિનિર્વાણ પામ્યા ૩૫
ચઈત્તા ભારહું વાસં, ચવટી મહફ઼િા - પવન્જમભુવગઓ, મઘવંણામ મહાજસે ૩૬
મહા યશસ્વી અને મોટી રૂદ્ધિવાળા મધવ નામના ચક્રવતીએ ભારત વર્ષને છોડીને પ્રવજ્ય ધારણ કરી. ૩૬
સર્ણકુમારે મણુસિબ્દો, ચકવદી મહાદ્ધઓ - પુત્ત રજે કવેણુ, સેવિ રાયા તવં ચરે ૩૭
મનુષ્યમાં ઇન્દ્રસમાન, મહારિદ્ધિવાળા ચક્રવતી સનસ્કુમારે પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપાચરણ કર્યું. ૩૭. '
Jain Educationa International
For Personal and Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ચઈત્તા ભારહું વાસ, ચક્કઢી મહીએ સંતી સંતિકારે લોએ, પત્તો ગઈમણત્તર ૩૮
મહા રૂદ્ધિવાળા લેકમાં શાંતિ કરનાર શાંતિનાથ ચક્રવતીએ ભારતવર્ષને ત્યાગીને મુક્તિ મેળવી. ૩૮
ઈકખાગરાયવસ, કુંથુણામ રીસરે છે વિફખાયકિત્તી ભગવં, પત્તો ગઈમણુત્તર
૩૮ ઈક્વાકુવંશના રાજાઓમાં અને વિખ્યાત કીર્તિવાળા ભગવાન કંથે નામના નરેશ્વરે મોક્ષગતિ-અનુત્તર ગતિ પ્રાપ્ત કરી, ૩૯ સાગરંતં ચઇત્તાણું, ભરઉં નરવરી રે અરે ય અ પત્તો, પત્તો ગઈમણત્તરે
૪૦ સમુદ્ર પર્યત ભારતવર્ષને ત્યાગીને અરનામના નાકે કરજને ઉડાવીને મેક્ષગતિને પ્રાપ્ત કરી ૪૦
ચઇત્તા ભારતું વાસ, થઈત્તા બલ વાહણ ચઈત્તા ઉત્તમ ભેએ, મહાપઉમે તવ ચરે
મહા સમૃદ્ધિવાળા મહાપ નામના ચક્રવર્તીએ ભારતવર્ષ અને ઉત્તમ ભેગોને ત્યાગીને તપ સ્વીકાર્યું. ૪૧
એગ૨છત્ત પસાહિત્તા, મહીં માણુણિસૂદણે હરિસેણે અણુસ્સિન્ટ, પત્તો ગઈમષ્ણુતર કરે
દુશ્મનોના માનનું મર્દન કરનાર, પૃથ્વી ઉપર એક છત્ર રાજ્ય કરનાર નરેન્દ્ર હરિફેણ ચક્રવર્તિએ દીક્ષા લઈમેક્ષ પ્રાપ્ત કર્યું. ૪૨
અણિઓ રાયસહસ્તેહિ, સુપરિચાઈ દમ રે જય ણામે જિણકખાયં, પત્તો ગઈમણત્તરં ૪૩
હજાર રાજાઓની સાથે જય નામના નરેન્દ્ર મેગેને ત્યાગી જિનેશ્વરે કહેલું તપ-સંયમ સેવીને મેક્ષ મેળવ્યું. ૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૯
દસણુ રજજ મુદિયે, ચઇત્તા શું મુણી રે ! દસણભદ્દો ણિકખંત, સખે સકેણુ ચોઈએ ૪૪
સાક્ષાત ઈદ્રથી પ્રેરિત થયેલ દશાર્ણભદ્ર રાજા દશાર્ણ પ્રદેશનું મોટું રાજ્ય છેડીને મુનિ થઈને નીકળી પડયા. ૪૪
નમી નમેઈ અપાણે, સકખં સકકણ શોએ ચણ ગેહે વઈદહી, સામણે પજજુવઓિ ૪૫
સાક્ષાત ઈકથી પ્રેરિત થયેલ નમિરાજાએ આત્માને નમ્ર બનાવીને વિદેહી નગરી અને ગૃહને છોડીને શ્રમણુપણાને-સંયમને અંગીકાર કર્યો. ૪૫ કર કલિંગેસુ, પંચાલેસુ ય દુમુહો ! નમી રાયા વિહેસુ, ગંધારેસુ ય ણગઈ
કલિંગ દેશમાં કરકેતુ, પંચાલ દેશમાં દુખ, વિદેહમાં નમિ રાજા અને ગંધાર દેશમાં નિગઈ રાજા થયા, ૪૬
એએ રિદિવસભા, નિર્માતા જિણસાસણે છે પુતે જે હવેઊણુંસામણે પજજુવઠ્ઠિયા
રાજાઓમાં વૃષભ સમાન શ્રેષ્ઠ, ઉક્ત ચાર રાજાઓએ પોતાના પુત્રોને રાજ્ય ગાદી ઉપર સ્થાપીને જિનશાસનમાં દીક્ષિત થઈને શ્રમણપણું ધારણ કર્યું. ૪૭ સવીરરાયવસ, થઈત્તાણુ મુણું ચરે ઉદાયણે પવઈએ, પત્તો ગઈમણુત્તર
સૌવીર દેશના રાજાઓમાં શ્રેષ્ઠ ઉદાયન રાજાએ રાજ્ય છોડીને દીક્ષા લીધી અને સંયમ પાળીને મોક્ષ પહોંચ્યા. ૪૮
તહેવ કાસિરાયા વિ, સેઓ સભ્ય પરમે • કામગે પરિજજ, પહણે કમ્મ મહાવણું , ૪૯
૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૦
૫૦
આવી રીતે કાશી દેશના રાજ્યએ કામભોગાને છેડીને સંયમમાં શ્રેષ્ઠ, સત્ય અને પરાક્રમ કરીને કર્મારૂપ મહાવનને બાળી નાંખ્યુ. ૪૯ તહેવ વિજ રાયા, અણુ કિત્તિ પર્શ્વએ રજ તુ ગુણસમિ≠ં, પહિ મહાજસે આવી રીતે નિલ કીર્તિવાળા મહાયશી વિજય રાજાએ રાજ્યને છેડીને ગુણ સમૃદ્ધ દીક્ષા લીધી. ૫૦ તહેવુગ્ગુ' તવ' કિચ્ચા, અવ્યખિ-તેણ ચેયસા । મહુઅલા રાયરિસી, આદાય સિરસા સિરિ
૫૧ મહાબલ રાજવીએ અવિક્ષિપ્ત એકાગ્ર ચિત્તે ઉગ્ર તપ કરીને મોક્ષરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરી. ૫૧
કહુ. ધીરા અહેઊ હું, ઉન્મત્તો વ મહિં ચરે ! એતે વિસેસમાદાય, સૂરા હૃઢપરમા
પર
એ પૂર્વોક્ત મહાપુરુષો આવી વિશેષતાને ગ્રહણ કરીને શૂરવીર અને દૃઢ પરાક્રમી થયા. આવા ધીરપુરુષો કુહેતુઓમાં પડીને ઉન્મત્તાની માક પૃથ્વી ઉપર કેવી રીતે વિચરે ? વિચરતા નથી. પર અચ્ચન્તનિયાણખમા, સચ્ચા મે ભાસિયા વઈ । અતરિંસ તરન્હેંગે, તસિન્તિ અણાગયા
પર
કુરૂપી મળને નાશ કરવામાં અત્યંત સમ, આ સત્યવાણી મૈં કહી છે. આ વાણીથી ભૂતકાળમાં અનેક તરી ગયા, વર્તમાનમાં તરે છે અને ભવિષ્યકાળમાં તરી જશે.' પ૩ કહું ધીરે અહેઊહિં, અત્તાણું પરિયાવસે । સવ્વસ ગવિનિમ્મુ કે, સિધ્ધે ભવઈ નીરએ ૫ત્તિ એસિડા ૫૪ કયા ધીરપુરુષ કુહેતુઓને ગ્રહણ કરીને આત્માને દુઃખ-પરિતાપ આપે કાઇ ન આપે. પરંતુ ધીરપુરુ' તે સ સંગ છેાડીને સિદ્ધ થાય છે. ૫૪ એમ હું કહું છું, ઈતિ અઢારમ' અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૧ મિયાપુત્તીયં એકેનવિંશતિતમ અજઝયણું
મૃગાપુત્ર નામનું ઓગણીસમું અધ્યયન સુગ્રીવે નયરે રમે, કાણુણુજાણહિએ . રાયા બલભદ્ધિ ત્તિ, મિયા તસ્સગ્નમાહિતી ૧
સુગ્રીવ નામના નગરમાં જેની અંદર અનેક પ્રકારના સુશોભિતરમણીય ઉદ્યાન અને વન હતાં, તેનો બલભદ્ર નામને રાજ અને મૃગા નામની તેની પટ્ટરાણ હતી. ૧ તેસિં પ બલસિરી, મિયાપુણે ત્તિ વિષ્ણુએ અમ્માપિણ દઈએ, જુવરાયા દમીસરે
અને બલથી નામનો પુત્ર હતો, જે મૃગાપુત્ર નામથી વિખ્યાત હતો. માતા-પિતાને તે મારે હતું. તે યુવરાજ અને (ઉદ્ધતીનો) દમીશ્વર-દમનાર હતા. ૨ નજણે સો ઉ પાસાએ, કીલએ સહ ઈસ્થિહિ દેવે દગુર્જગે ચેવ, નિર્ચા મુઈ માણસે
આ યુવરાજ નંદનવન જેવા પ્રાસાદ-મહેકામાં સ્ત્રીઓની સાથે દેગુન્દક દેવ જેવો હંમેશાં મુદિત મનવાળે હતે. ૩
મણિરયણદિમતલે, પાસાયાલયણઠ્ઠિઓ .
આલએઈ નગરસ્ટ, ચઉત્તિયચરે • જે મહેલના આંગણુમાં મણિ અને રત્ન જડ્યા છે એવા મહેલમાંથી આ નગરને ત્રણ-ચાર અને ઘણા રસ્તાવાળું બજાર દેખાતું હતું. ૪
અહ તથ અઈચ્છતું, પાસઈ સમણુસંજયં તવનિયમસંજમધર, સીલÇ ગુણઆગરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આ મૃગાપુત્રે તપ, નિયમ અને સંયમના ધારક, શીલવાન, ગુણાના ભંડાર એક શ્રમણુ-સતિને ત્યાંથી જતા જોયા. ૫ તં દેહઈ મિયાપુત્ત, દિઠ્ઠીએ અણિમિસાએ ઉ કહિં મનૅરિસ રુવ, પુળ્વ મએ પુરા
૬
એ મુનિને મૃગાપુત્ર એક દૃષ્ટિથી જોવા લાગ્યા. એને વિચાર થયા કે મેં આ જાતનુ રૂપ પહેલાં કયાંક જોયું છે.
સાહુમ્સ દરિસણે તમ્સ, અલ્ઝવસાણશ્મિ સાહુણે મેાહ ગયસ્સ સન્તસ, જાઈસણું સમુપન્ન
તે સાધુના દર્શીનથી મેાહનીય કર્માંના ક્ષયાપશમ થવાથી તથા આંતરિક ભાવેાની શુદ્ધિથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. છ દેવલાગ ચુએ સંતે, માસ ભગભાગ સઙ્ગિાણ સમ્રપણે, જાઇ સરઈ પુરાય
।
૮
સની જ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વ જન્મનું સ્મરણ કર્યું. હું દેવલેાકમાંથી વીતે મનુષ્ય ભવમાં આવ્યા છું. ૮
જાઈસણે સમુન્ન, મિયાપુત્ત મહિફ઼્રિએ ! સરઈ પારાણિય જા‰, સામણું ચ પુરા કર્ય
૯
જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી મહાઋદ્ધિવાળા મૃગાપુત્ર, પોતાના પૂર્વ જન્મને અને એમાં પાળેલા શ્રમપણાને યાદ કરવા લાગ્યા. ૯ વિસએહિં અરજન્તા, રજન્તા સજમમ્મિ ય! અમ્માપિયસુવાગત્મ્ય, ઇમ વયણમધ્મવી
૧૦ મૃગાપુત્રને વિષયા ન ગમવા લાગ્યા અને સયમમાં આનંદ થયા. તેણે માતાપિતા પાસે આવીને આ વચન કહ્યું–આ પ્રમાણે મેલ્યા. ૧૦ યાણિ મે પથમહવયાણિ,
નરએસ દુખ ચ તિરિક્ખળેણિસુ ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૩
નિવિણકામે મિ મહષ્ણુવાઉ,
અણુજાણહ પવઈસ્લામિ અમે ૧૧ હે માતા ! મેં પાંચ મહાવ્રતને જાય છે. [સાંભળ્યા છે નરક અને તિર્યંચ નીને વિષે ભેગલાં દુઃખે જાણ્યા છે. હું સંસારસમુદ્રથી નિવૃત્ત થવાને અભિલાષી છું. હું દીક્ષા લેવા ઈચ્છું છું, મને આજ્ઞા આપે. ૧૧
અમ્મ તાય એ ભાગ, ભુરા વિસફલેવામાં પછી કયવિવાગા, અણુબન્ધદુહાવહા
૧૨ હે માતા-પિતા ! મેં કામગ ભેગવ્યા. એ વિફલ સમાન છે. એનું વિપાક કટુક છે અને દુઃખદાયક છે. ૧૨ ઈમં સરીરે અણિચં, અસુઇ અસુઈસંભવ છે અસાસયાવાસમિણું, દુકખ કેસાણ ભાયણે ૧૩
આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, આ શરીરમાં જીવનું રહેવાનું અશાશ્વત છે અને આ દુઃખો તથા કલેશનું ભાજન (પાત્ર) છે. ૧૩
અસાસએ સરીરશ્મિ, રઈ નેવલભામહું પચ્છા પુરા વ ચઈયળ્યે, ફણબુબ્યસનિભે ૧૪
પાણીના બુબુદ સમાન આ અશાશ્વત શરીરમાં પ્રેમ નથી, કારણ કે વહેલું-મોડું એને છોડવું જ પડશે. ૧૪ • માણસને અસારગ્નિ, વાહીગાણ આલએ જરામરણઘથગ્નિ, ખણું પિ ન રમામહું
વ્યાધિ અને રોગનું નિવાસ્થાન, જરા અને મરણથી ઘેરાયેલા આ અસાર મનુષ્યજન્મમાં હું એક ક્ષણભર પણ આનંદ માનતા નથી. ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૪ જમ્મુ દુખે જરા દુખ, રોગાણિ મરણિયા અહે દુક હુ સંસારે, જલ્થ કીસતિ જો ૧૬
જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખ છે, રોગ અને મરણ દુઃખરૂપ છે. અરે! આ બધે સંસાર દુઃખરૂપ છે. આમાં જીવ કલેશ મેળવે છે. ૧૬ ખેત્ત વલ્થ હિરણું ચ, પુરૂદાર ચ બન્ધવા ચઈત્તાણું ઈમ દેહ, ગન્તશ્વમવસરસ મે
ક્ષેત્ર, ઘર, સેનું, ચાંદી, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને આ શરીરને છોડીને ભારે અવશ્ય જવું પડશે. ૧૭ જહા કિમ્પાગફલાણ, પરિણામે ન સુન્દરે ! એવં ભુરાણ ભેગાણું, પરિણામે ન સુન્દરે ૧૮
જેવી રીતે કિપાક ફળનું પરિણામ સુંદર નથી તેવી રીતે ભગવેલા ભેગોનું પરિણામ સુંદર નથી. ૧૮
અદ્ધાણું મહત્ત તું, અપાહે પવનજઈ ગ૭ન્ત સે દુહી હેઈ, બુહાતહાએ પીડિઓ ૧૯
જે મનુષ્ય ભાથું લીધા વિના લાંબી મુસાફરી કરે છે તે આગળ જતાં ભૂખ-તરસથી પીડા પામીને દુઃખી થાય છે. ૧૯
એવં ધમૅ અકાઊણું, જે ગ૭ઈ પરં ભવ ગ૭ન્ત સે દુહી હાઈ વાહીગેહિ પીડિઓ ૨૦
આવી રીતે ધર્મ ન કરનાર પરભવમાં જતાં વ્યાધિ અને રેગથી પીડિત થઇને દુઃખી થાય છે. ૨૦
અદ્ધાણું જ મહત્ત તુ, સપાહેઓ પવનજઈ ગછન્તો સે સુહી હેઇ, છુહાતહાવિવજિજએ ૨૧ . જે મનુષ્ય ભાતું સાથે લઈને લાંબી સફર કરે છે એ માર્ગમાં ભૂખ પ્યાસથી રહિત થઈને સુખી થાય છે. ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
એવં ધમ્મ પિ કાણું, જે ગઈ પરં ભવં . ગજો સો સુહી હેઇ, અપકમે અવેણે રર
આવી રીતે ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે, એ અલ્પ કર્મ અને વેદના રહિત થઇને સુખી થાય છે. ૨૨ જહ ગેહે પલિરશ્મિ, તસ્સ ગેમ્સ જો પહૂ સારભાણિ નીeઈ, અસારું અવઉઝઈ ૨૩
જેવી રીતે ઘરમાં આગ લાગ્યા પછી ઘરને માલિક મૂલ્યવાન વસ્તુઓને બહાર કાઢે છે અને અસાર વરતુઓને છેડી દે છે. ૨૩
એવં લેએ પલિરશ્મિ, જરાએ મરણેણુ ય અપાયું તારઈસ્લામિ, તુમેહિ અણુમત્નિઓ. ૨૪
તેમ જરા અને મૃત્યુથી બળતા આ લેકમાંથી હું આપની આજ્ઞા મેળવીને મારા આંત્માને તારીશ. ૨૪ તે બેતિ અમ્માપિયરે, સામણું પુરૂ દુર ! ગુણાણું તુ સહસ્સાઈ, ધારેશ્વાઈ ભિખુણે ૨૫
માતા-પિતા કહેવા લાગ્યા–હે પુત્ર! શ્રમણપણું દુષ્કર છે, તેમાં સાધુએ હજાર ગુણો ધારણ કરવા પડે છે. ૨૫"
સમય સવ્યભૂસુ, સસુમિત્તેસુ વા જશે! પાણાઇવાયવિરઈ, જાવજીવાએ દુર
સંસારમાં સર્વ પ્રાણીમાત્રમાં સમતા-સરખું વાત્સલ્ય ભલે તે: મિત્ર હોય કે દુશ્મન હોય તો પણ જીવનપર્યત હિંસાથી વિરામ થવું દુષ્કર છે. ૨૬ નિશ્ચકલપમતેણું, મુસાવાયવિવજણું
ભાસિયત્રં હિય સચ્ચું, નિશ્રાણિ દુકાં ર૭ " સર્વ કાળ માટે અપ્રમત્ત થઇને મૃષા–અસત્ય ત્યાગવું અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
નિત્ય ઉપગપૂર્વક હિતકારી સત્ય વચન બોલવું દુષ્કર છે. ૨૭ દત હણમાઈલ્સ, અદત્તસ્સ વિવજજણું અણવજેસણિજન્સ, ગિણહણ અવિ દુલાર, ૨૮
દાંત સાફ કરવા તણખલું પણ આપ્યા વિના લેવું નહિ અને નિર્વઘ અને એથીય વસ્તુ જ લેવી અતિ દુષ્કર છે. ૨૮ વિરઈ અબચેરસ્ટ, કામાગરસનુણુ ઉગ મહત્વયં બભ, ધારેવં સુદુર ૨૯
કામમોગના રસના જાણનારના માટે મૈથુનથી નિવૃત્ત થવું અને ઉગ્ર બ્રહ્મચર્યને ધારણ કરવું અતિ દુષ્કર છે. ૨૯ ધણધનપેસવગેસુ, પરિગ્રહવિવજણું , સવ્વારશ્નપરિગ્રાઓ, નિમત્ત સુકર ૩૦
બધા પ્રકારના આરંભ-પરિગ્રહને અને ધન-ધાન્ય અને નેકર -ચાકરને ત્યાગ કરીને નિર્મમત થવું મહા કઠણ છે. ૩૦ ચઉવ્હિહ વિ આહારે, ઈયણવ જણાશે સનિહીસંચએ ચેવ, વજેયો સુદુક્કરે ૩૧
રાત્રીમાં ચાર આહારનો ત્યાગ કરવો અને ધનાદિના સંચયને ત્યાગ કરવો અતિ દુષ્કર છે. ૩૧ છુહા હા ય સીરહું, દંસમસગવેયણું અક્કોસા દુખિસેજા ય, તણફાસા જલમેવ ય ૩ર
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છરથી થતી વેદના, આક્રોધ વચન, દુઃખદ પથારી, તૃણસ્પર્શ, મેલ પરિષહ, ૩૨ - તાલણ તજજણું ચેવ, વહબધપરીસહા !
દુખ ભિકખાયરિયા, જાણ ય અલાભયા ૩૩ - તાડન, તર્જન, વધ, બંધનને પરિવહ, યાચના અને અલાભ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૭
પરિષહેાનું સહન કરવું દુષ્કર છે. ૩૩
કાવાયા જા ઈખા વિત્તી, કેસલા ય દારુષ દુકખ ખમ્સન્વય ધાર, ધારે" ય મહુપણા
૩૪
કાપેાતત્તિ અને કેશલું ચન દુઃખદાયી છે. જે મહાન આત્મા નથી તેના માટે ધેર બ્રહ્મય વ્રત કહ્યુ છે. ૩૪
ડેઈએ તુમ પત્તા, સુકુમાલા સુમજિએ ! ન હુ સી પનૂ તુમ પુત્તા, સામણમણુપાલિયા
સદા
હે પુત્ર! તું સુખ ભોગવવા યોગ્ય છે, સુકુમાલ છે, અલંકૃત રહેવા યોગ્ય છે. તુ' સંયમ પાળવા ચોગ્ય નથી. ૩૫ જાવજીવભવિસ્સામે, ગુણાણું તુ મહુખ્મરા ! ગુરુએ લાહભરુ બ્વે, જો પુત્તા હાઇ દુવ્વહે
જેવી રીતે લેખ'ડના માટા ભારને કાયમ ઉપાડી રાખવા છે, તેમ ઉક્ત ગુણાના મેટા ભારને જીવનભર વિશ્રામ લીધા ધારણ કરવા ખૂબ અધરા છે. ૩૬
અગાસે ગંગસેાઉ ૧, પિડસાએ ૧ દુત્તા । બાહુાહુિં સાગરો ચૈવ, તરિયવ્વા ગુણાદહી
માયાકલલા ચેત્ર, નિસ્સાએ ઉ સજમે । અસિધારગમણું ચૈવ, દુક્કર ચર્િ તા
રૂપ
૩૭
જેમ આકાશ ગંગાની ધારાને તરવું અને વહેણુતી સામેપૂર તરવુ કશુ છે અને જીજાથી સાગરને તરવુ અધરું' છે તેમ ગુણાના સમુદ્રને પાર કરવા કંડણુ છે. ૩૫
Jain Educationa International
૨૬
દુષ્કર
વિના
૩૮
રેતીના કાળિયા જેને સયમ નિસ છે અને તરવારની ધાર . જેવુ તપનું આચરણ કરવું દુષ્કર છે. ૩૮
For Personal and Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૩૯
૧૪૮ અહી ગિન્તર્દિીએ, ચરિત્તે પુર દુધરે.'
જવા લેહમયા ચેવ, થાયવ્હા સુદરે ૩૮ (૨) - - હે પુત્ર! જેવી રીતે સાપ એકાગ્ર દૃષ્ટિ રાખે છે તેવી રીતે મનને એકાગ્ર રાખીને ચારિત્ર પાળવું અઘરું છે, અને લેખંડના ચણું ચાવવા જેવો સંયમ પાળવો અતિ કઠણ છે. ૩૮ (૨)
જહા અગિસિહા દિત્તા, પાઉ હાઈ સુદકરા તહ દુર કરેલું જે, તારૂણે સમણત્તર્ણ
જેમ બળતી અગ્નિશિખાને પીવી અતિ દુષ્કર છે તેમ તણાવસ્થામાં શ્રમણ પણું અતિ દુષ્કર છે. ૩૯
જહા દુકખું ભરેલું જે, હાઈ વાયસ કેલો તહા દુકખ કરેલું જે, કીણું સમણત્તણું
જેવી રીતે કપડાંની થેલીમાં પવન ભર કઠણ છે, એવી રીતે કાયરતા રહિત સંયમ પાળ કઠણ છે. ૪૦ .
જહા તુલાએ લેઉ, દુરે મન્દરે ગિરી તહા નિહુયંની સંક, દુરં સમણત્તણું
૪૧ જેવી રીતે સુમેરુ પર્વત ત્રાજવામાં તેલ દુષ્કર છે એવી રીતે નિશ્ચલ અને નિશંક થઇને સાધુપણું પાળવું દુષ્કર છે. સર
જહા ભયહિં તરિઉ, દુકર ૩ણાય ! તહા અણુવત્તેણં, દુકર દમસાગરે
૪૨ જેમ સમુદ્રને ભુજાથી તર અઘારે છે તેમ કહીને ઉપશાંત કર્યા વિના સંયમરૂ૫ સમુદ્ર તરવો અઘરે છે. ૪૨ ભુંજ માણસએ ભેગે, પંચલકુખણુએ તુમ ભુત્તભેગી ત જાયા, પછી ધર્મ ચરિસ્સસિ
૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૯
હે પુત્ર! તું આ શબ્દાદિ પાંચ લક્ષrળ ભોગો ભેગવ. ભુક્ત ભેગી થયા પછી તું ધર્મને સેવ ૪૩
સ બિંત અમ્માપિયરે, એવમેવ જહા કુટું ! ઇલેએ નિપિવાસસ્સ, નત્યિ કિંચિવિ દુક્કર ૪૪.
મૃગાપુત્રે કહ્યું કે, હે માતા-પિતા ! આપનું કહેવું છેક છે, પરંતુ આલેકમાં નિસ્પૃહ પુરૂને કઈ વસ્તુ દુષ્કર નથી ૪૪
સારીરમાસા ચેવ, વેણુએ અણુન્તો , મએ સેઢાઓ ભીમાઓ, અસઈ દુખભાયાણિ ય ૪૫
મેં શરીર અને મનની ભયંકર વેદના અનંતવાર સહન કરી અને અનેકવાર દુઃખ અને ભયનો અનુભવ કર્યો. ૪૫ અજરામરસુકાન્તા, થાઉતે ભયાગરે
મએ સેઢાણિ ભીમાણિ, જન્માણિ મરણાણિ ય ૪૬ | ચાર ગતિવાળી જન્મ-મરણરૂપ અટવીમાં મેં જન્મ-મરણના ભીષણ સંકટ સહન કર્યા. ૪૬
જહા ઇહું અગણી ઉણહે, ઇત્તા સુતગુણે હિં નરએસુ વેયણ ઉણહા, અસ્સાયા વેઇયાં મએ ક૭ - અહિં અગ્નિમાં જેટલી ઉષ્ણતા છે એનાથી અનંતગણું ઉષ્ણતા-વેદના નર્કમાં છે. આવી અસાતા-વેદના મેં સહન કરી છે. ૪૭
જહા હું ઇમં સીયં, ઇત્તા સુત્વગુણે હિં નરએસુ વેણુ સીયા, અસ્સાયા વેયા એ ૪૮
અહિં જેવી ઠંડી છે, એનાથી અનંતગણુ ઠંડી નરકમાં છે, એ અસાતા વેદનાને મેં સહન કરી છે. ૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૦
કન્તા કુન્દકુમ્બીયુ, ઉષાએ અહ્વાસિર હુયાસણે જલન્તશ્મિ, પપુ અણતસા
ra
કુન્દુકભિમાં થાં પગ અને નીચે માથું કરીને મને રડતા અન’તવાર પકાવવામાં આવ્યું. ૪
મહાદવગ્નિસ કાસે, મરુમિ વારવાલુએ કલમ્બવાલુયાએ ય, /પુવ્વા અણુન્તસા
૫૦
મહાદાવાગ્નિસમાન તથા મરુ દેશની વાલુકા સમાન વ વાલુકામાં અને કદંબ નદીની રેતીમાં મતે અનંતવાર શેકવામાં આણ્યે. ૫૦
રસન્તા કુન્દકુમ્ભીરુ, ઉર્દૂ અદ્ધો અમન્ત્રવા ! કરવત્તકરકયાઈ હિં, છિન્નપુવ્વા અણામે
પા
સ્વજતાથી રહિત, આંદ કરતા અને
ભીમાં ઉંચા બાંધીને કરવત વતી અને કરકચેાથી પૂર્વ ભવામાં મને અન ́તવાર છેદન-ભેદન કર્યાં. ૫૧
અઈતિક્ષ્મ ગાણ્યું, તુંગે સિમ્મલિપાયવે ખેવિયં પાસબધ્ધેણં, ડ્રોડ્ડાહિ... દુષ્કર
પર
અત્યંત તિક્ષ્ણ કાંટાવાળા ઉંચા શાલ્મલી વૃક્ષ ઉપર મને પાશ દોરડાંથી બાંધ્યા, મને કાંટા ઉપર અહિં તર્ષિ ખેચ્યા, જેથી મે અસહ્ય ક2ા સહન કર્યાં. પર
મહાજન્તસુ ઉચ્છ્વ વા, આરસન્તા સુભેર વધ પીડિઓ મિ સકઐહિં, પાકમ્મા અણન્તસે
મને-પાપકને મારાં અશુભ કર્મોને લીધે અત્યંત મેટ! યંત્રમાં ફેકીને શેલડીની મારક વારવાર પીથ્યેા. ૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
૫૩
ક્રૂરતાથી
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૩ Hવતો કેલસણએહિં, સાહિં સબલેહિ ય પાડિએ ફાલિઓ છિને, વિષ્ફરન્ત અગસે ૫૪
આઇન્દ કરતા અને અહિં તહિં દેડતા મારા ઉપર કુતરાએ અને સૂઅરોરૂપી શ્યામ અને સબલ પરમધામિઓએ મને નીચે પાડે, ફાડે અને છેડ્યો. ૫૪
અસીહિ અસિવણહિં, ભલી હિં પરિસેહિ ય : છિન્ન ભિન્ન વિભિન્ન ય, એઈણે પાવકશ્મણ પપ
પાપ કર્મોથી નરકમાં ઉત્પન્ન થયેલ મને અલસીના રંગના જેવી તલવાર, ભાલા અને પટ્ટીશ શસ્ત્રોથી છેદન-ભેદન કર્યો અને મારા ટુકડે ટુકડા કરવામાં આવ્યા. પપ
અવસો લેહરહે જુત્તો, જલતે સમિલાજુએ ચોઇએ તુરજીત્તેહિં, રે વા જ પાડિએ ૫૬
પરવશ થયેલ મને, જવલંત સમિલા (ધું સરા) વાળા લોખંડના રથમાં જોડતા પછી ચાબુક અને જેડાથી મારીને હાંકતાં અને રજની માફક મને જમીન ઉપર પાડી નાંખતા. ૫૬
હયાસણે જલતમિ, ચિયાસુ મહિસ વિવા દો પો ય અવસ, પાવકમેહિ પવિઓ ૫૭
પાપ કર્મથી પરવશ મને પાપીને અગ્નિથી, જલતી ચિતામાં મહિષ [પાડા ની માફક શેક અને પકાવ્યો. પછી બલા સંડાસતુર્ણહિં હતુણ્ડહિં પખિહિં વિલનો વિલવતો હું, ઢંકગિધેહિં મુખ્તસે પ૮.
હું રેઉં તો પણ બળપૂર્વક સાણસી જેવા લેખંડના કઠેર માં વાળા ઢેક અને ગિધ પક્ષિઓ મારફત મારા અનંતવાર ટુકડેટુકડા કરવામાં આવ્યા. ૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫ર.
તહાકિલો ઘાવેજો, પત્તો વેરણ દિ જલં પાહિતિ ચિન્તજો ખુરધારાહિં વિવાઈએ ૫૯
તૃષ્ણાથી પીડાતો જલ પીવાની ઈચ્છાથી હું દોડતે વૈતરણ નદી પહોંચ્યો, ત્યાં અસ્ત્રાની ધારથી મારે નાશ થયો. ૫૯ ઉહાભિતરો સંપત્તો, અસિપત્ત મહાવણું .. અસિપત્તેહિં પડત્તેહિં, છિન્નપુવૅ અગસે ૬૦
ગરમીથી બીતે હું અસિપત્ર મહાવનમાં પહોંચ્યો. ત્યાં તરવાર જેવા પાંદડાંના પવાથી હું અનેકવાર છિન્નભિન્ન થઈ ગયે. ૬૦ મુહિં મુસંઢી હિં, સૂલેહિં મુસલેહિ ય ગયા સંભગગ-તેહિં, પત્ત દુકM અણુન્ત ૬૧
મુગ, મુસંઢીઓ, ગિળો, મૂસલે અને ગદાથી મારાં ગાત્રો ભાંગી નાંખવામાં આવ્યાં. મને આવું દુઃખ અનંત વખત થયું. ૬૧
ખરેહિ તિખધારાહિં, હુરિયહિં કપણી હિ યા કપિ ફલિઓ છિને, ઉત્તિો ય અણગસે ૬૨
મને અનેક વખત કાતરથી કાપવામાં આવ્યો, છરીથી ચીરવામાં, નિ ધારવાળા અસ્ત્રાથી છેવામાં આવે, મારી ચામડી ઉતાસ્વામાં આવી. ૬ર પાસે હિં; ફૂડજાહિં, મિએ વા અવસે અહં . વાહિઓ બદ્ધો વા, બહુસે ચેવ વિવાઈઓ ૬૩
મૃગની માફક પરવશ પડેલે હું [અને] ફાંસે અને કપટજલમાં બાંધવામાં આવ્યો અને ઘણી વખત મારવામાં આવ્યું. ૬૩ ગલેહિં મગરજાલેહિં, મચ્છ વા અવસે અહં. ઉલિએ ફાલિઓ ગહિએ, મારિઓ ય અન્તસે ૬૪
પરવશ થયેલ મને મોટા યંત્રથી, મમર પકડવાની જાલથી;
Jain Educationa International
For Personal and Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૩
માછલીની માફક બેઓ, ફાડા અને મારી નાંખે. ૬૪ વિદસિએહિ જાલેહિ, લિપાહિ સઉણે વિવા ગતિએ લગ બદ્ધો ય, મારિઓ ય અણસે ૬૫
મને બાજ પક્ષીઓથી, જાલથી, લેપથી પક્ષીની માફક અનંત વાર પકડવામાં આવ્યું, જતરડાથી ખેંચે, બાંધે, માર્યો. ૬પ કુહાડફરસુભાઈ હિં, વઈ હિં દુએ વિવા.. , કહિએ ફાલિઓ છિને, તચ્છિાઓ ય અણઃ ૬૬
સુથારરૂપી દેવોએ મને કુહાડા, ફરશી વગેરેથી વૃક્ષની માફક અનંત વાર ફો , છે અને ટુકડે ટુકડા કર્યા. ૬૬ ચામુદ્રિમાઈહિં, તમારેહિ અયં પિવા તાડિએ કુદિઓ ભિન્ન, ચણિઓ ય અણુન્ત ૬૭
જેવી રીતે લુહાર લેઢાને કુટે છે એવી રીતે હું પણ અનંત વખત થપ્પડ-મુડી વગેરેથી કુરા, પિતા, ભેદ અને ચુર્ણની માફક પિસા. ૬૭ તત્તાઈ તખ્ખલોહાઈ, તકિયાઈ સીસયાણિયા પાઇઓ કલકત્તાઈ, આરસતો સુભેરવં ૬૮
ખૂબ મોટી બૂમ પાડતાં હતાં અને ચીસ પાડતાં છતાં મને તાંબું, લટું, કથીર અને શિશાની માફક પી. ૬૮ તુહુ પિયાઈ સંસાઈ, ખડાઈ સોલ્યગાણિ ય ખાઈએ મિ સમંસાઈ, અગ્નિવણાઈ ણેગસે ૬૯
તને માંસ પ્રિય હતું એવું કહીને મારા શરીરનું માંસ કાપીને -એને શેકીને, અગ્નિ જેવું તપાવીને મને અનેકવાર ખવરાવ્યું. ૬૯ તુહે પિયા સુર સીહૂ, મેરએ ય મહુણિ ય “ પાઈઓ મિ જલન્તીઓ, વસાઓ સહિરાણિ ય • ૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૫૪
તને તાડ વૃક્ષથી, ગોળથી અને મહુડાં વગેરેમાંથી બનાવેલી મદિરા પ્રિય હતી-એમ કહીને મને ધગધગતી ચરબી અને રુધિર પીવરાવવામાં આવ્યાં. ૭૦ 'નિચ્ચે સીએણુ તણ, દુહિએણ વહિએણુ યા પરમા દુહસંબદ્ધા, વેયણા વેદિત્તા મા ૭૧
સદા ભયભીત, ઉદિમ, દુખિત અને વ્યથિત બનેલા મેં અત્યન્ત દુખપૂર્ણ વેદના સહન કરી. ૭૧ તિવણગાઢાઓ, શેરાએ અઇદુસ્સહા મહમ્ભયા ભીમાઓ, નએસ વેઈયા એ ૭૨
તીવ્ર, પ્રચંડ, ગાઢ, ઘર, અત્યન્ત દુસ્સહ; ભયકર અને અતિ ભયંકર વેદનાઓ મેં સહન કરી. ૭૧
જારિસા માણસે એ, તાયા દીતિ વેયણા એનો અણન્તગુણિયા, નરએસુ દુખવેયણ ૭૩
હે માતા પિતા ! મનુષ્ય લેકમાં જેવી વેદના જોવામાં આવે છે તેનાથી અનંતગણું દુઃખરૂપ વેદના નરકમાં છે. ૭૩ સવ્વસુ અસાયા, વેયણા વેઈયા મા નિમેસનરામિત્ત પિ, જે સાતા નલ્થિ વેરણા ૭૪
મેં બધા ભવમાં અસાતા વેદને વેદી, ત્યાં ક્ષણ માત્ર પણ શાંતિ નથી. ૭૪ તં બિન્તસ્માપિયરે, ઇન્ટેણું પુરૂ પવ્યયા છે, નવરે પણ સામણે દુકખં નિહિકમ્પયા ૭પ
માતા પિતાએ કહ્યું : હે પુત્ર! તારી ઇચ્છા છે તે દીક્ષા લે પરંતુ શ્રમણુપણામાં દુઃખનો પ્રતિકાર ન કરે તે કષ્ટપ્રદ. ૭૫
સો બેઈ અમ્માપિયરે, એવમેવ જહા કુટું પઠિકર્મ કો કુણઈ અરણે મિયપકિપણું ૭૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫
પુત્ર કહે છે કે હે માતા પિતા ! આપનું કહેવું ઠીક છે, પરંતુ જંગલમાં રહેતા મગ અને અન્ય પક્ષિઓને ઇલાજ કેણ કરે છે ? ૭૬
એગભૂએ અરણે વ, જહા ઉ થઈ પિગે એવં ધર્મ ચરિરામિ, સંજમેણ તણ ય ૭૭
જેમ જંગલમાં મૃગ એક વિહરે છે તેમ હું પણ સંયમ અને તપથી ધર્મનું પાલન કરીશ. ૭૭ જહા મિગસ્સ આય કે, મહારણગ્નિ જાયઈ અચ્ચત્તે રાખમૂલરિમ, કે હું તાહે તિગિઈ ૭૮
જેમ મહાવનમાં મૃગલ ને કોઈ રોગ થાય છે, તે વૃક્ષ નીચે બેઠેલા તે મૃગની કેશુ ચિકિત્સા કરે છે? કઈ નહિ. ૭૮ કે વા સે સહં દેઈ, કે વા એ પુછઈ સુહ કે સે ભવં ચ પાછું વા, આહરિતુ પણામએ ૭૯
આ મૃગને કણ એસડ આપે છે? કેણ તેને સાત પૂછે છે? તેને કેણ ભાત, પાણી, આહાર લાવી આપે છે? ૭૯
જયા ય સે સહી હાઈ તયા ગ૭ઈ શાયર ! ભરપાણસ્સ અએ, વલરાણિ સશણિ ય ૮૦
જ્યારે તે મૃગ નીરોગ થાય છે ત્યારે તે આહાર-પાણી માટે લતાઓ અને સરવર ઉપર જાય છે. ૮૦
ખાઈત્તા પાણિયં પાઉ, વલ્લરેહિં સરેહિ યા મિગચારિયં ચરિત્તાણું, ગ90 મિગચારિત્ર્ય ૮૧
વનમાં ઘાસ આદિ ખાઈને અને સરોવરમાં પાણી પીને મૃગચર્યા કરતા પોતાના સ્થાનમાં જાય છે. ૮૧
એવં સમુદ્રિએ ભિખ, એવમેવ અણેએ , મિગચારિયં ચરિત્તાણું, ઉ પક્કમઈ દિસં . ૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
આવી રીતે સંયમમાં સાવધાન અને અનેક સ્થાનમાં ભ્રમણ કરનાર ભિક્ષુ મૃગચર્યાનું આચરણ કરીને મેક્ષમાં જાય છે. ૮૨ " જહા મિગે એગ અeગચારી -
- : અણેગવાસે ઘુવગેરે યા - એવં મુણું ગાયરિયં પવિ,
ને હીલએ ને વિ ય ખિસએજ : ૮૩ જેમ મૃગ એકલે કોઈ એક સ્થાન પર રહેતા નથી, અનેક સ્થાનમાં ઘુમે છે અને સદા ગોચરીથી નિર્વાહ કરે છે એમ ગોચરી માટે ગયેલ મુનિ આહાર ન મળે તો કોઈની અવહેલના ન કરે. ૮૩ મિગચારિયં ચરિસ્સામિ, એવં પુરા જહા સુહં ! અમ્માપિઉહિં ણુનાઓ, જહાઈ ઉવહિં તહા ૮૪ | હું મૃગચર્યાનું પાલન કરીશ. હે પુત્રી જેમ સુખ ઉપજે તેમ કરે. માતા-પિતાની આજ્ઞા મળ્યા પછી મૃગાપુત્ર ઉપધિને ત્યાગ કરે છે. ૮૪
મિયચરિયં ચરિસ્સામિ, સલ્વદુખવિકખર્ણિ તુભેહિં અભણુનાઓ, ગચ્છ પુત્ત જહામુહં ૮૫
મૃગાપુત્રે કહ્યું. આપની આજ્ઞાથી હું સર્વ દુઃખોથી મુક્ત થવા મૃગચર્યા કરીશ. માતા-પિતાએ કહ્યુંઃ પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ કર. ૮૫
એવં સે અમ્માપિયરે, અમાણિત્તાણ બહુવિહં મમત્ત છિન્દઈ તાહે, મહાનાગે વ કંચુકે ૮૬
આમ મૃગાપુત્ર અનેક રીતિએ માતા-પિતાની આજ્ઞા લઈને, મમત્વને છેદે છે. જેમ મહાનાગ કાંચળી ત્યાગે છે. ૮૬
ઇલ વિત્ત ૨ મિત્ત ય, પુત્તદારે નાયએ રિણુયંવ પડે લગ્ગ, નિધુણિત્તાણુ નિગ ૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૭ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળની માફક સિદ્ધિ, પૈસે, મિત્ર, પુત્ર, સ્ત્રી અને સંબંધીઓને છોડીને મૃગાપુત્ર બહાર નીકળી ગયા. ૮૭ પંચમહલ્વયજુરો, પંચહિં સમિઓ તિગુત્તિગુત્તો ય સભિન્તરબાહિરઓ, તકસિ ઉજજુઓ ૮૮
પાંચ મહાવ્રતયુક્ત, પાંચ સમિતિ સહિત, ત્રિગુપ્તિથી મુક્ત થઈ મૃગાપુત્ર બાહ્ય અને અત્યંતર તપ કર્મમાં ઉદ્યત થયો. ૮૭ નિગ્સમે નિરહંકારે, નિસંગે ચરંગા સમે ય સવ્વભૂસુ, તસેસ થાવસુ યા
મૃગાપુત્ર મમત્વ રહિત, અહંકાર રહિત, સર્વ સંગ રહિત, રસગારવ, રિદ્ધિગારવ, અને સાતાગારવ ત્યાગીને બધા ત્રસ અને સ્થાવર પ્રાણુઓ ઉપર સમભાવ રાખવા લાગ્યો. ૮૯ લાભાલાભે સુહે દુખે, વિએ મરણે તહા સમે નિન્દાપસંસાસુ, તહા માણાવાણુઓ ૯૦
મૃગાપુત્ર લાભ-અલાભ, સુખ-દુઃખ જીવન-મરણ, નિંદા-પ્રશંસા તથા માનાપમાનમાં સમભાવ રાખવા લાગ્યો. ૯૦ ગાસુ કસાસુ, દષ્ઠલભએસ ય નિયત્તો હાસગાઓ, અનિયાણે અબન્ધ ૧
નિદાન અને બંધનથી રહિત થઈને મૃગાપુત્ર ત્રણ ગારવ, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ શલ્ય, સાત ભયથી તથા હાસ્ય અને રાગથી નિવૃત્ત થઈ ગયા. ૯૧ . . - અણિન્સિઓ ઈહું લેાએ, પરલેએ અણિસિએ વાસીચન્દણક ય, અસણે અણુસણે તહા ૯૨
મૃગાપુત્ર આલેક અને પરલોકની આકાંક્ષાઓથી વિરકત થયા. આહાર મળે કે ન મળે તેની પરવા નહતી. ચંદનથી પૂજે કે વાંસલાથી છેદે તે પર તે સમભાવ રાખવા લાગ્યા. ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
અર્પસત્યહિ દારૂહિ”, સભ્યએ પિહિયાસવે । અન્નુપ સાણજાગર્ત્તિ, સંસ્થામસાસણે
૯૩
મૃગાપુત્ર અપ્રશસ્ત દાસ અને બધા આશ્ચવાના નિવેધ કરીને આધ્યાત્મિક ધ્યાનના યાગથી પ્રશસ્ત સયમવાળા થા. ૯૩. એક નાણુ ચરણે, દસણેણ તને ય ! ભાવણાહિ ય સુદ્ધાહિ, સમ ભાવિ
અર્પય
૯૪
આવી રીતે જ્ઞાન, દન, ચારિત્ર અને તપથી તથા શુદ્ર ભાવનાથી સમ્યક્ પ્રકારે આત્માને ભાવતા ૯૪
અહુયાણિ વાસાણ, સામઙ્ગમણુપાલિયા । માસિએણુ ઉ ભરોણ, સિદ્ધિ' પત્તો અણુત્તર
૫
ઘણાં વર્ષો સુધી શ્રમણુપણાનુ પાલણ કર્યું અને માસ ખમણને સચારા કરી સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતને પામ્યા. ૯૫
એવ' કરન્તિ સંબુદ્રા, પડિયા પવિયકખણા । વિણિઅાન્તિ ભાગેસુ, મિયાપુત્તે જહામિસી
e
જે પુરુષા બુદ્ધિમાન, તત્વજ્ઞ અને વિચક્ષણુ હોય છે તે મૃગાપુત્રની માક ભાગોથી નિવૃત્ત થઈ જાય છે. મહાપભાવસ મહુાજસસ્સ મિયાઈ,
ટટ્ટ
પુત્તસ્સ નિસગ્મ ભાસિય !
તવપહાણ ચરિય` ચ ઉત્તમ,
Jain Educationa International
ગતિપહાણ ચ તિલેાગવિસ્તૃત ૯૭ મૃગાપુત્રનું તપ પ્રધાન, લેકમાં પ્રસિદ્ધ કથનને
૭
મહા પ્રભાવશાલી, મહા યશસ્વી, શ્રી ચારિત્ર પ્રધાન અને ગતિ પ્રધાન એવું ત્રણ સાંભળીને ધર્મમાં પુરુષાર્થ કરવા જોઇએ. વિયાણિયા દુ:ખવિવન્દ્વણ પણ',
મસત્તમન્ય ચ મહાભયાવહ !
For Personal and Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૯
સુહાવહ ધમધુર અણુતાર,
ધારે જજ નિવ્વાણુગુણવતું મહ ૯૮
હે ભવ્ય ! ધનને દુઃખનું વિવર્ધન કરનાર, મમતારૂપી બંધનું કારણ તથા મહા ભયાવહ જાણીને સુખાવહ, અનુત્તર, ધર્મધુરાને ધારણ કરે છે મહાન નિર્વાણ ગુણને મેળવી આપે છે. ૯૮ એમ હું કહું છું.
. ઇતિ ઓગણીસમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૦
મહાનિયંઠિજર્જ વસઇમ અજઝયણું
મહાનિગ્રંથી નામનું વસમું અધ્યયન
સિદ્ધાણ નમે કિગ્રા, સંજયાણું ચ ભાવ અOધમગઈ ચં, અણુસિ સુહ મે ૧
સિદ્ધ અને સંયમિઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને મારી પાસેથી ધર્મ અને અર્થ ધર્મના યથાર્થ સ્વરૂપને સાંભળે. ૧ પભૂયરયણે રાયા, સેણિઓ મગહાહિ વિહારજૉ નિજાઓ, મણિકચ્છિસિ ચેઈએ ૨.
અને રત્નને સ્વામી મગધાધીપ શ્રેણિક મંડિકુક્ષિ નામના ચિત્યમાં વિહાર યાત્રા અર્થે નીકળે. ૨
નાણુદુમલતાઈપણું, નાણાકિખનિસેવિયા નાણાકુસુમસંછન્ન, ઉજજાણે નન્દાવમ
આ ચિત્ય નાના પ્રકારના વૃક્ષ લત્તાઓ અને પુષ્પોથી આચ્છાદિત હતું. નાના પ્રકારના પક્ષીઓથી સેવિત તથા નંદનવન જેવું હતું. ૩ તત્થ સો પાસઈ સાદું, સંજયં સુસમાહિત્યંત નિસિનં સકખમૂલશ્મિ, સુકુમાલ સહેઈN ૪
ત્યાં શ્રેણિક રાજા એક સાધુને વૃક્ષના નીચે બેઠેલા જુવે છે. આ સાધુ સંયમશીલ, સમાધિશીલ, સુકુમાર અને પ્રસન્નચિત્ત હતા. ૪ તસ્ય સર્વ તુ પાસિત્તા રાઈ તશ્મિ સંજએ અન્તપરમે આસી, અઉલે સવિસ્મહએ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૬૧
આ મુનિનું અતિ ઉત્કૃષ્ટ રૂપ જોઈને રાજા આશ્ચર્યમાં પડે. ૫ આહે વણે અહો સવં, અહે અજજસ્ય સમયા અહે ખતી અહે મુત્તી, અહો ભેગે અસંગતા ૬
અદ્ભત રૂપ, અદ્ભૂત આકૃત્તિ, અદ્ભૂત આર્ય કાંતિ, અદ્ભુત ક્ષમા, અદ્ભૂત નિસ્પૃહતા અને અભૂત ભેગમાં અનાસક્તિ. ૬ તરૂ પાએ ઉ વન્દિત્તા, કાઉ ય પાહિણું છે નાઈદૂરમણસને, પંજલી પડિયુઈ
રાજા એની પ્રદક્ષિણ અને ચરણમાં વંદન કરીને ન અતિ દૂર અને ન અતિ પાસે બેસીને હાથ જોડીને પૂછવા લાગે. ૭ તરણે સિ અજે પવૅઈઓ, ભેગકાલગ્નિ સંજયા ઉક્રિઓ સિ સામણે, એયમ સુમિ તા ૮
હે આર્ય! આપ તરુણ અવસ્થામાં પ્રવર્જિત થયા છે, ભેગ ભેગવવાના વખતમાં સંયત થયા છે. આનું કારણ હું જાણવા ઈચ્છું છું. ૮
અણહે મિ મહારાય, નાહ મઝ ન વિજઈ અણુકમ્પગ સુહિં વાવિ, કંચિ નાભિસમેહ ૯
મહારાજ ! હું અનાથ છું, મારે કોઈ નાથ નથી. મારા ઉપર કઈ અનુકંપા કરનાર મિત્ર નથી. આ જ કારણ આપ જાણો. ૯ તઓ સે પહસિઓ રાયા, સેણિઓ મગહાહિ એવું તે ઇમન્તસ્મ, કહું નાહે ન વિજઈ ૧૦
આ સાંભળીને રાજા હસવા લાગ્યા. આવી મેટી ઋદ્ધિવાળાને પણ કેઈ નાથ નથી શું? ૧૦
હેમિ નાહે ભયનાણું, ભેગે ભુજાહિ સંજયા મિત્તનાઈપરિવુડો, માણુસ્સે ખુ સુદ્ધહું ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૨
હું સંયતિ ! હું તમારા નાથ થાઉં છું. આપ મિત્રજ્ઞાતિયુક્ત થર્ષાંતે ભોગાને ભોગવેા. આ માનવજન્મ ખરેખર દુ ́લ છે. ૧૧ અપણા વિ ણાહા સિ, સેણિયા મગહાહિવા ! અપણા અણાહે સન્તા, કસ નાહા ભવિસસિ ૧૨
૧૨
હે મગધાધિપ શ્રેણિક ! આપ પોતે જ અનાય છે, જ્યાં તમે પે।તે જ અનાથ છે ત્યાં ખીજાના નાથ કેવી રીતે થઈ શકો ? એવ લુત્તો રિન્દા સો, સુસભન્તા સુવિષિએ ! વયણ' અમુયપુવ્વ, સાહુણા વિસ્તુયન્તિ
૧૩
સાધુ પાસેથી પહેલાં નહિ સાંભળેલુ એવું વચન સાંભળીને રાજા વિસ્મિત થયે।, વ્યાકુળ થયે। અને એને અત્યન્ત આશ્ચય થયું. ૧૩ અસ્સા હત્થી મસ્સા મે, પુર અન્વેઉર થ મે ! ભુમિ માસે ભાગે, આણા ઇસરિય થ મે ૧૪
હે મુનિ ! મારી પાસે અશ્વો, હાથી, મનુષ્યા, નગર અને અન્તઃપુર છે. મારી આજ્ઞા બધે ચાલે છે, હું માનવ-ભોગા ભોગવું છું”. ૧૪
એરીસે સયગશ્મિ, સવ્વકામસમપિએ કહ' અણાહા ભવઈ, મા હુ બન્ને મુસ વચ્ચે
૧૫
આવી જાતની પ્રધાન સમૃદ્ધિ અને બધા પ્રકારના કામભોગ હોવા છતાં હું અનાથ કેવી રીતે થ્રુ ? હે પ્રભુ ! આપ માયા—અસત્ય તા નથી ખેલતા ! ૧૫
ન તુમ જાણે અણુાહસ્સ, અસ્થ પુત્થં ય પત્નિવા । જહા અણાહા ભવઈ, સાહા વા નરાહિવા
૧૬
હે પાર્થિવ ! નરાધિપ ! તુ અનાથ શબ્દને અ અને ઉત્પત્તિ જાણતા નથી કે અનાથ અને સનાથ કાને કહે છે !
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૩
સુણેહ મે મહારાય, અવ્યકિખત્તેણુ ચેયસા ! જહા અણાહા ભઈ, જહા મેયં પવત્તિય
૧૭
હે મહારાજ! જે પ્રકારે વ અનાથ થાય છે અને જે આશયથી મેં કહ્યું છે તે એકાગ્ર ચિત્તે સાંભળેા. ૧૭ કાસમ્મી નામ નયરી, પુરાણ પુરભૈયણી । તત્વ આસી પિયા મખ્ખુ, પભૂયધણસ ચ
૧૮
પ્રાચીન નગરીમાં શ્રેષ્ઠ કૌશાંબિક નામની નગરી છે. જ્યાં મારા પિતા પ્રભૂત ધન સંચય રહે છે. ૧૮
પઢગે વચ્ચે મહારાયા, અતુલા મે અવેિયણા । અહેાત્થા વિલા દાહેા, સભ્ય ગેસુય પત્શિવા
૧૯
હે પાર્થિવ રાજા ! મારી પ્રથમ અવસ્થામાં મારી આંખામાં અતુલ પીડા થઈ અને આખા શરીરમાં બળતરા થવા લાગી. ૧૯ સત્શ જહા પતિક્ષ્ણ, સરીર વિવરન્તરે આવીલિજ્જ અરી યુદ્ધો, એવ' મે અવેિયણા
२०
જેવી રીતે ક્રોધી દુશ્મન શરીરના માઁ ભાગમાં પરમ તીક્ષ્ણ થ્રુસ્ર ભોંકી દે એવી વેદના મારી આંખામાં થતી હતી. ૨૦ તિય” મે અંતરિષ્ઠ ચ, ઉત્તમાંગ ચ પીડઈ ! ઇંદાણિસમા ધારા, વેયણા પરમ દારુણા
૨૧
૨૧
ઇન્દ્રનુ વજ્ર લાગવાથી જેવી વેદના થાય તેવી ઘેર અને મહા દુઃખદાયી વેદના મારી કમર, હૃદય અને માથામાં થતી હતી. ઉડ્ડિયા મે આયરિયા, વિજ્જામંત તિગિયા । અખીયા સત્થ કુસલા, મતમૂલ વિસારયા
૨૩
મારી ચિકિત્સા કરવા માટે વિદ્યા, મંત્ર, મૂલ અને શસ્ત્ર ચિકિત્સામાં કુશલ અને વિશાલ આચાય ઉપસ્થિત થયા.
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
११४
તે મે તિગિઈ કુવંતિ, ચાઉપાયં જહાહિયં . નય દુકખા વિમેયતિ, એસા મસ્જ અણહયા ૨૩
મારા હિતાર્થે આ વૈદ્યાચાર્યો ચતુર્વિધ ચિકિત્સા કરતા હતા. એ લેકે મને દુઃખથી મુક્ત ન કરી શક્યા. આવી મારી અનાથતા હતી. ૨૩ પિયા મે સવસારે પિ, દિપા હિ મમ કારણું ન ય દુખા વિમેએઈ, એસા મઝ અણહયા ૨૪
મારા પિતા મારા માટે બહુમૂલ્ય વસ્તુઓ આપતા હતા, પરંતુ હું દુઃખથી વિમુક્ત ન થયે. આવી મારી અનાથતા છે. ૨૪ માયા વિ એ મહારાય, પુત્તસગદુહદિયા ન ય દુદખા વિમાએઈ, એસા મઝ અણુહયા ૨૫
હે મહારાજ! મારી માતા પણ પુત્ર–શથી દુઃખી થતી. તેણે અનેક ઉપાય કર્યા, પરંતુ મને કષ્ટથી છોડાવી ન શકી, આવી મારી અનાથતા હતી. ૨૫
ભારે મે મહારાય, સગા જેકણિગા નય દુકના વિમોનિ, એસા મઝ અણહયા ૨૬
હે નરેન્દ્ર ! મારા મેટા અને નાના સગા ભાઈઓએ પણ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મને દુઃખથી છોડાવી ન શક્યા. આ મારી અનાથત છે. ૨૬ ભઇણુ મે મહારાય, સગા જેકણિગા ! ય દુખા વિયન્તિ, એસા મઝ અણહયા રહ
નરેન્દ્ર ! મારી નાની-મોટી સગી બહેને પણ મને આ કષ્ટથી મુક્ત કરી શકી નહીં. આ મારી અનાથતા છે. ૨૭ - ભારિયા મે મહારાય, અણુરત્તા અણુવ્રયા ! અંસુપુણે હિં, નયણે હિં, ઉરે મે પરિસિંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૫
હે મહારાજ! મારા ઉપર અત્યંત પ્રેમ રાખનારી મારી પતિવ્રતા પત્ની મારી પાસે બેસીને અબુપૂર્ણ નયનથી મારા હદયને ભીંજવતી હતી. ૨૮
અને પાણું ચ રહાણું ચ, ગન્ધમલ્લવિલેણું ! મએ નાયમનાય વા, સા બાલા નેવ ભુજઈ ૨૯
એ મારાથી જાણે-અજાણે પણ અન્ન-પાણી, સ્નાન, સુગંધ, વિલેપન, માલા આદિનું સેવન કરતી ન હતી. ૨૯
ખણું પિ મ મહારાય, પાસાઓ મે ન ફિદઈ ન ચ દુકખા વિમોએઈ, એસા મઝ અણીયા ૩૦
હે રાજા ! એ પત્ની મારાથી એક ક્ષણ પણ વિછુટી પડતી ન હતી. એ પણ મને દુઃખથી છોડાવી ન શકી. આ મારી અનાથતા. ૩૦
તો હું એવમાહંસુ, દુકખમા હુ પુણે પુણે વેણુ અણુભવિઉં જે, સંસારશ્મિ અણુન્તએ ૩૧
ત્યારે મેં વિચાર્યું કે આ અનંત સંસારમાં મેં આવી દુઃસહ વેદના વારંવાર સહન કરી છે. ૩૧
સર્ષ થી જઈ મુએજજા, વેયણા વિઉલા ઇએ ખન્ત દન્ત નિરારભે, પશ્વએ અણગારિયં ૩૨
હવે એક વાર જે હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તે હું ક્ષાત દાંત નિરારંભ પ્રવજ્ય ધારણ કરૂં અને અણગાર થાઉં. ૩૨
એવં ચ ચિજોઈત્તાણું, પસુત્તે મિ નારાહિવા પરિયત્તતીએ રાઈએ, વેણું મે ખર્યા ગયા ૩૩
હે નરાધીપ! આમ ચિંતવીને હું સૂઈ ગયો, રાત્રિ વીતવાની સાથે મારી વેદના પણ નષ્ટ પામી ૩૩ તઓ કલે પથાયમિ, આપુછિત્તાણુ બધે . ખતો દત્તે નિરારમ્ભ, પશ્વઈએ ણગારિયું . ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
બીજા દિવસે સવારે મેં બંધુજનોને પૂછીને ક્ષાંત દાંત નિરારંભી પ્રવજ્ય ધારણ કરી અને હું અણગાર થયે. ૩૪
તે હું નાહે જાઓ, અપણે ય પરસ્સ ય સલૅર્સિ થેવ ભૂયાણું, તાણ થાવરાણુ ય ૩પ
હવે હું પોતાને અને બીજાને અને બધા ત્રસ તથા સ્થાવર પ્રાણીઓને નાથ થયો છું. ૩૫ અપ્પા નદી વેયરણ, અપ્પા કૂડાસામલી અપા કામદુહા ધણ, અપ્પા મે નન્દનું વણું ૩૬
મારે આત્મા જ વૈતરણી નદી, મારે આત્મા જ ફૂટ સાલ્મલી વૃક્ષ છે. આત્મા કામધેનુ અને આત્મા નંદન વન છે. ૩૬
અપા કત્તા વિકત્તા ય, દુહાણ ય સુહાણ યા અપા મિત્તમમિત્ત ચ, દુપયિ સુપએ ૩૭
આત્મા જ સુખનો કર્તા અને આત્મા જ દુઃખોને કતો છે. આત્મા જ કર્મથી વિમુક્ત થાય છે. સદાચારવાળો આત્મા મિત્ર છે અને દુરાચારી આત્મા અમિત્ર છે-દુશ્મન છે. ૩૭ ઇમા હુ અન્ના વિ અણહયા નિવા,
તમે ચિત્ત નિહુએ સુણે હિ ! નિયષ્ઠધમ્મ લહિયાણ વી જહા,
સીયતિ એગે બહુકાયરા નરા ૩૮ હે રાજા ! અનાથતાને બીજા પ્રકાર છે તે એક ચિત્તથી સ્થિર થઈને તમે સાંભળો. નિર્ચન્ય ધર્મ પામીને પણ ઘણું કાયર છે શિથિલ થઈ જાય છે. ૩૮ જે પબ્લઈત્તાણુ મહેશ્વયાઈ,
સમ્મ ચ ને ફાસયઈ પમાયા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૭ અનિગહપા ય રસેસુ ગિધે,
ન મૂલએ છિન્નઈ બન્યણું સે ૩૯ જે પ્રવર્જિત થઇને પ્રમાદવશ મહાવ્રતનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી અને ઇન્દ્રિયને વશ થઈને રસોમાં વૃદ્ધ રહે છે એ (કર્મ) બંધનને અમૂલ છેદી શક્તા નથી. ૨૯ આઉત્તયા જસ્સ ય નલ્થિ કાઈ
ઈરિયાએ ભાસાએ તહેસણાએ આયાણનિકખેવદુર્ગ છણાએ,
ન વીરજાયં અજાઈ માર્ગે ૪૦ જેને ઇર્ષા, ભાષા, એષણ, આદાન, નિક્ષેપ તથા દુર્ગછા વિષે ઉપગ નથી એ વીરસેવિત માર્ગને અનુસરતો નથી. ૪૦ ચિર પિ સે મુરાઈ વિત્તા,
અથિરવ્યુએ તવનિયહિ ભે ચિર પિ અપાણ કિલેસઈત્તા,
ન પારએ હાઈ હુ સંપરાએ ૪૧ જે (બમણુ) લાંબે સમય મુંડ થઈને પણ વ્રતોમાં અસ્થિર અને તપ-નિયમમાં ભ્રષ્ટ છે એ બહુ વખત સુધી આત્માને કલુષિત કરીને પણ સંસારથી પાર થઈ શકતો નથી. ૪૧ પિલે વ મુઠ્ઠી જહ સે અસારે,
અયતિએ કૂડકહાવણે વા રાહામણી વેસલિયપાસે,
અમહેશ્વએ હેઈ હુ જાણએસ ૪૨ જેવી રીતે પિલી મુઠી અને ખોટા સિક્કા અસાર છે અને કાચ, વૈદુર્યમણિની માફક પ્રકાશે, તે પણ જાણકારની પાસે તેનું અપ મૂલ્ય છે તેમ દ્રવ્યલિંગી પણ અનાથ છે. ૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૮
કુસીલલિંગ બહુ ધારઈત્તા,
ઇસિયં જીવિય મૂહઈત્તા અસંજએ સંજયલપમાણે,
વિણિગ્યાયમાગ૭ઈ સે ચિરં પિ ૪૩ કુશીલ લિંગ અને રજોહરણ, મુખપટ્ટી ધારણ કરીને દેખાવમાં પણ રંગે મેલે, જે વેષધારી આજીવિકા મેળવે છે તે સંયતિ બતાવે છે પરંતુ તે લાંબા વખત સુધી વિનાશને પામે છે. ૪૩ વિસે તુ પીય જહુ કાલકૂડ,
હણાઈ સચૅ જહ કહીયું એ વિ ધ વિસાવવો,
હણાઈ વેયાલ ઈવાવિવને ૪૪ જેમ કાલકૂટ વિષ, બેટી રીતે પકડવાથી શસ્ત્ર અને વશ કર્યા વિનાના પિશાચ વૈતાલ] ના સેવનથી નાશ પામે છે તેમ શબ્દાદિ વિષયેના સેવનથી ધર્મ નાશ પામે છે. ૪૪ જે લકખણું સુવિણ પÉજમાણે,
નિમિત્તકેહલસંપગાઢ કહેડવિજાસવદારજીવી,
ન ગ૭ઈ સરણું તશ્મિ કાલે ૪૫ જે શ્રમણ લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્રનો પ્રયોગ કરે છે અને નિમિત્ત કુતૂહલમાં આસક્ત છે અને આશ્ચર્ય પેદા કરીને આશ્રવ વધારવાવાળી વિદ્યાર્થી જીવન ચલાવે છે તેને કર્મ ભોગવવાના સમયે કઈ પણ શરણ થતું નથી. ૪૫ તમે તમેણેવ ઉસે અસીલે,
સયા દુહી વિપરિયામુતિ સંધાવઈ નરગતિરિખર્ણિ,
મેણું વિરાહેતુ અસાહુએ ૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
આ દ્રવ્યલિંગી કુશીલ પોતાના ગાઢ અજ્ઞાન અને વિપરીત ભાવોથી ચારિત્રની વિરાધના કરે છે અને નરક તિર્યંચ ગતિમાં જઇને સદાને માટે દુઃખી થાય છે. ૪૬ ઉદ્દેસિયે કીયગડ નિયાગ,
ન મુંચઈ કિચિ અણસણિજજે ! અગી વિવા સબ્રભકખી ભવિસ્તા,
ઈત્ત ચુએ ગ૭ઈ કટ્ટ પાવં ૪૭ જે સાધુ ઉદ્દેશિકક્રીકૃત, નિત્યપિંડ અને સદેવ આહાર જરા પણ છોડતું નથી અને અગ્નિની માફક સર્વભક્ષી રહે છે તે ભરીને પાપકર્મોથી દુર્ગતિમાં જાય છે. ૪૭ ન તં અરી કષ્ઠત્તા કઈ
જ સે કરે અપણિયા દુરપયા સે નાહઈ મમ્મુમુહુ તુ પત્તે,
પછાણુતાણ દયાવિહૂણે ૪૮ દુષ્ટ આચારમાં પ્રવૃત્ત આત્મા પિતાનું જે બગાડે છે તે ગળાને કાપનાર દુશ્મન પણ બગાડતું નથી, એ દયાવિહીન માણસ મૃત્યુના મુખમાં જઈને પિતાના દુરાચારને જાણશે અને પશ્ચાત્તાપ કરશે. ૪૮ નિરટ્રિયા નગરાઈ ઉ તસ્મ,
જે ઉત્તમ વિવજપાસમેઈ ઇમે વિ સે નથિ પરે વિ એ,
દુઓ વિ સે ઝિજઈ તન્થ લેએ ૯ એવા દ્રવ્યલિંગીની સંયમ રુચિ પણ વ્યર્થ છે. જે ઉરમાર્થ મેક્ષમાં પણ પરિભાવ રાખે છે, આવા આત્માને માટે આલેક નથી તેમજ પરલેક પણ નથી. એ લેકમાં બંને રીતે ચિંતિત થાય છે. ૪૮,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૦
એમેવ હા ઇન્કુસીલવે,
મગે વિરાહિg જિત્તમારું કરરી વિવા ભેગરસાગિદ્ધા,
નિરયા પરિયાવ મેઈ ૫૦ આ પ્રકારના સ્વચ્છંદાચારી કુશલ લેકે જિનેન્દ્ર ભગવાનના ઉત્તમ માર્ગની વિરાધના કરીને ભોગરસમાં વૃદ્ધ થઈને નિરર્થક શોક અને પરિતાપ (ખેદ) પામે છે. ૫૦ સેમ્યાણ મહાવિ સુભાસિયં ઈમ,
અણસાસણું નાણગુણવયં ! મગં કુસીલાણ જહાય સબં,
મહાનિયષ્ઠાણુ એ પહેણ પ૧ આ જ્ઞાનમય અને સુભાષિતરૂપ શિખામણ સાંભળીને બુદ્ધિમાન સાધુ કુશીલ માર્ગને સર્વથા ત્યાગ કરે અને મહાનિગ્રન્થના માર્ગે ચાલે. ૫૧ ચરિત્તમાયારગુણનિએ તઓ,
અણુત્તર સંજમ પાલિયાણ નિરાસવે સંખવિયાણ કર્મ,
ઉઈ ઠાણું વિઉલુત્તમ ઘુવં પર ચારિત્ર અને જ્ઞાનાદિ ગુણોથી યુક્ત થઈને ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરવાથી જીવ આશ્રવ રહિત થાય છે. પછી કર્મોને ક્ષય કરીને વિપુલ ઉતમ ધ્રુવ સ્થાન–ક્ષને પામે છે. પર એવુગદન્ત વિ મહાતવો ધણે,
મહામુણ મહાપઈને મહાયસે મહાનિયષ્ઠિmમિણું મહાસુયં,
સે કઈ મહયા વિત્થરેણું પાસ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૯૭૧
કર્માનું ઉગ્ર દમન કરનાર, મહા તપોધની, મહામુનિ, દૃઢ પ્રતિજ્ઞ, મહાયશસ્વી, મહાનિ થીએ, મહાશ્રુતને અતિવિસ્તારથી કહ્યું.૫૩
ઠ્ઠો ય સેણિઓ રાયા, મુદ્દાહુ કયંજલી ! અણ્ણાહુત્ત જહાય, સુઝુ મે ઉવદંસિય
૫૪
[ આ સાંભળીને ] શ્રેણિક રાજા સંતુષ્ટ થયા અને બન્ને હાથની અંજલિ કરીને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. મે અનાથપણું જેમ છે તેમ સારી રીતે આપના ઉપદેશથી જાણ્યું. ૫૪ તુજ્યું સુલખ' ખુ મહુસ્સજન્મ,
લાભા સુલદ્રા ય તુમે મહેસી ।
તુમ્બે સણાહા ય સવા ય,
જ બે ઠિયા મગે જિત્તમાણ
૫૫
હું મહિષ ! આપને મનુષ્ય જન્મ સફ઼લ છે. આપેજ મનુષ્યજન્મને ઠીક સારા લાભ ઉઠાવ્યા છે. આપ મહર્ષિ છે, આપ સનાથ છે, અને સખાંધવ છે, કારણ કે આપ જિનેાત્તમ માર્ગમાં સ્થિત છે. ૫૫
ત' સિ નાહેા અણાહાણ, સભ્યભ્યાણ સ ંજયા । ખામેમિ તે મહાભાગ, ઈચ્છામિ અણુસાસિઉ
૫૬
હે મહાભાગ ! આપ અનાથના નાથ છે, હું સયતિ ! આપ સર્વાં ભૂતાના નાથ છે. હું આપની ક્ષમા માગુ' હું અને આપની શિક્ષા-શિખામણુ મેળવવા ઈચ્છું છું. ૫૬
પુચ્છિઊણ મએ તુખ્ત, બ્રાણવિગ્યાએ જો કએ ! નિમન્ડિયા ય ભાગેહિં, તં સવ્વ મસેિહિ મે
૫૭
મેં આપને પૂછીને ધ્યાનમાં વિઘ્ન કર્યું" અને ભોગોનું આમં ત્રણ આપ્યું, આ બધા અપરાધાની મને માફી આપે.
પછ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૨
એવ' શુણિત્તાણ સ રાયસીહા,
અણગાસીહું પભાઈ ભત્તીએ !
સએરાહે સપરિયણા સબન્ધવા,
ધમ્માણુરત્તા વિલેણ ચેયસા ૫૮ આવી રીતે રાજર્ષિ શ્રેણિક એ અણુગાર મહર્ષિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને પેાતાના અંતઃપુર અને પરિવાર તથા ધવેશ સાથે નિર્મૂલ ચિત્તથી ધર્મીમાં અનુરક્ત થયેા. ૫૮ ઊસિયામકૂવા, કાઊણ ય પયાહિ । અભિવન્દિઊણ સિરા, અઇયાએ નરાહિવા
પહ
નરાધિપ શ્રેણિક હર્ષોંથી રોમાંચિત થયા અને પ્રદક્ષિણા કરીને, મસ્તક નમાવીને વંદના કરીને પેાતાના સ્થાને ચાલ્યેા ગયે।. ૫૯ ઇયા વિ ગુણસમિટ્ટો, તિગુત્તિગુત્તા તિદ્યવિએ ય વિહંગ વ વિમુક્કો, વિહરઈ વસું વિગયમાહા ૬૦ ૫ત્તિ એમિ
ગુણ સમૃદ્ધ, ત્રિગુપ્તિ ગુપ્ત, ત્રિ' નિવૃત્ત, નિર્માદ્ધિ થઋને તથા પક્ષીની માક વિમુક્ત થઇને પૃથ્વી ઉપર અપ્રતિબંધ વિહાર કરે છે. ૬૦
એમ હું કહું છું.
Jain Educationa International
। ઇતિ વીસમું અધ્યયન ।
For Personal and Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૩
સમુદ્રપાલીય એગવીસઈમ અજઝયણું
સમુદ્રપાલ નામનું એકત્રીશમ્ અધ્યયન
યમ્પાએ પાલિએ નામ, સાવએ આસિ વાણિએ ! મહાવીરસ ભગવએ, સીસે સે ઉ મહુપણા
૧
ચંપા નામની નગરીમાં પાલિત નામને વૈશ્ય શ્રાવક હતા. તે ભગવાન મહાવીરને શિષ્ય હતા. ૧
નિગ્ગન્ધે પાવયણે, સાવએ સેવિકાવિએ 1 પાએણ વવહન્તે, પહુછ્યુ... નગરમાગએ
ર
તે શ્રાવક નિગ્રન્થ પ્રવચનમાં વિશેષ પડિત હતા. તે જહાજથી વેપાર કરતા-કરતા પહુડ નામના નગરમાં ગયા. ૨ પિત્તુઅે વવહરન્તસ, વાણિએ દૈઈ ધૈયર ત સસત્ત` ઇગિષ્ઠ, સદેસમહુ પત્થિએ
૩
પિહુંડ નગરમાં વેપાર કરતાં ત્યાંના વાણિયાએ તેને પેાતાની દીકરી આપી. સમય જતાં તે ગર્ભવતી થયેલી સ્ત્રીને લઇને પેાતાના દેશમાં ગયા. ૩
અહુ પાલિયસ ઘરિણી, સમુદ્‘મિ પસવઈ । અહુ બાલએ તિહું જાએ, સમુપાલિ ત્તિ નામએ ૪
હવે પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં બાલકને જન્મ આપ્યા. સમુદ્રમાં
- આલકના જન્મ થયા, તેથી તેનું નામ સમુદ્રપાલ પાડયું. ૪ ખેમેણ આગએ ચમ્પ', સાવએ વાણિએ ઘર' । સર્વાંઇ ઘરે તમ્સ, દારએ સે મુહાઇએ
તે વાણિ શ્રાવક યાગક્ષેમ ચંપા નગરીમાં પોતાને ઘેર આવ્યા. તેના ઘેર બાલક સુખપૂર્વક વધવા લાગ્યા.
૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૪
બાવત્તરી કલાઓ ય, સિકઈ નીકવિએ જેબ્રણય સંપને, સુરુ પિયદંસણે ૬
સમુદ્રપાલ બહેતર કળા શીખ્યો, તે નીતિ પારંગત થયે, યુવાવસ્થા પ્રાપ્ત થવાથી એ સુરૂપ અને બધાને પ્રિય થશે. ૬ તસ્સ સવવઈ ભજે, પિયા આઈ વિર્ણિ પાસાએ કીલએ રમે, હે દેગુન્દઓ જહા ૭
એને પિતા એના માટે સપિ નામની ભાર્યા લાવ્યા. તે એની સાથે રમણીક પ્રાસાદમાં દેશૃંદ નામના દેવની માફક ક્રિીડા કરવા લાગ્યા. ૭
અહ અનયા ક્યાઈ પાસાયાલયણેઠિઓ વચ્છમષ્ઠણસેભાગ, વરું પાસઈ વજ્જર્ગ
હવે એક વખતે મહેલની બારીમાં બેઠા બેઠા તેણે કોઈ અપરાધીને મૃત્યુ ચિહનેથી યુક્ત વધસ્થાન ઉપર લઈ જાતે જે. ૮ ત પાસિQણ સંવેગ, સમુદ્રપાલે ઈણમખેવી અહે સુભાણ કશ્માણ, નિજજાણે પાવર્ગ ઈમં ૯
એને જોઈને સમુદ્રપાળને વૈરાગ્ય થશે અને તે આમ બેઃ અહે! અશુભ કર્મોનું અંતિમ ફળ પાપ જ છે એમ પ્રત્યક્ષ દેખાય છે. -
સંબુદ્ધો સે તહિં ભગવં, પરમસંવેગમાગઓ આપુછમ્માપિયરે, પશ્વએ અણગારિયું
ભગવાન સમુદ્રપાલ ત્યાં જ બેઠા બેધ પામીને પરમ સંવેગને પામ્યા અને માતાપિતાને પૂછીને પ્રવજ્ય લઈને અણગાર થયા. ૧૦ જહિg સગ્રન્થમહાલેિસ,
મહત્તમહં કસિણું ભયાવહ !
Jain Educationa International
For Personal and Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
૭૫
પરિયાયધમ્ ચ ભરેયએજ્જા,
યાણિ સીલાણ પરીસહે ય
૧૧ મહા કલેશ, મહા મેહ, અને અનેક ભય ઉત્પાદક પરિગ્રહ અને સ્વજનાદિ સબંધ છેડીને પ્રવજર્યાં ધર્માંમાં રુચિ રાખવા લાગ્યા અને વ્રત–શીલનુ પાલન કરીને પષિહ સહન કરવા લાગ્યા.
૧૧
અપરિગ્ન ચ ।
પડિવજ્જિયા પથ મહુવયાણિ, ચરિજ ધમ્મ જિષ્ણુદેસિય વિદ્ ૧૨
અહિંસ સભ્ય થ અતેય થ, તત્તા અક્ષમ્ભુ
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાત્રતાને અંગીકાર કરીને એ બુદ્ધિમાન મુનિ જિતાપદેશિત ધમ
પાળવા લાગ્યા. ૧૨
સન્થેહિ ભૂઐહિ’ દયાણકપી,
ખન્તિખમે સજય અમ્ભયારી ।
સાવજ્જોગ પરિવજયન્તા, ચરિન્જ ભિખ્ખુ સુસમાહિઇન્દિએ
૧૩
બધા જીવે ઉપર દયા અને અનુક ંપા કરનાર, શાંતિ અને ક્ષમા સેવનાર, સંયતિ બ્રહ્મચારી સાવદ્ય યાગને ત્યાગતાં પૂછ્યું સમાધિવત, અને ઈંદ્રિયને ક્રમતાં તે ભિક્ષુ વિચરવા લાગ્યા. ૧૩
કાલેણ કાલ વિહરે
Jain Educationa International
રહે
અલાબલ' જાણિય અપા ય !
સીહા વ સરે ન સંતસેજ્જા,
વયજોગ સુચ્ચા ન અસભ્માહુ
૧૪
યથા સમયે પ્રતિલેખનાદિ ક્રિયા કરતા થકા પેાતાના ખલાબલને જાણીને વિદેશમાં વિચરવા લાગ્યા અને ભયંકર શબ્દ સુષુતાં છતાં
For Personal and Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પણ સિંહની માક નિડર રહેતા અને કઠોર વચન કહેતા નહિ. ૧૪
ઉવેહમાણા ઉ પરિબ્ધએજજા, પિયમર્પિય’ સવ્વ તિતિક્ખએજ્જા 1
ન સભ્ય સભ્યત્થ ભિરાયએજ્જા, ન યાવિ પૂય ગરતું ચ સજએ
૧૫
મુનિ ઉદાસીનભાવે સંયમમાં વિહરતા હતા. પ્રિય-અપ્રિયને સહન કરતા, બધી જગ્યા અને બધી વસ્તુઓની અભિલાષા કરતા નહિ. અને પૂજા અને નિન્દાની પણ ઈચ્છા કરતા નહિ. ૧૫ અણગછન્દા મિહુ માણવેહિ',
સપગરેઈ ભિકમૂ !
જે ભાવ ભયભેરવા તત્થ ઇન્તિ ભીમા,
દિવ્યા મસ્સા અદુવા તિચ્છિા
૧૬
આ લેકમાં મનુષ્યામાં અનેક જાતના અભિપ્રાય ડૅાય છે. સાધુઓના મનમાં પણ એવા ભાવ હાઈ શકે પરં'તુ સાધુ સયમમાં દૃઢ રહે અને દેવ, મનુષ્ય અને તિય ́ચના અતિભયંકર ઉપસ થાય તે તેને સમભાવે વેદે. ૧૬
પરીસહા દુવ્વિસહા અણુગે,
સીયન્તિ જત્થા બહુકાયરા નરા ।
સે તત્ચ પત્તો ન હિન્ન ભિકમૂ,
Jain Educationa International
સગામસીસે ઇવ નાગરીયા
૧૭
અનેક જાતના દુર્જોય એવા પરિષહ ઉત્પન્ન થાય તેા ધણા કાયર માણસા ડગી જાય છે, પરંતુ સંગ્રામમાં આગળ રહેતા શૂરવીર હાથીની માફક સયમમાં દૃઢ રહેનાર સાધુ પરિષહાથી ગભરાતા નથી અને સમુદ્રપાલ પણુ પરિષહાને સમભાવે સહન કરે છે.
૧૭
For Personal and Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૯૭
સીઆસિણા દસમસા ય ફાંસા,
આયંકા વિવિહા *સન્તિ દેહું... । અકુકકુએ તત્વ અહિંયાસએજ્જા,
રાઈ એવેન્જ પુરે કયા
૧૮
શીત, ઉષ્ણુતા, ડાંસ, મચ્છર, તૃણુ, સ્પર્શ, દેહને સ્પર્શતા વિવિધ રાગાના ઉદયે તે આક્રંદ કરતા નથી, પરંતુ તેને સમભાવે વેદે છે અને પૂર્વીકૃત કરૂપી રજને ખેરવી નાંખે છે. ૧૮
પહાય રાગ ચ તહેવ દાસ,
મેરુ વ્ય વાએણ અકમ્પમાણા,
પરીસહે આયગુત્તે સહેજ જા ૧૯ વિચક્ષણ ભિક્ષુ [ નિગ્રન્થ મુનિ ] રાગ-દ્વેષ અને મેાહનેા સતત ત્યાગ કરીને વાયુથી અકપાયમાન મેરુની માફક આત્મગુસ થઈને પરીષહાને સહન કરે. ૧૯
મેહું ચ ભિકમ્મૂ સતત વય ખણ્ણા ।
અણુનએ નાવણએ મહેસી,
સ ઉજ્જીભાવ' પઢિવજ્જ સજએ,
૧૨
ન યાવિ પૂય' ગરહ” થ સજએ !
Jain Educationa International
જે મહર્ષિ પૂજા-સત્કારમાં ઉન્નત થતા નથી અને ગર્તામાં અવનત થતા નથી અને સરલ ભાવ રાખીને વિરત થાય છે તે નિર્વાણુ માને પામે છે. ૨૦
અરઇરઇસહે પહીણસ થવે,
પરમ પએહિં ચિ’ઇ,
નિવ્વાણમગ્ન વિએ ઉવેઈ ૨૦
વિએ આયહિએ પહાણવ’ ।
છિન્નસાએ અસમે અકિંચશે .
For Personal and Private Use Only
૨૧
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અતિ અને રતિને સહન કરતે ગૃહસ્થોના પરિચયને છોડે અને આત્મ હિતાર્થે વિરત થઈને સચમમાં લીન રહે. શાક અને મમતાથી રહિત થઈને અકિચન ભાવચી મેાક્ષમાગ માં સ્થિર થાય. ૨૧ વિવિત્તલયણાઈ ભએજ તાઈ,
નિરાવલેવાઈ
અસ‘થડાઇ !
સીહિં ચિણ્ણાÛ મહાયસેહિં
કાએણ ફાસેજ પરીસહા
૨૨
પ્રાણીરક્ષક સાધુ, મહાયશસ્વી ઋષિએ સ્વીકારેલ લેપ અને બીજરહિત એકાન્તસ્થાન સેવે અને ત્યાં પરિષદ આવે તે સહન કરે. ૨૨ સન્તાણનાણાવગએ મહેસી,
અત્તર અરિ ધમ્મુસંચય
અત્તરે નાણધરે જસ’સી.
આભાસઈ સૂરિએ વન્તલિકખે
૨૩
સમુદ્રપાલ મુનિ શ્રુત જ્ઞાનચી સ ંપન્ન અને અનુત્તર ક્ષમાદિ ધર્માં સંચય કરીને અનુત્તર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ અને તે આકાશમાં સૂર્યની માફક પ્રકાશવા લાગ્યા. ૨૩
દુવિહ` ખવેલણ ય પુષ્ટુપાવ,
નિર ગણે. સવ્વ વિમુકકે !
તિરત્તા સમુદ્દ` વ મહાશવેાલ,
Jain Educationa International
સમુદ્રપાલે અપુણાગમ ગએ ૫ત્તિ બેમિ
એ જાતના કર્મ તથા પુણ્ય–પાપને ક્ષય કરીને સમુદ્રપાલ સ બંધનોથી વિમુક્ત થઈ તે શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરીને સંસારરૂપ મહાસમુદ્ર તરીને મેાક્ષ-અપ્પુન`તિ પામ્યા, ૨૪
એમ હું કહું છું.
॥ ઇતિ એકવીસમું અધ્યયન ।
૨૪
For Personal and Private Use Only
'
Page #184
--------------------------------------------------------------------------
________________
છે રહનેજિં બાવીસહં અઝયણું
રહનેમિ નામનું બાવીસમું અધ્યયન
સચિપર િનય, આસિ રાયા મહિએ વસુદેવ ત્તિ નામેણું, રાયલખણસંજુએ
સૌરિયપુર નામના નગરમાં મહાદ્ધિશાળી અને રાજાના લક્ષણ સંયુક્ત વસુદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. ૧ તસ્સ ભજા દવે આસી, રેહિણી દેવઈ તથા તાર્સિ દેહે દુવે પુત્તા, ઇ રામદેસવા
એ રાજાને રોહિણી અને દેવકી નામની બે સ્ત્રીઓ હતી. એ બને સ્ત્રીઓને સર્વને પ્રિય એવા રામ અને કેશવ નામના બે પુત્રો હતા. ૨ સરિયપુરંમિ નાયરે, આસી રાયા મહિડ્રએ સમુદ્રવિજએ નામ, રાયેલફખણસંજુએ
રિપુર નગરમાં સમુદ્ર વિજય નામને મહાકદ્ધિવાળે રાજા રાજયલણણ યુક્ત હતો. ૩ તસ ભજા સિવા નામ, તીસે પુરા મહાય ભગવં અરિનેમિ ત્તિ, લેગનાહે દમીસરે
એને શિવા નામની પત્ની હતી. એમનો પુત્ર મહાયશસ્વી, પરમ - જિતેન્દ્રિય ત્રિલોકનાથ ભગવાન અરિષ્ટનેમિ હતા. ૪
સે અરિનેમિનામે ઉ, લકખણુસ્સર સંજુઓ અસહસ્સલખણુધરે, ગાય કાલગાવી ૫
આ અરિષ્ટ નેમિ કુમાર લક્ષણ અને સ્વરથી યુક્ત એક હજાર આઠ લક્ષણના ધારક, ગૌતમ ગત્રિક અને કૃષ્ણ કાંતિવાળા હતા. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૦ વજરિસહસંઘયણે, સમચઉરેસે ઝયરે તસ્સ રાયમઈ કન્ન, ભજ જાયઈ કેસો
આ અરિષ્ટનેમિ વજસષભનારા સંધયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને મત્સ્ય સમાન ઉદરવાળા હતા. રાજેમતીને તેમની પત્ની બનાવવા માટે શ્રી કૃષ્ણ માગણી કરી. ૬
અહ સા રાયવરકન્ના, સુસીલા ચાહિણી સવ્વલખણુસંપના, વિજયામણિપભા ૭
આ રાજકન્યા સુશીલા, ચાદૃષ્ટિવાળી, સર્વ લક્ષણ સંપન્ન વિજળી જેવી પ્રભા યુક્ત હતી. ૭
અહાહ જણએ તીસે, વાસુદેવ મહિ ઈહિ ગચ્છઉ કુમાર, જા સે કન્ન દદામિ હું ૮
આ રામતીના પિતાએ મહર્ધિક શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે જે અરિષ્ઠ નેમિકુમાર અહિં પધારે તો હું તને આપું. ૮ સસાહહિં હવિઓ, કથકે ઉમંગલ દિવ્યજુલપરિહિએ, આભરણેહિ વિભૂસિઓ ૯
શ્રી અરિક નેમિને સર્વ ઔષધિઓથી મિશ્રિત જલથી નવડાવ્યા, કૌતુક મંગલ કર્યા, દિવ્ય વસ્ત્રયુગલ પહેરાવ્યા અને ઘરેણાંથી વિભૂષિત કર્યા. ૯ મત્ત ૨ ગધહત્યિં, વાસુદેવસ્ય આ સહએ અહિયં, સિરે ચુડામણી જહા ૧૦ ,
જેમ માથા ઉપર ચૂડામણિમુકુટ શોભે છે, તેમ વાસુદેવના મરત અને સર્વ શ્રેષ્ઠ ગંધ હસ્તી ઉપર ચઢેલા નેમિકુમાર અત્યંત શોભિત થાય છે. ૧૦
અહ ઊસિએણ છણ, ચામરહિ યે સોહિએ દસારચકકેણ ય સે, સવઓ પરિવારિઓ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ઊંચા છત્ર અને ચામરા તથા દશા` ચક્રથી બધી બાજુ ઘેરા ચેલ શ્રી તેમિકુમાર શાલવા લાગ્યા. ૨૧
ચર ગણીએ સેનાએ, ઈયાએ જહક્કમ । તુરિયાણ સન્નિનાએણ, દિવ્યે ગગણ સે
૧૧
ક્રમાનુસાર રચેલી તુરંગિણી સેના તથા વાજિંત્રાના દિવ્ય નાદથી આકાશ ગુંજવા લાગ્યું. ૧૨
એયારિસાએ ટ્રુએ, જીત્તીએ ઉત્તમાઈ ય। નિયગા ભવણાઓ, નિજ્જા
વણ્ડિપુંગવા
૧૩
આવી રીતે ઉત્તમ રિદ્ધિ અને તેજથી યુક્ત થને વૃષ્ણિપુંગવ નૈમિકુમાર પોતાના જીવનથી નીકળ્યા. ૧૩
અહુ સા તત્ય નિજન્તા, ક્રિસ્સ પાણે ભયદુએ ! વાડૅહુિં પજરેહિં થ, સન્નિરુધ્ધે સુદુખિએ
૧૪
પીંજરામાં
હવે શ્રી તેમિકુમારે ત્યાંથી નીકળતા વાડા અને પૂરાયેલાં ભયભીત તથા દુઃખિત પ્રાણીઓને જોયા. ૧૪ જીવિયંન્ત તુ સપત્ત, મોંસના ભખિયવ્વએ । પાસિત્તા સે મહાપન્ને, સાહુિં મખ્ખવી
૧૫
માંસ ભક્ષણને માટે જીવનના અંતને પ્રાપ્ત થનારા તે પ્રાણીઆને જોતે તે મહાપ્રાજ્ઞ તેમિકુમારે સારથીને નીચે પ્રમાણે પૂછ્યું. ૧૫ કસ્સ અેના ઇમે પાણા, એતે સન્થે સહેસિણા । વાડૅહું પંજરેહિ થ, સન્નિરુદ્ધા ય અøહિં
૧૬
આ બધા પ્રાણી સુખના વાંછુક છે, એમને શા માટે વાડામાં અને પાંજરામાં રૂંધ્યા પુર્યાં છે? ૧૬
અહુ સારહી તએ ભઈ, એએ ભદ્દા ઉ પાણિણા તુજ્સ વિવાહુકજ્જ...મિ, ભાયાવે બહું જણ
Jain Educationa International
For Personal and Private Use Only
૧૭
Page #187
--------------------------------------------------------------------------
________________
ત્યારે સારથી કહે છે કે આ નિર્દોષ ભદ્ર પ્રાણુઓ તમારા વિવાહ કાર્યમાં બહુજન જાનૈયાના ભોજનને માટે છે. ૧૭
સેBણ તસ્સ વય, બહુપાણિવિણસણું ચિજોઈ સે મહાપને, સાણોસે જિએ હિ ઉ ૧૮
ઘણું પ્રાણીઓના વિનાશના સાથીના વચનને સાંભળીને જીવે ઉપર અનુકંપા ધરાવનાર મહાપ્રાણ નેમિકુમાર ચિંતવવા લાગ્યા. ૧૮
જઈ મજઝ કારણે એએ, હમ્મતિ સુબહુ જિયા ન મે એમં તુ નિસ્મસ, પોલગે ભવિલ્સઈ ૧૯
જો મારા કારણથી એ ઘણું છે (પ્રાણીઓ) હણાશે તે આ કાર્ય પરલોકમાં મારું કલ્યાણ કરશે નહિ. ૧૯
સે કુષ્ઠલાણ જુયેલું, સુત્ત ચ મહાય આભરણણિ ય સવાણિ, સારહિસ્સ પણામએ ૨૦
એ મહાયાવી નેમિકુમારે કુંડલિની જોડી, કંદોરે તથા બધાં આભરણે સારથીને આપી દીધા. ૨૦
મણપરિણામે ય કઓ, દવા ય જોઈયં સમાઈડ્ડા સવ્યઠ્ઠઈ સપરિસા, નિકુખમણે તસ્સ કાઉ જે ૨૧
ભગવાનના મનના દીક્ષા-પરિણામ થવાથી દેવતાઓ પિતાની સર્વ ઋદ્ધિ અને પરિષદની સાથે નિષ્ક્રમણ મહોત્સવ કરવા આવ્યા. ૨૧
દેવ મણક્સપરિવડે, સિબિયારણું તઓ સમાસ નિખમિય બાગાઓ, રેવયયંમિ ક્રિએ ભગવં ૨૨
દેવ અને મનુષ્યોથી વિંટાયેલા ભગવાન શિબિકારત્ન ઉપર આ૮ થઈને દ્વારકાથી નીકળ્યા અને રૈવતક પર્વત ઉપર પધાર્યા. ૨૨
ઉજાણું સંપત્તા એણે ઉત્તમાઉ સીયાઓ સાહસીએ પરિવુ, અહ નિકખમઈ ઉ ચિત્તાહિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
•
૧૮૩
ત્યાં ઉદ્યાનમાં પહોંચીને ઉત્તમ શિબિકાથી ઉતરીને એક હજાર પુરુષોની સાથે દીક્ષા અંગીકાર કરી. ૨૩
અહ સે સુગન્ધગન્ધિએ, તુરિય મઉકંથિએ સયમેવ ઉંધઈ કેસે. પંચમુહિં સમાહિએ ૨૪
પછી ભગવાને સુગંધીથી સુવાસિત કેમલ કેશને સ્વયંમેવ શીવ્ર પંચ મુષ્ટિ લેચ કર્યો. ૨૪
વાસુદેવ ય હું ભણઈ, ઉત્તકેસ જિઇન્દિર્ય ઇચ્છિયમાહરે તુરિય, પાવસુ તે હમીસરા ર૫
લુચિત કેશયુક્ત જિતેન્દ્રિય ભગવાનને વાસુદેવ વગેરે કહેવા લાગ્યા કે હે દમીર પ્રભુ! આપ શીઘ ઇચ્છિત મનોરથને (મુક્તિને) પ્રાપ્ત કરે. ૨૫ નાણેણં દસણેણું ય, ચરિતેણ તણું ય . ખતીએ મુત્તીએ, વહૂમાણે ભવાહિ ય ૨૬
જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતાથી હંમેશાં વર્ધમાન પામે. ૨૬
એવં તે રામદેસવા, દસાર વ બહુ જણ અરિ ને િવન્દિતા, અભિગયા બારગાપુરિ ૨૭
આમ એ કેશવ અને દશાહ આદિ અનેક મનુષ્ય ભગવાન અરિષ્ટ નેમિને વંદન કરીને દ્વારિકા નગરીમાં પાછા ફર્યા. ર૭ સેહણ રાયકના, પવજ સા જિણસ્સ ઉ . નીહાસા ય નિરાણન્દા, સેગેણ ઉ સમુલ્વિયા ર૮
એ રાજન્યા ભગવાનની પ્રવર્યા-દીક્ષા-સુણીને હાસ્ય અને આનંદથી રહિત થઈને શંકાકુલ થઈ. ૨૮ રાઈમઈ વિચિૉઈ વિરલ્થ મમ જીવિર્ય જા હું તેણપસ્થિત્તા, સેય પવઈઉં મમ ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
રાજેમતી ચિંતવે છે કે મારા જીવિતને ધિક્કાર છે. જે હું એમના દ્વારા પરિત્યકતા થઈ. હવે મારા માટે પ્રવજ્ય શ્રેષ્ઠ છે. ૨૯
અહ સા ભમરસનિભે, કુફણગપસાહિએ સયમેવ લું થઈ કેસે, ધિઈમન્તા વવસ્સિયા ૩૦
આ ધંવાળી સંયમાથે તૈયાર થયેલી રામતીએ પોતાના ભ્રમર જેવા કાળા અને કુર્ચ અને કાંસકીયે સજેલા કેશનો સ્વયં લેચ કર્યો. ૩૦ વાસુદે ય શું ભણઈ ઉત્તકેસ જિઈન્દિર્ય સંસારસાગરે ઘેરં, તર કને લહું લખું
વાસુદેવ વગેરે એ લુંચિત કેશવાલી જિતેંદ્રિય રામતીને કહેવા લાગ્યાઃ હે કન્યા! તું આ દુઃસાર ઘર સંસાર સમુદ્રને જલદીથી તરી જા. ૩૧
સા પવઈયા સત્ની, પવ્વાસી તહિં બહું ! સયણું પરિણું ચેવ, સોલવન્તા બહુસુયા ૩૨
શીલવતી, બહુશ્રુતા રાજેમતીએ દીક્ષિત થઈને ઘણી સ્વજનપરિજન સ્ત્રીઓને દીક્ષા આપી. ૩૨ ગિરિ રેવતયં જન્તી, વાસેણુલા ઉ અત્તર વાસન્ત અલ્પયામિ, અન્ત લયણસ્સ સા ઠિયા ૩૩
એ રૈવતક પર્વત ઉપર જતી વખતે વર્ષોથી ભીંજાઈ. વર્ષોથી બચવા માટે એક અંધારી ગુફામાં તે રોકાઈ. ૩૩
ચીવરાઈ વિસારની, જહા જાય ત્તિ પાસિયા રહનેમી ભચિત્તા, પચ્છા દિtો ય તીઈ વિ ૩૪
રાજેમતીને, વસ્ત્ર સૂકવતી વખતે નગ્નરૂપે જોઈને રથનેમિ ભગ્ન ચિત્ત થઈ ગયું. રાજેમતીએ પણ એને જે. ૩૪
ભીયા ય સા તહિં ૬, એગતે સંજયં તર્યા બાહાહિ કાઉ સંગોષ્ફ, વેવમાણી નિસીયઈ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૫
એકાંતમાં સંયતિને જોઇને ભયભીત થયેલી રાજેમતી પિતાના બને હાથથી શરીરને ગે પવીને બેસી ગઈ. ૩૫
અહ સે વિ રાયપુતા, સમુદ્રવિજયંગ ભીયં પવિયં , ઇમં વક ઉદાહરે
સમુદ્ર વિજયનો પુત્ર એ રથનેમ, ભયથી કંપાયમાન એવી રાજે મતીને જોઈને નીચે મુજબ કહેવા લાગે. ૩૬ રહનેમી અહં ભટ્ટ, સુવે ચારભાસિણિ મમં ભવાહિ સુયણ, ન તે પીલા ભવિસ્સઈ ૩૭
હે ભદ્રે ! હું નેમી છું. તું સુરૂપ ભામિની છે, સુતનું છે, મારું સેવન કર, કોઈ પ્રકારની પીડા થશે નહિ. ૩૭
એહિ તો ભુજિમ ભેએ, માણુટ્સ ખુ સુદુલહું ! ભુત્તભેગી પુણો પછી, જિસમગ્ગ ચરિસ્સો ૩૮
તમે અહિં આવો, મનુષ્ય જન્મ મળવો ખરેખર દુર્લભ છે, માટે આપણે બને ભોગ ભેગવીએ. ભોગ ભોગવ્યા પછી જિનમાર્ગને ફરીથી અનુસરીશું. ૩૮ દણ રહનેમિં તું, ભગુજયપરાજિયં રાઈમઈ અસંભન્તા, અપાછું સંવરે તહિં ૩૯
ભગ્નચિત્ત અને સ્ત્રી પરિષહથી પરાજિત રહનેમિને જોઈને રામતી નિર્ભીક બની અને તેણે પિતાનું શરીર ઢાંકયું. ૩૯
અહ સા રાયવરકન્ના, સુફ્રિયા નિયમવ્યએ. જાઈ કુલં ચ સીલ ચ, રખિમાણી તયં વદે ૪૦
પછી આ રાજકન્યા સુસ્થિત થઇને પોતાનાં જાતિ, કુલ અને શીલની રક્ષા કરતી રહને મને કહેવા લાગી. ૪૦
જઈ સિ વેણ સમણે લલિએણુ નલકૂમ્બર - તહા વિ તે ન ઈચ્છામિ, જઈ સિ સકખ પુરન્દરે જ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
જે તું રૂપમાં વૈશ્રમણ અને લીલામાં નર કુબેર સમાન તથા સાક્ષાત દ્ધ છે તે પણ હું તને ઇચ્છતી નથી. ૪૧ પકખજે જલિયં જોઇ, ધૂમકે€ દુરાસંય ! છન્તિ વન્તયં ભેજું, કુલે જાયા અગણે ૪૧ (અ)
અગધન કુલને સાપ જાજવલ્યમાન અગ્નિમાં પડવું પસંદ કરશે, પણ વમન કરેલું વિષ ઇચ્છશે નહિ. ૪૧ [ ધિરભુ તે જાકામી, જે તે વિચારણા વન્ત ઈચ્છસિ આઉં, સેયં તે મરણું ભવે
હે અપયશના કામી! તને ધિક્કાર છે. જે તું અસંયમી જીવન માટે વમન કરેલા ભોગોને ઇચ્છે છે તે બહેતર છે કે તું મારી જા. ૪૨
અહં ચ ભેગરાયમ્સ, તં ચ સિ અશ્વગણિહણે મા કુલે ગણા હેમે, સંજમં નિહુએ થર ૪૩
ભેગરાજ [ઉગ્રસેન) ની પુત્રી છું. તું અંધકવિણ [ સમુદ્ર વિજય] ને પુત્ર છે. આપણે ગંધક કુલના સર્પ સમાન થવું જોઈએ, એટલા માટે તમે નિશ્ચલ થઇને સંયમ પાળે. ૪૩ જઈ તં હિસિ ભાવ, જા જા દિચ્છસિ નારિઓ વાયાવિધેિ વ હડે, અઅિખા ભવિસ્યસિ ૪૪
જે તું વિષયિક ભાવ રાખીશ તે જ્યાં જ્યાં તું સ્ત્રીઓને જઈશ ત્યાં ત્યાં પવનથી હલાવેલ પાંદડાની માફક તું અસ્થિર આત્મા થઈ જઈશ. ૪૪ ગોવાલે ભણવાલો વા, જહા તદ્દશ્વણિસ્મા
એવ અણિસરે તે પિ, સામણસ્સ ભવિસ્યસિ ૪૫ " જેવી રીતે ગોવાલ ગાયને સ્વામી નથી અને ભંડારી ભ ડારને સ્વામી નથી, તેમ તું પણ સંયમી રહીશ નહિ, ૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
કહે માણું નિગિણિહત્તા, માયં થ સબ્ધઓ ઈન્દ્રિયાઈ વસે કાઓ, અખાણું ઉવસંહરે ૫ (અ)
રથનેમિએ સંયમશીલાના સુભાષિતને સાંભળીને અંકુશ લગાયેલ હાથીની માફક પોતાના આત્માને વશ કર્યો અને ધર્મમાં 1 સ્થિર થયે. ૪૫ [૪]
તીસે સો વયણે સંસ્થા, સંજયાએ સુભાસિયા અંકણ જહા નાગે, ધમે સંપડિવાઇઓ ૪૬
રહનેમીએ ક્રોધ, માન, માયા અને લેભને જીતીને પાંચે ઈદ્રિને વશમાં લઈને આત્માને પ્રમાદથી હઠાવીને ધર્મમાં સ્થિર કર્યો. ૪૬ મણગુ વયો , કાયગુત્તે જિઈન્દિ સામણે નિશ્ચલ ફાસે, જાવછવં દઢવ્વઓ ૪૭
રહનેમીએ મનગુમિ, વચનગુપ્તિ, કાયમિ, જિતેન્દ્રિય, અને નિશ્ચલતાથી દઢ વ્રતી થઈને શમણુધર્મ પાળે. ૪૦ ઉષ્મ તવં ચરિત્તાણું, જયા દાણિ વિકેવલી સવૅ કમ્પ્સ ખવિત્તાણું, સિદ્ધિ પત્તા અત્તરે ૪૮
ઉગ્ર તપને સેવીને બને કેવલજ્ઞાની થયા. સર્વ કર્મ ખપાવીને અનુત્તર સિદ્ધિને વર્યા. ૪૮
એવં કરતિ સંબુદ્ધા, પડ્યિા પવિખણા વિણિયત્તિ ભેગેસુ, જહા સે પુરિસોત્તમ ૪૯
ત્તિ બેમિ જેવી રીતે પુરુષોત્તમ રથનેમીએ આત્માને વશ રાખી મેક્ષ મેળવ્ય, તેવી રીતે તત્વજ્ઞાની વિચક્ષણ પંડિતજને ભોગોથી નિવૃત્ત થઈને મુક્ત થાય છે. ૪૯ એમ હું કહું છું.
| ઇતિ બાવીસમું અધ્યયન *
Jain Educationa International
For Personal and Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
કેસિગીયમિર્જા તેવીસઈ અઝયણું
કેશી-ગૌતમ નામનું તેવીસમું અધ્યયન
જિણે પાસે ત્તિ નામેણુ, અરહા લેગપૂઈએ સંબુદ્ધપા ય સલ્વન્, ધમ્મતિથયરે જિણે
ત્રિક પૂજ્ય ધર્મ તીર્થકર, સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી પાર્શ્વજિન નામના અહંત જિનેશ્વર થયા. ૧ તસ્સ લેગપઈવલ્સ, આસિ સીસે મહાયસે કેસી કુમારસમણે, વિજજાચરણપારગે
તે લેકપ્રદીપ ભગવાનને મહાયશસ્વી કેશીકુમાર નામના શ્રમણ શિષ્ય હતા. તે જ્ઞાન અને શીલમાં સંપૂર્ણ હતા. ૨
એહિનાણસુએ બુધે, સીસસંઘસમાઉલે ગામાણુગામે રીયન્ત, સાવસ્થિ પુરમાગએ
મતિ શ્રત અને અવધિજ્ઞાનથી તત્વોના જ્ઞાતા કેશીકુમાર શિષ્ય સંઘ સહિત ગ્રામાનુગામ ફરતા શ્રાવતિ નગરીમાં પધાર્યા. ૩ વિદ્યં નાગ ઉજાણું, તમ્મી નગરમલે ફાસુએ સિજસંથારે, તથા વાસસુવાગએ ૪
એ નગરીની પાસેના હિંદુક ઉદ્યાનમાં નિર્દોષ સંથારા શયા લઈને વાસ કર્યો. ૪
અહ તેણેવ કાલેણું, ધમેતિસ્થયરે જિણે
ભગવં વિદ્ધમાણિત્તિ, સવ્વલેગામિ વિષ્ણુએ પ * એ વખતે વિશ્વ વિખ્યાત જિનેશ્વર ભગવાન વર્ધમાન સ્વામી ધર્મ તીર્થના પ્રવર્તક હતા. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૯
તસ્ય લેગાઈવરૂ, આસિ સીસે મહાયસે ભગવં ગેયમે નામ, વિજાચરણપારએ
એ લેકપ્રદીપ ભગવાન મહાવીરને એક મહાયશસ્વી ગૌતમ નામના શિષ્ય હતા. જે વિદ્યા અને શીલમાં પરિપૂર્ણ હતા. ૬
બારસંગવિ બુધે, સીસસંઘસમાઉલે ગામાણુગામે રીયને, એ વિ સાવસ્થિમાગ ૭
દ્વાદશ અંગના જાણકાર, તત્ત્વજ્ઞાની ભગવાન ગૌતમ પિતાના શિષ્ય સંઘની સાથે એ શ્રાવતિ નગરીમાં પધાર્યા. ૭ કેગ નામ ઉજજાણું, તમ્મી નગરમણ્ડલે
ફાસુએ સિજસંથારે, તત્ય વાસ મુવાગએ - ગૌતમ સપરિવાર એ નગરની બહાર કોષ્ટક નામના બગીચામાં . નિર્દોષ શયા સંથારા લઇને રહ્યા. ૮
કેસી કુમારસમણે, ગાયમે ય મહાયસે ! ઉભઓ વિ તથા વિહરિસ, અલીણા સુસમાવિયા ૯
મહાયશસ્વી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમ સ્વામી બને ઈતિને વશમાં રાખીને સમાધિપૂર્વક વિચરવા લાગ્યા. ૯ ઉભએ સીસસંવાણું, સંજયાણું તવસ્પિણું તત્થ ચિન્તા સમુપના, ગુણવત્તાણ તાઈનું ૧૦
બનેના શ્રમણ, તપસ્વી, છકાય રક્ષક, ગુણવાન એવા શિષ્ય સંધમાં નીચે પ્રમાણે શંકા ઉત્પન્ન થઈ. ૧૦ કેરિસે વા ઇમે ધીમે, ઈમ ઘ વ કેરિસ આયારધમ્મપણિહી, ઈરમા વા સા વ કેરિસી ૧૧
અમારો ધર્મ કેવો છે? અને આમને ધર્મ કેવો છે? તથા અમારી અને આમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ચાઉજજામે ય ઉમે, જે ઈમ પંચસિખિઓ દેસિઓ વધમાણ, પાસણ ય મહામુણી ૧૨
મહા મુનિ, ભગવાન પાર્શ્વનાથે ચાર યમરૂપ ધર્મને અને વર્તમાન સ્વામીએ પાંચ શિક્ષારૂપ ધર્મને ઉપદેશ કર્યો છે. ૧૨ અલએ ય જે ધએ, જે ઇમો સત્તત્તર ! એગકજજપનાણું, વિગેસે કિ નુ કારણું ૧૩
ભગવાન મહાવીરનો ચેલક ધર્મ છે અને એક પ્રધાન વસ્ત્રરૂ૫ ધર્મ છે. એક જ કાર્યની પ્રવૃત્તિમાં બન્નેમાં ભેદ કેમ છે? ૧૩
અહ તે તત્વ સીસાણું, વિજ્ઞાય પવિતયિં ! સમાગમે કયાઈ ઉભએ કેસિયમા
૧૪ શ્રી કેશકુમાર અને શ્રી ગૌતમસ્વામી બન્નેએ પોતાના શિષ્યસમુદાયની શંકા જાણુને પરસ્પર મળવાનો વિચાર કર્યો. ૧૪ ગાયમે પવિત્ન, સીસસંઘસમાઉલે જે કુલફખજો, તિન્દુયં વણમાગ
વિનયજ્ઞ શ્રી ગૌતમ સ્વામી શ્રેષ્ઠ કુલનો વિચાર કરીને પિતાના શિષ્ય સંધની સાથે હિંદુક વનમાં આવ્યા. ૧૫ કેસી કુમારસમણે, ગાયમ રિસમાગયું પડિરૂવં પરિવત્તિ, સમ્મ સંપટિવજઈ ૧૬
શ્રી ગૌતમ સ્વામીને આવતા જોઈને શ્રમણ કેશકુમારે ભક્તિ અને બહુમાનપૂર્વક એમનું સ્વાગત કર્યું. ૧૬ પલાસં ફાસુયં તથ, પંચમં કુસતણુણિ યા ગાયમન્સ વિસે જજાએ, ખિઍ સંપણમએ ૧૭
શ્રી ગૌતમ સ્વામીને બેસવા માટે નિર્દોષ પરાળ, કુશ તથા પાંચ પ્રકારને ઘાસ સમર્પણ કર્યા. ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૧
કેસી કુમારસમાણે, ગાયમે ય મહાયસે ઉભએ નિસણણ સેહનિ, થન્દસૂરસમપભા ૧૮
કેશીકુમાર શ્રમણ અને મહામારવી ગૌતમ બન્ને બેઠેલા એવા શોભે છે કે જાણે ચંદ્ર અને સૂર્ય પોતાની પ્રભાથી રામે છે. ૧૮
સમાગયા બહ તત્ય, પાસડા કેઉગા મિયા ! ગિહત્થાણું અગાઓ, સારસીઓ સમાગયા ૧૯
ત્યાં ઘણું પાખંડીઓ, કુતુહલીકે, અજ્ઞાની અને હજાર ગૃહસ્થીઓ આવ્યા. ૧૯ દેવદાણવગન્ધવા, જમ્બરફખસકિન્નર અદિરસાણં ચ ભૂયાણું, આસી તત્ય સમાગમ ૨૦
દેવ, દાનવ, ગંધ, યક્ષ, રાક્ષસ, નિરે અને અદશ્ય ભૂત પણ ત્યાં આવી ગયા. ૨૦ પુમિ તે મહાભાગ, કેસી ગેયમમખવી . તઓ કેસિં બુવાં તુ, ગેયમે ઈણમખવી ૨૧
શ્રી કેશિકુમારે શ્રી ગૌતમ સ્વામીને પૂછયું કે હે મહાભાગ્ય! હું આપને પ્રશ્ન પૂછું છું, ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે-૨૧ પુછ ભજો જતિ તે, કેસી ગાયમમમ્બવી તઓ કેસી અણનાએ, ગેયમ ઈણમખવી ૨૨
હે ભગવાન ! યથેચ્છ પૂછે. ગૌતમ સ્વામીની આજ્ઞા મળવાથી કેશી શ્રમણે આ પ્રમાણે પૂછ્યું. ૨૨
ચાઉ જામે ય જે ઘમ્મા, જે ઇમે પંચસિખિઓ ! દેસિઓ વિદ્ધમાણેણં, પાસેણ ય મહામુણી ૨૩
શ્રી વર્ધમાને પાંચ રિક્ષારૂપ ધર્મ અને શ્રી પાર્વે ચાર યમરૂપ ધર્મને ઉપદેશ કર્યો છે. ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
એગકજજપનાણું રિસેસે કિ નુ કારણું ધમે દુવિહે મહાવિ, કહું વિપુઓ ન તે ૨૪ - હે મેધાવી! એક જ કાર્ય માટે પ્રવૃત્ત થયેલ આ બન્નેમાં વિશેષ ભેદ થવાનું કારણ શું? આવી રીતે ધર્મના બે ભેદ થવાથી આપને શંકા થતી નથી ? ૨૪ તએ કેસિં બુવન્ત તુ, ગેયમો અણમબવી ! પન્ના સમિખિએ ધમ્મ, તત્ત તત્તવિણિચ્છિયં ૨૫
શ્રી કેશી સ્વામીના કહેવાથી શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું કે, તોને નિશ્ચય કરવાવાળી પ્રજ્ઞા જ ધર્મને સમ્યગૂરૂપથી જુવે છે. ૨૫
પુરિમા ઊજજુજડા ઉ, પંકજડા ય પછિમા મઝિમા ઊજુપના ઉ, તેણ ધમ્મ દુહા એ ૨૬
પ્રથમ તીર્થંકરના મુનિ સરળ અને જડ હતા, ચરમ જિનના સાધુ વક્રઅને જડ છે તથા મધ્યના ઋજુપ્રાજ્ઞ છે, આ માટે ધર્મના ભેદ છે. ૨૬
પુરિમાણું દુનિવસોજો ઉ, ચરિમાણું દુરપાલા કપ મઝિમગાણું તુ, સુવિટોજો સુપાલએ ૨૭
પ્રથમ મુનિ કઠણાઈથી સમજતા અને અંતિમ જિનના મુનિઓને ધર્મ પાળવો કઠણું છે, પરંતુ મધ્યવતી તીર્થકરેના મુનિઓ માટે સમજવું અને પાળવું સુલભ છે. ર૭ સાહ ગાયમ! પન્ના તે, છિને મે સંસઓ ઇમે અને વિ સંસઓ મજઝં, તું મે કહસુ ગાયમા ૨૮
હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, મારે સંશય છેદાઈ ગયો છે. મારામાં બીજી શંકા છે. આપ એનું સમાધાન ન કરે? ૨૮ અલગે ય જે ધમે, જે ઇમા સત્તત્તર દેસિ વદ્ધમાણેણ, પાસણ ય મહાજસા ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯૩ હે ગૌતમ, શ્રી વર્ધમાન સ્વામીને ઉપદેશ અલક ધર્મ છે, અને પાર્શ્વનાથ મહા મુનિને ધર્મ વસ્ત્ર ધારણ કરવાનું છે. ૨૯
એગક જપવનાણું, વિસેસે કિ નુ કારણું લિંગે દુવિહે મહાવી, કહું વિપશુઓ ન તે ૩૦
એક જ કાર્ય પ્રવર્તનમાં ભેદ થવાનું શું કારણ છે? હે મેધાવી ! લિંગના બે ભેદ થવાથી આપને શું શંકા નથી થતી? ૩૦
કેસિમેવં બુવાણું તુ, ગાયમ ઇણમમ્બવી વિનાણેણુ સમાગમ્મ, ધમ્મસાહુભુમિછિયં ૩૧
કેશી સ્વામીના પૂથ્વી ઉપરથી ગૌતમ સ્વામીએ કહ્યું કે વિજ્ઞાનથી જાણીને ધમ સાધનોની આજ્ઞા આપવામાં આવી છે. ૩૧ પશ્ચયથં ચ લેગસ્ટ, નાણાવિહવિગપણું જાë ગહણથં ચ, લેગે લિંગપોયણું ૩૨
લેકમાં પ્રતીતિ માટે, વર્ષાકલ્પ આદિ સમયમાં સંયમ પાળવા માટે ઉપકરણ, સંયમ નિર્વાહ માટે જ્ઞાનાદિ ગ્રહણ, અને લકમાં ઓળખાણ કરવા માટે ધર્મ-ચિન્હની જરૂર છે. ૩૨
અહ ભવે પઈનના ઉ, મોકખસક્યૂયસાહ નાણું ચ દેસણું ચેવ, ચરિત્ત ચવ નિષ્ણએ ૩૩
ને તીર્થકરની પ્રતિજ્ઞા નિશ્ચયથી મોક્ષના સભુત સાધન, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે. ૩૩ સાહુ ગાયમ પના વ, છિને મે સંસઓ ઇમો અને વિ સંસએ મઝ, તમે કહસુ ગાયમા ૩૪
હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, મારે સંશય છેદા છે. હવે મારો બીજ સંશય છે તે હું આપને કહું છું. ૩૪
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અણુગાણ સહુસ્સાણ, મઝે ચિતૢસિ ગાયમા । તે ય તે અહિગચ્છન્તિ, કહું તે નિજયા તુમે ૩૫
હે ગૌતમ ! આપ હજારા શત્રુઓની વચ્ચે છે, આ શત્રુઓ તમને જીતવાને તમારી સામે આવ્યા છે' આપે એ શત્રુએને કેવી રીતે પરારત કર્યાં? ૩૫
એગે જિએ જિયા પંચ, પંચ જિએ જિયા દસ *સહા ઉ ણિત્તાણ, સવ્વસત્તુ જિણામહ
૩૬
એકને જિત્યા એટલે પાંચને જિત્યા, પાંચને જિત્યા, એટલે દર્શને જિત્યા, અને દા પ્રકારના શત્રુઓને જિત્યાથી બધા શત્રુઓને જીતી લીધા. ૩૬
સત્તુ ય કંઈ કે ત્રુત્તે, કેસી ગાયમખ્ખવી । તઓ કેસિ' ભુવન્ત...તુ. ગાયમા ઇણમધ્મવી
૩૭
હે ગૌતમ ! એ શત્રુ કાણુ છે? કેશી શ્રમણના આ પ્રશ્ના ગૌતમ ઉત્તર આપવા લાગ્યા. 3'9
એગપ્પા અજિએ સત્તુ, કસાયા ઇન્દ્રિયાણિય । તે જિણિત્તા જહાનાય`, વિહરામ અહું સુણી ૩૮
હે મુનિ ! એક નિરંકુશ આત્મા જ શત્રુ છે અને ઇંદ્રિયા તથા કાયા શત્રુ છે. એને ન્યાયપૂર્વક જીતીને હું વિહાર કરૂ છું. ૩૮
સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સંસએ ઈમા । અન્ના વિ સ’સ મરું, તં મે કહ્યુ ગાયમા ૩૯
હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે, મારા સશય છેદાયા છે, મારામાં બીજો સંશય છે તે હું આપને કહુ છું. ૩૯
દીસન્તિ મહવે લાએ, પાસદ્ધા સરીરિણા । સુપાસો લહુબ્લ્યૂએ, કહું તે વિહસી મુણી
Jain Educationa International
For Personal and Private Use Only
૪૦
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૫ હે મુનિ લેકમાં ઘણું જીવો પાશમાં બંધાયેલા છે, પરંતુ આપ બંધનમુક્ત અને હળવા થઈને કેવી રીતે વિચારે છે? ૪૦ તે પાસે સવસો છિત્તા, નિહનૂણ ઉવાય છે મુક્કપાસો લહુભૂઓ, વિહરામિ અહં મુણી ૪૧
હે મુનિવર ! મેં સર્વ પાશેને પૂર્ણ પ્રયત્નોથી સર્વથા કાપીને નાશ કર્યા છે. હું બંધનમુક્ત અને હળવે થઈને વિહરૂં છું. ૪૧ પાસા ય ઈડ કે વૃત્તા, કેસી ગામમખવી કેસિમેવ બુવન્ત તુ, ગાયને ઈણમબવી કરે
કેશી પૂછે છેઃ આ પાશ ક્યાં છે? ગૌતમ સ્વામીએ કહ્યું. ૪૨ રાગદ્દો સાદ તિબ્બા, નેહપાસા ભયંકરા ! તે છિન્દિત્તા જહાનાયં, વિહરામિ જહકામે ૪૩ - રાગદ્વેષાદિ અને તિવ્ર નેહરૂપ પાશ ભયંકર છે. એને હું ન્યાયપૂર્વક કાપીને અનુક્રમથી વિચરું છું. ૪૩ સાહ ગાયમ પન્ના તે, છિનો એ સંસઓ ઇમે અને વિ સંસ મઝે, તમે કહસુ ગાયમાં ૪૪
હે ગૌતમ! આપની પ્રતા સારી છે. મારે સંશય છેદા છે. મારામાં બીજો સંશય છે તે હું આપને કહું છું. ૪૪
અન્તાહિયયસંભૂયા, લયા ચિટૂઈ ગોયમા ફલેઈ વિસભખણિ, સા ઉ ઊદ્ધયિા કહું ૪૫ - હે ગૌતમ! હૃદયની અંદર ઉત્પન્ન થયેલી લતા વિષ ફળ આપે છે. આપે એ લતાને કેવી રીતે છેદી? ૪૫ તે લય સવ્વસો છિત્તા, ઉદ્ધરિત્તા સમૂલિયં. વિહરામિ જહાનાય, મુકો મિ વિભકખણું ૪૬ .
મેં એ વિષ રેલીને સર્વથા છેદીને એને જડમૂળથી ફેંકી દીધો છે. હવે હું વિષ લતાથી-વિષ ભક્ષણથી મુક્ત થઈને વિચરું છું.' ૬,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૬
લયા ય ઇશ કા વુત્તા, કેસી ગાયમમખ્ખવી કેસિમેવ* જીવન્ત' તુ ગાયમાં ઇણમખ્ખવી
૪૭
૪૭
કેશી સ્વામી પૂછે છેઃ એ લતા કઈ જાતની છે? કેશીના એ પ્રશ્નને જવાબ ગૌતમ સ્વામી નીચે પ્રમાણે આપે છે:— ભવતા લયા લુત્તા, ભીમા ભીમલાયા । તમુચ્છિન્નુ જહાનાય, વિહરામિ જહાય
૪૮
હૈ મહામુનિ! સંસારમાં તૃષ્ણારૂપી ભયંકર વેલ છે અને તે વેલનું ફળ પણ ભયંકર છે. હું તે વિષ-વેલના ઉચ્છેદ કરીને વિહરૂ .. ૪૮
સાહુ ગાયમ પન્ના તે, છિન્ને! મે સ`સઆ ઇમા અન્ના વિ સંસએ મજ્જ, તે મે કહ્યુ ગાયમા ૪૯
હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે, મારો સંશય છેદાયેા છે. હવે મને ખીજો સશય છે તે હું આપને પૂછું છું. ૪૯
સ'પજ્જલિયા ધારા, અગ્ગી ચિદ્ગુઇ ગાયમાં । જે હન્તિ સરીરત્યે, કહું વિજ્ઝાવિયા તુમે
૫૦
હે ગૌતમ ! શરીરમાં જે ભય કર અગ્નિ ખળી રહ્યો છે અને શરીરને જે બાળી રહ્યો છે એને આપે કેવી રીતે શાન્ત કર્યાં? ૫૦ મહામેહ્પસયા, ગિજી વારિ જલુત્તમ' i સિથામિ સયય દેહું, સિત્તા ના ય હુન્તિ મે
૧
મહામેધરૂપી વરસતા જલથી ડુ. અગ્નિને નિરંતર મુઝાવુ. હું– શાંત કરૂ છું. આ ઠરેલ અગ્નિ મને ખાળતી નથી. ૫૧ અગ્ગી ય છઇ કે ત્રુત્તા, કેસી ગાયમમમ્મુવી । કેસિમેવં જીવન્ત' તુ, ગેાયમા મખ્ખવી આ અગ્નિ કઇ છે, એમ કૈસીએ ગૌતમને પૂછ્યું? પર
પર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
કસાયા અગિણે વૃત્તા, સુયસીલત જલં ! સુયધારાભિહયા સન્તા, ભિના હુ ન ડહતિ મે ૫૩
કષાયને અગ્નિ કહે છે, અને મૃત, શિયલ, તપ-જળ છે. મૃતરૂપ જલધારાથી અગ્નિને શાંત કર્યા પછી તે મને બાળતી નથી. ૫૩ સાહુ ગાયમ પન્ના તે, છિન્ગો મે સંસએ ઇમે અને વિ સંસએ મઝં, તું મે કહસુ ગોયમાં પક
હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે. ભારે સંશય છેદા છે. મને બીજી શંકા છે તે હું આપને કહું છું. ૫૪
અયં સાહસિઓ ભીમ, દસ્સો પરિધાઈ જસિ ગાયમ આસે, કહું તેણુ ન હીરસિ પપ
હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘેડ ભાગી જાય છે તેના પર આપ સ્વાર છે. કહે જોઈએ, આપના માર્ગમાં તે કઈ રીતે ન આવ્યા ? ૫૫ પધાવતું નિગિહામિ, સુયરસ્સીસમાહિયં ન મે ગઈ ઉમ્મર્ગ, મગ ચ પડિવજઈ ૫૬
દેડતા ઘોડાને હું મૃતરસીથી બાંધીને નિગ્રહ કરું છું, એથી મારે ઘોડે ઉન્માર્ગે જતો નથી અને સન્માર્ગે જાય છે. પ૬
આમે ય ઇઈ કે પુરે, કેસી ગાયમમમ્બવી કેસિમેવં ભુવન્ત તુ, ગેયમે ઈણમમ્બવી પ૭ કેશી સ્વામી ગૌતમને પૂછે છે તે ઘડે કોણ છે? કેશીના પૂછેલા પ્રશ્નને જવાબ ગૌતમ આ પ્રમાણે આપે છે. ૫૭ મણે સાહસિઓ ભીમ, દુસ્સ પરિધાઈ તે સમ્મ તુ નિગિણહામિ, ધમ્મસિકખાઈ કન્વગં ૫૮ આ મન જ સાહસિક, દુષ્ટ અને ભયંકર અશ્વ છે, જે ચારે બાજુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
ભાગે છે. હું જાતિવાન ઘડાની માફક એને ધર્મ શિક્ષા દ્વારા નિગ્રહ કરું છું. ૫૮ સાહુ ગાયમ પન્ના તે, છિને મે સંસઓ ઈમે અને વિ સંસએ મઝ, તું મે કહસુ ગાયમાં ૫૯
હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે. મારે સંશય છેદયે છે, મને બીજો સંશય થાય છે તે હું આપને કહું છું. ૫૯
પહા બહવો લેએ, જેહિં નાસતિ જતુણે અઠ્ઠાણે કહું વન્ત, તં ન નાસસિ ગોયમા ૬૦
હે ગૌતમ! લેમાં કુમાર્ગ ઘણું છે. જેના ઉપર ચાલવાથી જીવ દુઃખી થાય છે, પરંતુ આપ કયા માર્ગમાં ચાલે છે, જેથી ભ્રષ્ટ થતા નથી. ૬૦
જે ય મગેણ ગચ્છત્તિ, જે ય ઉન્મપલ્ફિયા તે સબ્ધ ઇયા મ, તે ન નસ્સામહં મુણું ૬૧
હે મુનિ! જે સન્માર્ગે જાય છે અને ઉન્માર્ગે ચાલે છે તે બધાને હું જાણું છું એથી હું સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી. ૬૧ મગે ય ઈ કે પુખ્ત, કેસી ગોયમમખવી કેસિમેવં ભુવન્ત તુ, ગોળમો ઇણમખવી ૬૨
સન્માર્ગ અને ઉન્માર્ગ કયા ? એવું કશીએ ગૌતમને પૂછ્યું. તેમને એ પૂછેલા પ્રશ્નને ગૌતમે આ પ્રમાણે જવાબ આપે. દર કુપવયપાસથ્વી, સર્વે ઉમ્મગપક્રિયા સમ્મગ્રં તુ જિણકખાય, એસ મગે હિ ઉરમે ૬૩
ખરાબ વચનને માનનાર બધા પાખંડી છે અને તેઓ ઉન્માર્ગમાં 'રહે છે. શ્રી જિનભાષિત માર્ગ સન્માર્ગ છે અને એજ ઉત્તમ માર્ગ છે. ૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
સહુ ગાયમ પન્ના તે, છિન્તો મે સંસઓ ઇમો અને વિ સંસએ મઝં, ત મે કહસુ ગાયમા ૬૪
અર્થ પૂર્વ પ્રમાણે -- ૬૪ મહાઉદગમેણુ બુઝમાણુણું પાણિણું રાણું ગઈ પછ ય, દીવું કે મન્નસી મુણી ૬૫
પાણીના મહાપ્રવાહમાં ઘણું પ્રાણીઓ ને શરણું આપનાર, સ્થિર રાખનાર દ્વીપ આપ ને માને છે ? ૬૫
અસ્થિ એગો મહાદી, વારિમ મહાલ મહાઉદગગન્સ, ગઈ તથ ન વિજઈ
સમુદ્રના મધ્યમાં એક મેટો બેટ છે. આ બેટ ઉપર પાણીના મોટા પ્રવાહની ગતિ નથી. ૬૬ દીવે ય થઈ કે કુત્ત, કેસી ગોયમમખેવી ! કેસિમેવ ભુવન્ત તુ, ગેયમે ઇમખવી ૬૭
પ્રશ્ન-એ દ્વીપ-બેટ કયે છે એવું કેશીએ ગૌતમને પૂછ્યું. કેશીના એ પૂછેલા પ્રશ્નનો ગૌતમે આ પ્રમાણે જવાબ આપ્યો. ૬૭
જરામરણગેણં, વુઝમાણાણું પાણિયું ! ધમ્મ દીવ પ ય, ગઈ સરણમુત્તમ
જરા અને મૃત્યુરૂપ વેગથી ડૂબતા પ્રાણીઓને ધર્મપિ ઉત્તમ સ્થાન–શરણરૂપ છે. ૬૮ સાહુ ગોયમ પન્ના તે, છિને મે સંસઓ ઇમો અને વિ સંસઓ મ, તે મે કહસુ ગાયમા ૬૯
અર્થ પહેલાંની ગાથા પ્રમાણે - અણુવંસિ મહેહસિ, નાવા વિપરિધાઈ જસિ ગોયમમાર, કહે પારે ગમિસ્સસિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૦
હે ગૌતમ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં વિપરીત જતી નૌકામાં આપ સવાર થયા છે. એનાથી આપ સામે પાર કેવી રીતે જઈ શકશે ?
७०
જાઉ અસાવિણી નાવા, ન સા પાસ ગામિણી । જા નિસ્સાવિણી નાવા, સા ઉ પારસ ગામિણી ૭૧ છિદ્રવાળી નાવ પાર પહેાંચી શકતી નથી પરંતુ જે િ રહિત નાવ હાય છે તે પાર જઈ શકે છે. ` ૭૧
નાવા ય ા કા લુત્તા, કેસી ગાયમમખ્ખવી કેસિમેવં જીવન્ત તુ, ગાયમો ઇમાવી
૭૩
પ્રશ્ન : એ નૌકા કઇ છે ? એના જવાબઃ— સરીરમાહુ નાવ ત્તિ, જીવા વુચ્ચઈ નાવિઓ । સંસારે અણ્વા જુત્તા, જ તરન્તિ મહેસિણા
૭૩
૭૩
ભગવાને કહ્યું—આ શરીર નાવ છે, જવ નાવિક છે, સ'સાર સમુદ્ર છે અને જે મહર્ષિ છે તે સ`સાર સમુદ્ર તરી જાય છે. સાહુ ગાયમ પન્ના તે, છિન્ને મે સંસએ ઇમો । અન્ના વિ સંસએ મખ્ખુ, તં મે કહ્રસુ ગોયમા
અર્થ આગળની ગાથા પ્રમાણેઃ— ૭૪ અન્ધયારે તમે ધારે, બહુ ચિŕન્તિ પાણિણા ! કા કરિસ્સઈ ઉજ્જોય, સવ્વલાયમ પાણિણ
Jain Educationa International
૭૨
૭૫
ઘણા પ્રાણી ાર અંધકારમાં પડયા છે. લેકમાં રહેલા આ બધા પ્રાણીઓને કાણુ પ્રકાશ આપે છે? ૭૫ ઉગ્ગએ વિમલા ભાણ, સવ્વલાયપભ’કરો । સે। કરિસ્સઈ ઉજ્જોય, સવ્વલાય મિ પાણિ સ લેક પ્રકાશક નિર્માલ ભાનુના ઉદય થયા છે તે સ લેકના જીવાને પ્રકાશ આપશે. ૭૬
૭૬
For Personal and Private Use Only
૭૪
Page #206
--------------------------------------------------------------------------
________________
२०१
, ભાણુ ય ઈઈ કે વૃત્ત, કેસી ગાયમમમ્બવી " કેસિમેવં ભુવન્ત તુ, ગોયમો ઈણિમબવી ૭૭
એ સૂર્ય તે કર્યો ? ઉત્તર ૭૭ ઉગ્ગએ ખીણ સંસારે, સબ્રન્ જિણભકખરે સે કરિસ્સઈ ઉજજયં, સવ્વલાયંમિ પાણિણું ૭૮
જેણે સંસારરૂપ અંધકારને ક્ષય કર્યો છે, એવા સર્વજ્ઞ જિન સૂર્ય–ભાસ્કર છે તે સર્વ લેના પ્રાણને ઉદ્યોત-પ્રકાશ આપશે. ૭૮ સાહુ ગોયમ પન્ના તે, છિને મે સંસએ ઇમો અને વિ સંસઓ મઝં, તે મે કહસુ ગાયમાં ૭૯
અર્થ આગળની ગાથા પ્રમાણે – ૭૯ સારીરમાણસે દુખે, બઝમાણાણ પાણિયું
ખેમ સિવામણબાહું, ઠાણું કિં મનસી મુણી ૮૦ હે મુનિ ! સાંસારિક પ્રાણી શરીર અને મનના દુઃખોથી પીડાઈ રહ્યો છે. પ્રાણીઓના માટે નિર્ભય, નિરુપદ્રવ અને શાંતિપ્રદ સ્થાન કયું છે? ૮૦
અસ્થિ એગં ધુવં કૂણું લોગગ્નેમિ દુરાણું જત્ય નલ્થિ જરા મગ્ન, વેયણા વાહિણે તહા ૮૧
લેકના અગ્રભાગ ઉપર એક યુવ-અચુત સ્થાન છે. જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ, વેદના નથી પરંતુ ત્યાં પહોંચવું અઘરું છે. ૮૧ ઠાણે ય ઈઈ કે વુ, કેસી ગાયમ મખવી કેસિમેવં ભુવન્ત તુ, ગેયમે ઇણમખવી
એ સ્થાન કર્યું છે એવું કેશીએ ગૌતમને પૂછ્યું, કેશીના એ પૂછેલા પ્રશ્નનો જવાબ ગૌતમે આ પ્રમાણે આપે. ૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૨ નિવ્વાણું તિ અબાહું તિ, સિદ્ધી લોગ ગમેવ યા ખેમ સિવં અણાબા, જે તરન્તિ મહેસિણે ૮૩
એ સ્થાન નિર્વાણ છે. જે અવ્યાબાધ, સિદ્ધ સ્વરૂપ, લેકાગ્રે છે, જે ક્ષેત્ર, શિવ અને અવ્યાબાધ છે તેને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે. ૮૩ તે ઠાણું સાસયં વાસ, લોયર્ગામિ દુરારહું ! જ સંપત્તા ન સોયન્તિ, ભહન્નકરા મુણી ૮૪
હે મુનિ ! તે સ્થાન શાશ્વત છે, કાગે છે અને ત્યાં પહોંચવું ઘણું અઘરું છે, જ્યાં શેક-ખેદ નથી અને ભવ-ઓઘ નથી. ૮૪
સહુ ગાયમ પન્ના તે, છિન્નો મે સંસઓ ઇમો નમો તે સંસયાતીત, સવ્વસુત્તમહાયહી
હે ગોતમ ! આપની પ્રજ્ઞા ભલી છે. મારે સંશય છેદય છે. હે સર્વ ભૂત-શાસ્ત્ર મહેદાધ ! આપ સંશયાતીત છે. આપને મારા નમસ્કાર છે. ૮૫
એવં તુ સંસએ છિને, કેસી ઘરપરક્કમે અભિવન્દિત્તા સિરસા, ગાયમં તુ મહાય
આ પ્રકારે ઘોર પરાક્રમી કેશી મુનિની શંકા છેદાઈ એટલે મહાયશવી ગૌતમને શિરસા વંદીને-- ૮૬ પંચમહવ્યય ધમ્મ, પડિવજઈ ભાવઓ . પુરિમર્સ પ૭િમશ્મિ, મગે તત્ય સુહાવહે ૮૭
પાંચ મહાવ્રતરૂપ ધર્મને, ભાવથી-હૃદયના ઉલ્લાસથી ગ્રહણ કર્યો, કારણ કે પ્રથમ અને ચરમ તીર્થકરના માર્ગમાં ધર્મ સુખ આપનાર છે. ૮૭ કેસી ગાયમઓ નિર્ચા, તશ્મિ આસિ સમાગમે ! સુયસીલસમુકસે, મહત્થથવિણિચ્છ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૩
આ વનમાં કેશી ગૌતમ હુંમેશાં સમાગમ કરતા હતા. એનાથી શ્રુત-શીલને સમ્યક્ ઉત્કર્ષ થતા અને મેક્ષ સાધક અર્થાંના વિશિષ્ટ નિ ય થતા.
८८
તાસિયા પરિસા સબ્બા, સમ્ભગ્` સમુવડ્ડિયા । સંયા તે પસીયન્તુ, ભયવ` કેસિગાયમે
૮૯
ત્તિ એમિ ॥
આ સંવાદી બધી પરિષદ સ ંતુષ્ટ થઇ અને સન્માર્ગમાં લાગી ગઇ. પરિષદે ભગવાન કેશી-ગૌતમ સ્વામીની સ્તુતિ કરી અને કહ્યું કે ભગવાન, આપ પ્રસન્ન થાઓ. ૮૯
એમ હું કહું છું.
। ઇતિ તેવીસમું અધ્યયન ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
ર૦૪ સમિઇઓ ચકવીસમ અજઝયણું
સમિતિ નામનું ચાવીસમું અધ્યયન
અ૬ પવયણમાયાએ, સમિઈ ગુત્તી તહેવ યા પચવ ય સમિઈએ, તએ ગુત્તીઓ આહિયા ૧
સમિતિ અને ગુણિરૂપ આઠ પ્રવચન માતા છે, તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહી છે. ૧ ઇરિયાભાસે સણાદાણે, ઉચ્ચાર સમિઈ ઇય મણગુત્તી, વયગુત્તી, કાયગુત્તી ય અમા ૨
ઇર્ષા, ભાષા, એસણ, આદાન અને ઉચ્ચાર એ પાંચ સમિતિ છે, મન વચન અને કાય એ ત્રણ ગુપ્તિ છે એમ આઠ પ્રવચન માતા છે. ૨
એયાઓ અ૬ સમિઈઓ, સમાસણ વિયાહિયા દુવાલસંગજિણકખાયું, માય જë ઉપયણ ૩
આઠ સમિતિઓનું આ ટુંકું વર્ણન છે. જિનોએ કહેલ દ્વાદશાંગરૂપ પ્રવચન આમાં સમાયેલું છે. ૩
આલમ્બeણ કાલેણં, મહું જ્યણાઈ યા થઉકારણુપરિશુદ્ધ, સંજએ ઇરિયં રિએ
આલંબન, કાલ, માર્ગ અને યત્ના આ ચાર કારણોની પરિશુદ્ધિ કરીને સંયતિ ગમન કરે. (વ્યવહાર સાચવે) ૪ તસ્થ આલખેણું નાણું, દંસણું ચરણ તહા કાલે ય દિવસે વુ, મગે ઉ૫હવજિજએ
, ઈર્ષા સમિતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આલંબન છે, દિનને કાલ છે અને ઉન્માર્ગને ત્યાગ કરવો માર્ગ છે. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૫ દશ્વએ ખેત્તઓ ચેવ, કાલએ ભાવ તહ . જયણા થઉવ્યિહા વૃત્તા, તે મે કિયએ સુણ ૬
યત્ના ચાર પ્રકારની કહી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. હું તેનું વર્ણન કરું છું તે સાંભળોઃ- ૬ દવ્ય ચકખુસા પહે, જુગમિત્તે ય ખિત્તઓ કાલઓ જાવ રીએજા, ઉવઉતે ય ભાવ ૭
વ્યથી–આંખોથી જોઈને ચાલે, ક્ષેત્રથી–ચાર હાથ પ્રમાણ જોઈને ચાલે, કાળથી–સમયને વફાદાર રહે અને ભાવથી–ઉપયોગ સહિત ચાલે. ૭
ઇન્દિયત્વે વિવજિત્તા, સક્ઝાયં ચેવ પંચહા તમ્યુની તપુરકારે, ઉવઉત્ત રિવં રિએ
ઈદિના અર્થો-વિષયો અને પાંચ પ્રકારની સજઝાય-સ્વાધ્યાય વઈને ચાલે, ઇર્ષા સમિતિમાં તન્મય થઇને એમાં જ ઉપયોગ રાખીને ચાલે. ૮ કહે માણે ય માયાએ, લોભે ય ઉવઉત્તયા છે હાસે ભએ મેહરિએ, વિકાસુ તહેવ ય ૯
ક્રોધ, માન, માયા લેભ, હાસ્ય, ભય, નિંદા અને વિકથામાં ઉપગ રાખવો. ૯
એયાઈ અ ઠાણાઇ, પરિવજિજતુ સંજએ. અસાવજ મિયં કાલે, ભાસં ભાસિજ પન્નવં ૧૦
આ આઠ સ્થાનનો સંયતિ સાધુ ત્યાગ કરે અને બેલતી વખતે મિત અને અસાવ વાણું બેલે. ૧૦ ગવેસણુએ ગહણે ય, પરિગેસણાય જા કે આહારવહિજજાએ, એએ તિનિ વિસાહએ ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
२०६
આહાર, ઉપાધિ અને શયા આ ત્રણની ગવેષણ, ગ્રહણષણું તથા પરિભેગેષણ શુધ્ધિપૂર્વક કરે. ૧૧ ઉગમુપાય પઢમ, બીએ સેહે જજ એસણું ! પરિયંમિ ઉર્ક, વિસેહિજજ જયં જઈ ૧૨
યતનાવંત સાધુ પહેલી એષણમાં ઉદ્ગમ ઉત્પાદક દષની શુદ્ધિ કરે, બીજીમાં અંકિતાદિ દોષોની શુદ્ધિ કરે, ત્રીજીમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને શયા એ ચારની શુદ્ધિ કરે. ૧૨ એવહેવગૂહિયં, ભંયં તુ દુવિહં મુણી છે હિન્તો નિકિખવો વા, પઉંજિજ્જ ઈમ વિહિં ૧૩
રજોહરણાદિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ તથા બે પ્રકારના ઉપકરણને ગ્રહણ કરતા અને રાખતા મુનિએ આ વિધિનું પાલન કરવું જોઈએ. ૧૩ ચકખુસ પડિલેહિરા, પમજિજજ જયં જઈ આઈએ નિખિવિજા વા, દુહ વિ સમિએ સયા ૧૪
બન્ને પ્રકારની ઉપાધિને આંખેથી જેઈને પ્રમાર્જન કરે અને ગ્રહણ તથા નિક્ષેપમાં હંમેશાં સમિતિનું પાલન કરે. ૧૪ ઉચ્ચારે પાસવર્ણ, ખેલ સિંઘાણજલ્લિયે આહાર ઉવહિં દેહે, અનં વાવિ તહાવિહું ૧૫
મળ, મૂત્ર, સળેખમ, શરીરને મેલ, આહાર, ઉપધિ, શબ, આદિ ફેંકવા યોગ્ય વસ્તુને યથાવિધિ પરઠવી જોઈએ. ૧૫. અણાવાયમસંલએ, અણાવાએ ચેવ હોઈ સંલેએ આવાયમસંલેએ, આવાએ ચેવ સંલાએ ૧૬
૧ જ્યાં કેઈ આવતું ન હોય અને કઈ દેખતું ન હોય, ૨ જ્યાં કોઈ આવે નહિ પરંતુ દેખતું હોય, ૩ જ્યાં કોઈ દેખતું ન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૭
હાય પરન્તુ આવતું હોય અને જ્યાં કાઈ આવતું ડાય અને દેખતું પણ હાય એવા સ્થાનેમાંથી, ૧૬
અણાવાયમસ લાએ, પરસણવઘાઇએ ! સમે અન્નુસિરે યાવિ, અચિરકાલકયમિ ય
૧૭
જ્યાં કાઇ આવે નહિ અને દેખે પણ નહિ અને પર જીવેાની ધાત પણ ન હેાય, જે સ્થાન સમ હાય, ઢાંકયા વિનાનું ખુલ્લુ' હાય અને થાડા વખતથી અચિત હાય ૧૭
વિચ્છિણે દૂરમેાગાઢે, નાસન્ને વિલવિજ્જએ તસપાણીયરહિએ, ઉચ્ચારાઇ ણિ વાસિરે
૧૮
જે સ્થાન વિસ્તૃત હોય, નીચે દૂર સુધી અચિત્ત હોય, ગ્રામાદિકની પાસે ન હાય, ઉદર આદિના દરથી રહિત હાય તથા પ્રાણી અને ખીજ રહિત હોય એવા સ્થાનમાં મલાદિતા ત્યાગ કરવેા. ૧૮ એયાએ પંચ સમિઇએ, સમાસેણ વિયાહિયા ! એત્તોય તએ ગુત્તીઓ વાચ્છામિ અણુપુળ્વસો
૧૯
આ પાંચ સમિતિ સંક્ષેપમાં કહી. હવે ત્રણ ગુપ્તિ અનુક્રમથી કહું છું. ૧૯
સચ્ચા તહેવ મોસા ય, સચમોસા તહેવ ય ૫ ચઉથી અસચ્ચમોસા ય, મનુત્તીએ ચવિહા ૨૦
મનગુપ્તિ ચાર જાતની છે, ૧ સત્યા, ૨, અસત્યા, ૩ સત્યાસૃષા, ૪ અસત્યાક્ષા. ૨૦
સભ્સમારમ્ભે, આર્ભૈ ય તહેવ ય ! મણું પવત્તમાણ`તુ, નિયત્તિજ્જ જય' જઈ
૨૧
સયમી પુરુષ સર'ભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં વાણીનુ` નિય ́ત્રણ કરે-રાકે ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સચ્ચા તહેવ મોસા ય, સમોસા તહેવ યા ચઉથી અસમોસા ય, વયગુત્તી ચઉવ્યિહા ૨૨
વચન ગુપ્તિ ચાર જાતની છે -૧ સત્યા, ૨ અસત્યા, ૩ સત્યા મૃષા, ૪ અસત્યા મૃષા. ૨૨ સં સમારમ્ભ, આરમ્ભ ય તહેવ ય વયં પરમાણું તુ, નિયત્તિજ જયં જઈ ૨૩
યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વાણીનું નિયંત્રણ કરે. (રેકે) ૨૩ ઠાણે નિસીયણે ચેવ, તહેવ ય તુયણે ઉલંઘણુપલંઘણે, ઇન્દ્રિયાણ ય જુંજણે
ઉભા રહેવામાં, બેસવામાં, શયન કરવામાં, ઓળંગવામાં, ઈદ્રિની પ્રવૃત્તિમાં– ૨૪
સંરહ્મસમારમ્ભ, આરમ્ભ ય તહેવ યા કાયં પવત્તાણું તુ, નિયત્તિજ જયં જઈ ૨૫
યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં જતાં શરીરને રેકે. ૨૫ એયાઓ પંચ સમિઈએ, ચરણસ્સ ય પવરણે ગુત્તી નિયત્તણે વૃત્તા, અસુભત્વેસુ સવસે ૨૬
આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ગુપ્તિ સર્વ જાતની અશુભ પ્રવૃત્તિ રેકવા માટે છે.
એયાએ પવયણમાયા, જે સમે આયરે મુણી સે ખિયં સવ્યસંસારા, વિપમુઈ પડિએ ૨૭
ત્તિ બેમિ છે જે પંડિત મુનિ આ પ્રવચન માતાનું સમ્યફ પ્રકારે આચરણ કરે છે, એ સમસ્ત સંસારથી જલ્દી મુક્ત થઈ જાય છે. ૨૭ * એમ કહું છું. ' ' . ઈતિ ચોવીસમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૯
જન્નઇજર્જ પંચવીસઈમં અઝયણું
યજ્ઞીય (યજ્ઞ) નામનું પચીસમું અધ્યયન
માહણલસંભૂઓ, આસિ વિ મહાયો જાયાઈ જમજનૂમિ, જયધેસે ત્તિ નામ ૧.
બ્રાહ્મણ કુળમાં જન્મેલે જયષ નામને પ્રસિદ્ધ અને મહા યશસ્વી વિપ્ર હતા. એ યમનિયરૂપ ભાવ યજ્ઞ કરનારે હતા. ૧ ઇન્દ્રિયગ્રામનિષ્ણાહી, મગ્ગગામી મહામુણી ગામાણુગામે રીયન્ત, પત્તા વાણુરસિં પુરિ ૨
ઈદ્રિયોને સંયમ-નિગ્રહ કરનાર, મોક્ષ માર્ગને મુસાફર મહા મુનિ ગ્રામાનુગ્રામ ફરતો વણારસી નગરીમાં પહોંચ્યો. ૨ વાણારસીઈ બહિયા, ઉજાણુંમિ મણે રમે . ફાસુએ સેજાસંથારે, તળે વાસસુવાગએ ૩
એ મુનિ વણારસી નગરીની બહાર મનોરમ ઉદ્યાનમાં આવ્યા અને નિર્દોષ શયા સસ્તારક લઈને રહેવા લાગ્યા. ૩
અહ તેણેવ કાલેણું, પુરીએ તત્થ માહણે છે વિજયસે ત્તિ નામેણુ જન્મ જયઈવેયવી
આ વખતે એ નગરીમાં વેદવિદ્ વિજયેષ નામને બ્રાહ્મણ યજ્ઞ કરતે હતે. ૪
અહસે તત્યે અણગારે, મા ખમણપારણે વિજયસન્સ જર્નામિ, ભિકખમવદ્રિએ
આ જયશેષ અણુગાર માસ ખમણના પારણે ભિક્ષા માટે વિશેષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. ૫
૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સયુવહિયં તહિં સન્ત, જાયગે પડિલેહએ ન હુ દાહામિ તે ભિકખં, ભિખૂ જાયાહિ અન્નઓ ૬ એ મુનિ]. આવ્યા પછી યોજક
વિષે નિષેધપૂર્વક કહ્યું. હે ભિક્ષુ! હું તને ભિક્ષા આપીશ નહિ. અન્યત્ર જઈને ભિક્ષા ભાગ. ૬
જે ય વેવિ વિપા, જન્મ ય જે દિયા જોઈસંગવિ જે ય, જેય ધમ્માણ પારગ ૭
સર્વ કામનાઓને પૂર્ણ કરનાર આ ભજન એવા વિષેને દેવું જોઈએ કે, જે વેદના જાણકાર, જે યજ્ઞાથી– ૭
જે સમન્થા સમુદ્ધનું, પરમપાણુમેવ યા તેસિં અનમિણે દેયં, બે ભિક સવ્વકામિયં ૮
જે તિષાગને જાણનાર, જે ધર્મને પારગામી હોય, જે સ્વપરને ઉદ્ધાર કરવા સમર્થ હોય. ૮
સો તથ એવં પડિસિદ્ધો, જાયગણ મહામુણી ન વિ સોનવિ તો, ઉત્તમદુગસઓ ૯
યજ્ઞ કર્તાએ આવી રીતે વિરોધ કરવાથી એ મહા મુનિ ન તો રાજી થયા, ન તે કૅધિત થયા. મુનિ ઉત્તમાર્થના શેધક હતા. ૯
નન પાણહેઉ વા, ન વિ નિબ્રાહણાય વા ! છે તેસિં વિમોકખણાએ, ઈમં વયણમષ્ણવી ૧૦
એમણે આહાર-પાણી લેવા અથવા પિતાના નિભાવ માટે નહિ પરંતુ યજ્ઞાર્થીઓના મોક્ષને માટે આ પ્રમાણે કહ્યું. ૧૦ : નવિ જાણસિ વેયમુહં, નવિ જન્માણ જ મુહં ! નખત્તાણું મુહું જ ચ, જ ચ ધમ્માણ વો મુહ ૧૧
હે વિખે તમે વેદનું મુખ જાણતા નથી તેમજ યજ્ઞના મુખને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૧૧
જાણતા નથી. વળી નક્ષત્ર તેમજ ધર્માંના મુખને પણુ તમે જાણુતા
નથી. ૧૧
જે સમક્થા સમુદ્વૈતુ, પરમખાણમેવ ચ । ન તે તુમ' વિજાણાસિ, અહુ જાાસિ તા ભણ
A
31
તે ઉપરાંત જે સ્વપરના ઉદ્ધાર માટે સમર્થ્ય છે તેને તમે જાણતા નથી. જો તમેા તે જાણતા હૈા તા બતાવે કહા. તસ્સકખેવપમાખ થ, અયયન્તા તહિં દિઆ 1 સરિસો પજલી હૈ, પૂઈ ત. મહામુણિ
૧૩
મુનિના આ આક્ષેપોના જવાબ આપવામાં અસમર્થ હોઈને એ ડિજે પરિષદ–મંડળી સહિત હાથ જોડીને મહામુનિને પૂછ્યું. ૧૩ વેયાણં ચ મુહ. બૂદ્ધિ, બૃદ્ધિ જનાણ જ મુહુ` i નકખત્તાણ મુહું મૂર્ત્તિ, બુહિધમ્માણ વા મુહુ
૧૪
હે સાધુ! આપ વેદોનુ મુખ શું છે તે કડ્ડા. યજ્ઞ, નક્ષત્ર અને ધનુ મુખ બતાવેા. ૧૪
જે સમક્થા સમુદ્ધ, પપ્પાએવ ય । એય મે સ ́સયં સબ્ધ, સાહૂ કહસુ પુચ્છિ
વળી આપ મતે એ પણ બતાવે કે સ્વપરના ઉદ્ઘાર કાણુ સમ છે? મારા આ બધા સંશયના ઉત્તર આપેા. અગ્નિહ્ત્તસુહા વેયા, જન્નતૢી વેયસા મુહું । નકખત્તાણુ મુહુ ચન્દા, ધમ્માણ કાસવા મુહુ
Jain Educationa International
૧૧
પણુ
૧૨
૧૬
વેદાનુ મુખ અગ્નિ—હેામ છે, યજ્ઞા” વેદનું મુખ છે, નક્ષત્રાનું મુખ ચંદ્ર છે અને ધર્મનું મુખ કાશ્યપ ભગવાન ઋષભદેવ છે. ૧૬ જહા થન્દ ગહાઈયા, થિય઼તે પજલીઉડા । વન્દમાણા નમસન્તા, ઉત્તમ' મણહારિણા
ܪ ܐ ܙ
For Personal and Private Use Only
!:
૧૫
કરવા
૧૭
Page #217
--------------------------------------------------------------------------
________________
જેવી રીતે ચંદ્રમાની આગળ ગ્રહો અને આદિત્ય અંજલિ જોડીને વંદના અને મનોહર સ્તુતિ કરે છે, એવી રીતે ઉત્તમ ભગવાન કાશ્યપની ઈંદ્રાદિ દેવ સ્તુતિ કરે છે. ૧૭
અજાણગા જનવાઈ વિજામાહણુસંપયા મૂઠા સજઝાયતવસા, ભાસષ્ઠને ઇવગિણે ૧૮
તમે યજ્ઞવાદી બ્રાહ્મણે રાખથી ઢાંકેલ અગ્નિની માફક તત્વથી અનભિજ્ઞ છે, વિદ્યા અને બ્રાહ્મણની સંપદાથી અજ્ઞાન છે અને સ્વાધ્યાય અને તપના વિષયમાં પણ મૂઢ છે. ૧૮
જો એ બમ્મણે વૃત્તા, અગ્નીવ મહિએ જહા સયા કુસલમંદિ૬. તે વયં બૂમ માહણે ૧૯
જેને કુશલ પુરૂષએ બ્રાહ્મણ કહ્યો છે અને જે સદા અગ્નિની સમાન પૂજનિય છે એને હું બ્રાહ્મણ કહું છું. ૧૯
જે ન સજઈ આગતું, પāયતો ન સોઈ રએ અજવણુભિ, તે વયં બૂમ માહણે ૨૦
જે સ્વજનાદિમાં આસક્ત નથી અને પ્રવજ્ય લેવામાં બેદ નથી કરતો અને જે આર્યવચનમાં રમણ કરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૦
જાયસવં જહામિ, નિદ્ધત્તમલપાવર્ગ રાગદાસભાઈયં, તે વયં બૂમ માહણું
જેવી રીતે અગ્નિથી શુદ્ધ કરેલું તેનું નિર્મલ છે, એવી રીતે જે રાગ-ઈષ્ય અને ભયથી અતિત-મુક્ત છે તેને અમે બ્રાહ્મણ - કહીએ છીએ. ૨૧
તવસિયં કિસ દન્ત, અવચિયમંસસોણિયું ! સુવર્ય પરનિવ્વાણું, તે વયં બૂમ માહણે ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૩
જે તપસ્વી છે, જે કૃશ છે અને જે દાન્ત-ઇન્દ્રિયાને દમનાર છે, જેનું માંસ લેાહી સૂકાઈ ગયુ છે, થાપું રહ્યું છે, જે સુત્રતના પાલનથી નિર્વાણુ મેળવનાર છે. તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૨ તસપાણે વિયાણિત્તા, સંગહેણ ય થાવરે । જો ન હિંસઈ તિવિહેણ, ત વયં ખૂમ માહુણ
૨૩
જે ત્રસ-હાલતા અને સ્થાવર-સ્થિર પ્રાણીઓને સક્ષેપ અને વિસ્તારથી જાણીને હિંસા કતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૩.
કાહા વા જઈ વા હાસા, લાહા વા જઈ વા ભયા । સુસં ન વયઈ જો ઉ, તં વયં બુમ માહણ
૨૪
જે ક્રોધથી, લાભથી, હાસ્યથી, ભયથી જાડુ ખેલતા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૪
ચિત્તમન્તમચિત્ત' વા, અપ્પ વા જઇ વા બહું ! ન ગિલ્હાઈ અદત્ત જે, તં વય' બુમ સાહુણ
૫
જે સચિત્ત હાય, અચિત્ત હોય, ચા ુ હોય કે વધુ હોય પરંતુ જે આપ્યા વિના કંઈ લેતેા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૫ દ્વિષ્વમાણસતરિચ્છ, જો ન સેવઈ મેહુણ' । મસા કાયવક, તં ય ભ્રમ માણ
જે દેવ મનુષ્ય અને તિય``ચ વિષે મન, વાણી અને મૈથુન સેવન કરતા નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જહા પામ' જલે જાય, નાવલિમ્પઈ વારિણા એવ અલિત્ત કામેહિં, ત વયં ભ્રમ માણ
૨૭
જેમ પદ્મ-ક્રમલ પાણીમાં જન્મે છે છતાં પાણીથી અલિપ્ત રહે છે, તેમ જે બ્રાહ્મણુ છે તે સંસારનાં કામેાથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. २७
Jain Educationa International
૨૬
કર્માંથી
૨૬
For Personal and Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અલાય' મુહાવિ’, અણુગાર કિચણ । અસ સત્ત` ગિહત્થ, ત વયં બુમ સાહુણ
જે લેાલુપતા રહિત, ભિક્ષાજીવી, અણુગાર, અકિંચન અને ગૃહસ્થામાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૮ જહિત્તા પુવ્વસ જોગ, નાઇ–સંગે ય મન્ધવે । જો ન સજઈ ભાગેસું, તં વયં બુમ માહુણ
૨૯
જ્ઞાતિ અને બજતાના પૂર્વ સયેાગ-સંબધ છોડીને જે ભાગેડુમાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૯ પશુબન્ધા સવેયા ય, જ થ પાવકશ્રુણા । ન તં તાયન્તિ દુસ્સીલ, કમ્માણિ અલવન્તિ હિ
૩૦
બધા વેદોમાં પશુ વધ બુધ માટે છે અને યજ્ઞ પાપ કર્માંતે હેતુ છે. યજ્ઞ, યજ્ઞકર્તા દુરાચારીનુ રક્ષણ કરતા નથી, કર્માં પોતાનું ફૂલ આપવામાં સમ છે. ૩૦
ન વિ મુણ્ડિએણ સમણા, ન આકારેણ અભ્ભા । ન સુણી રણવાસેણં, કૅસચીરેણ ન તાવસા
૩૧
ફક્ત માથુ' મુંડાવવાથી શ્રમણુ થવાતુ નથી, કાર ખેલવાથી બ્રાહ્મણુ નથી થવાતું, અરણ્યવાસથી કાર્ય મુનિ થતો નથી અને કુશ વસ્ત્ર પહેરવાથી તાપસ થતા નથી. ૩૧
સમયાએ સમણા હાઈ, ખમ્ભીરણ ખમ્ભણે! ! નાણેણ ય મુણી હાઇ, તવેણ હેાઇ તાવસે
૩ર
-145
સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને
તપથી તાપસ થાય છે. ૩૨
કમ્બુણા અભણા હોઇ, કમ્મુણા હાઈ ખત્તિઓ । વઇસ્સા કમ્મુણા હાઇ, સુદ્દો હવઈ કર્માંણા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૫
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ કર્મથીજ થાય છે. ૩૩ એએ પાકિરે બુધે, જેહિ હેઈ સિણાય સશ્વકસ્મવિણિમુક, તે વયં બુમ માહણે ૩૪
આ ધર્મને બુધે-સર્વજ્ઞાએ પ્રકટ કર્યો છે, જેનાથી સ્નાતક થઈને બધાં કર્મથી મુક્ત થઈ જવાય છે. આનું પાલન કરનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૩૪
એવં ગુણસમાઉત્તા, જે ભવન્તિ દિઉત્તમાં તે સમન્થા સમુદ્ધતું, પરમાણુમેવ ય
૩૫ ઉપલા ગુણવાળો જે દ્વિજોત્તમ થાય છે તે સ્વ-પરના આત્માનું કલ્યાણ કરવાને સમર્થ થાય છે. ૩૫
એવં તુ સંસએ છિને, વિજયસે ય માહણે સમુદાય તઓ તે તુ, જયઘાસં મહામુર્ણિ
આમ વિજય ઘેબ બ્રાહ્મણને સંશો છેદાવાથી જપ મહા મુનિને તે સારી રીતે ઓળખી શક્યો. ૩૬ ' તય વિજયઘોસે, ઇણમુદાહ કયંજલી માહણત્ત જહાભૂયં, સુ મે ઉવદંસિયં ૩૭
વિજયષ તુષ્ટ-પ્રસન્ન થઈને હાથ જોડી કહેવા લાગ્યા. આપે જેમ છે તેમ સારી રીતે બ્રાહ્મણત્વને ઉપદેશ આપે છે. ૩૭ તુમ્ભ જઈયા જનાણું, તુમ્ભ વિઊણ વિશે જેસંગવિઊ તુમ્ભ, તુમ્ભ ધમ્માણ પાર ૩૮
હે ભગવાન ! આપ વેદજ્ઞ છો, આપ યજ્ઞ કરનાર છે, આપ તિષાંગના જ્ઞાતા છે અને આપ જ ધર્મના પારંગત છો. ૩૮ તુબન્ને સમાથા સમુદ્ધતું પરમપામેવ યા તમણુગ્રહ કરેહહું, ભિકએણે ભિકખુ ઉત્તમ ૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૬
હે ઉત્તમોત્તમ ભિક્ષ! આપ સ્વ અને પરના આત્માના ઉધાર માટે સમર્થ છે. આપ અમારા ઉપર કૃપા કરી ભિક્ષા લે. ૩૯ ન કજ મજ્જ ભિકખેણુ, ખિપ નિકખમ દિયા મા મિહિસિ ભયાવ, ઘેરે સંસારસાગરે ૪૦
હે બ્રાહ્મણ ! મારે ભિક્ષાનું પ્રયોજન નથી, તું જલ્દી અભિનિષ્ક્રમણ કર, સંસારનો ત્યાગ કર. ભવચક્ર રૂપ આ ઘેર સંસાર-સાગરમાં તું ભ્રમણ ન કર. ૪૦ ઉલેવો હોઈ ભેગેસુ, અભેગી નવલિઈ ભેગી ભમઈ સંસારે, અભેગી વિમુચઈ કા
ભગી જીવ કર્મથી લેવાય છે, અભેગી જીવને લેપ થતો નથી, ભેગી સંસારમાં રખડે છે. અભોગી જલ્દી મુક્ત થાય છે. ૪૧ ઉલ્લો સુો ય દો બુડા, ગોલિયા મદિયામયા દવિ આવડિયા કુછું, જે ઉલે સેલ્થ લગઈ કર
ભીને અને સુકે એમ માટીના બે ગોળા ભત ઉપર ફેંકવાથી જે માટીને ભીને ગેળે છે તે ભીંત ઉપર ચોંટી જાય છે. ૪૨
એવં લગ્નતિ દુમેહા, જે નરા કામલાલસા વિરત્તા ઉ ન લગન્તિ, જહા સે સુકલએ ૪૩
આમ કામગથી મૂઈિત દુબુદ્ધિ કર્મથી લેપાય છે અને વિરકત સૂકા માટીના ગાળાની માફક કર્મથી પાસે નથી. ૪૩ -
એવં સે વિજયસે, ઘોસમ્સ અતિએ અણગારસ નિકખજો, ધમૅ સોચ્ચા અણુત્તરે ૪૪
આમ શ્રી જયષ મુનિ પાસે અનુત્તર ધર્મને સાંભળીને, વિજયછેષ જયઘોષ પાસે ગૃહત્યાગ કરી દીક્ષિત થયા. ૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૭
ખવિત્તા પુવકમાઇ, સંજમેણ તણુ યા જયઘોવિજયઘોસા, સિદ્ધિ પત્તા અણુત્તરે ૪૫
ત્તિ બેમિ. સંયમ અને તપથી જયષ અને વિજયષ મુનિ, પૂર્વ કર્મોને ક્ષય કરીને સર્વોત્તમ સિદ્ધિ ગતિને પામ્યા. ૪૫
એમ હું કહું છું.
|| ઈતિ પચીસમું અધ્યયન !
Jain Educationa International
For Personal and Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૮ સામાયારી છવ્વીસઈમ અંજઝયણું
સમાચારી નામનું છવ્વીસમું અધ્યયન
સામાયારિ પવફખામિ, સલ્વદુખવિમોકખર્ણિ જ ચરિત્તાણ નિગળ્યા, તિણું સંસારસાગરે ૧
બધા દુખેથી છોડાવનારી એવી સમાચારી હું કહું છું. જેને આચરીને નિગ્રંથે સંસાર સાગર તરી ગયા છે. ૧ પઢમા આવસ્સિયા નામ, બિયા ય નિશીહિયા આપુછણા ય તઈયા, ચઉત્થી પડિપુછણું
પહેલી આવશ્યકી, બીજી નૈધિકી, ત્રીજી આપુછની, ચોથી પ્રતિપુચ્છની, ૨ પંચમી છન્દણા નામ, ઈચ્છાકારે ય એ છે સત્તમે મિચ્છાકારે ઉ, તહારે ય અમો ૩
પાંચમી છંદના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથાકાર, આઠમી તથાકાર, ૩ અભુકૂણું ચ નવમ, દસમી ઉવપયા એસા દસંગ સાહૂણં, સામાયારી પયા
નવમી અભ્યસ્થાન અને દશમી ઉપસંપદા. આ સાધુઓની દશ જાતની સમાચારી તીર્થકરોએ કહી છે. ૪ ગમણે આવસિયં કુજ, ઠાણે કુજા નિશીહિયં આપુછણા સયંકરણે, પરકરણે પઢિપુછણ ૫
જતી વખતે આવશ્યકી, સ્થાનક ઉપર આવતાં નૌષધિકી, પિતાનું કામ કરતી વખતે પૂછવું તે આપૃચ્છની, બીજાનું કામ કરતી વખતે પૂછવું તે પ્રતિપુચ્છની, ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૧૮
છન્દણ જાણ, ઈચ્છાકારો ય સારણ મિચ્છાકારે ય નિન્દાએ, તહેકાર પડિલ્સ ૬
પિતાના અને બીજાના કાર્યની ઈચ્છા બતાવવી અને બીજાની ઈચ્છાનુસાર ચાલવું તે ઈચ્છાકાર છે, આલેચના કરી પ્રાયચ્છિત લેવું તે મિથ્થાકાર અને ગુરૂજનના વચનેને સ્વીકાર કરવો તે તથાકાર છે. ૬ અમુકુણું ગુરુપૂયા, અ9ણે ઉવસંપદા એવં દુપંથસંજુત્તા, સામાયારી પડ્યા
ગુરૂજનનું બહુમાન કરવામાં તત્પર રહેવું તે અભ્યસ્થાન સમાચારી છે અને જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરૂજીની પાસે વિનીત ભાવથી રહેવું તે ઉપસંપદા સમાચારી છે. આમ સમાચારી દશ જાતની છે. ૭
પુથ્વિલંમિ થઉભાએ, આઈચંદિર ભયં પડિલેહિત્તા, વન્દિત્તા ય ગુરું તઓ ૮
દિવસના પહેલા ચોથા ભાગમાં–પહેલા પહેરમાં સૂર્ય-આદિત્ય ઉગ્યા પછી ભલ્ડ-ઉપકરણની પ્રતિલેખન કરીને ગુરૂને વંદના કરે, પછી–-૮
પુઠિજજ પંચલિડે, કિં કાયવ્યં મએ ઈહ ઈચ્છે નિઓછઉ ભન્ત , વેયાવચ્ચે વ સઝાએ ૯
દિવસના પહેલા ચોથા ભાગમાં પહેલા પહોરમાં સૂર્યદિત્ય ઉગ્યા પછી ભડ–ઉપકરણની વૈયાવચ્ચ કે સ્વાધ્યાય કરે. ૯ વિયાવએ નિઉત્તેણ, કાયવ્વ અગિલાઓ સક્ઝાએ વા નિઉણ, સલ્વદુખવિકપણે ૧૦ - જે ગુરૂજી વૈયાવૃત્યમાં નિયુક્તિ કરે તે ગ્લાનિ રહિત થઈને વૈયાવૃત્ય કરે અને સ્વાધ્યાયની આજ્ઞા આપે તે સમસ્ત દુઃખોથી છૂટવાને સ્વાધ્યાય કરે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૨૦
દિવસમ્સ થઉ ભાગે, ભિકખૂકુજજા વિકપણે તઓ ઉત્તરગુણે કુજા, દિગુભાગે સુ ચઉસુ વિ ૧૧
વિચક્ષણ બુદ્ધિમાન ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે અને ચારે ભાગમાં ઉત્તર ગુણને વિકાસ કરે. ૧૧
પઢમં પિરિસિ સઝાયં, બીઇયં ઝાણું ઝિયાયઈ તઇયાએ ભિખાયરિયં, પુણે ચઉથીએ સઝાયં ૧૨
પહેલા પહોરમાં સ્વાધ્યાય કરવો. બીજા પહેરમાં ધ્યાન ધરવું, ત્રીજા પહોરમાં ભિક્ષાચરી કરવી અને ચોથા પહેરમાં ફરીથી સ્વાધ્યાય કરવો. ૧૫
આસાઢ માસે દુપયા, પિાસે માસે ચઉ૫યા છે ચિત્તાસએસુ માણેસ, તિપયા હવઈ પિરિસી ૧૩
અષાઢ માસમાં બે પગલાં, પોષ માસમાં ચાર કદમ અને ચૈત્રઅષાઢ માસમાં ત્રણ પગલાં ભરવાથી પિરસી થાય છે. ૧૩
અંગુલં સત્તણું, પણં ચ દુરગુલં ! વએ હાયએ વાવિ, માસણ ચરિંગુલં
૧૪ સાત દિવસ-રાત્રીમાં એક આંગળ, પંદર દિવસમાં બે આંગળ અને એક મહીનામાં ચાર આંગળ વધે-ઘટે છે. ૧૪
આસાઢબહુપકખે, ભવએ કત્તિએ ય પિસે યા ફગુણવઈસાહેસુ ય, દ્વવ્યા એમરત્તાઓ ૧૫
અષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પિષ, ફાલ્ગણ અને વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક દિવસ-રાતને ક્ષય થાય છે. ૧૫ જમલે આસાહસાવણે, છહિં અંગુલેહિ પડિલેહા અહિં બીયતઈયંમિ તઇએ, દસ અહિં થઉર્થે ૧૬ જેમાં મૂલ અષાઢ અને શ્રાવણમાં છ આગળ વધારવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
२२१
અને ભાદરવો, આસો તથા કારતમાં આઠ આંગળ, માગશર, પિષ અને માહમાં દશ આંગળ અને ફાગણ,ચૈત્ર અને વૈશાખમાં આઠ આગળ વધારવાથી પણ રિશીને કાળ થાય છે. ૧૬
ત્તિ પિ ચઉરે ભાગે, ભિખૂ ઉજજા વિયફખણે તઓ ઉત્તરગુણે કુજજા, રાઇભાસુ ચઉસુ વિ ૧૭
વિચક્ષણ ભિક્ષુ રાત્રીના ચાર ભાગ કરીને એ ચારે પહેરમાં ઉત્તર ગુણની વૃદ્ધિ કરે.
પઢમં પિરિસિ સક્ઝાયં, બિયં ઝાણું ઝિયાયઈ તયાએ નિમેખ તુ, ચઉથી ભુજજેવિ સજઝાયં ૧૮
પહેલા પહેરમાં સ્વાધ્યાય, બીજા પહેરમાં ધ્યાન, ત્રીજા પહેરમાં નિદ્રા ત્યાગ અને ચોથા પહોરમાં સ્વાધ્યાય કરે. ૧૮
જ નઈ જ્યા રત્તિ, નખત્ત તંમિ નભચઉષ્માએ સંપત્તિ વિરમેજજા, સક્ઝાયં પસકાલમિ ૧૯
જે નક્ષત્ર જે રાત્રીની પૂર્તિ કરે છે એ નક્ષત્ર આકાશના ચોથા ભાગમાં આવે તે પ્રદેષ કાળ થાય છે. ૧૯ તમેવ ય નખકત્ત, ગયણચઉભાગસાવસે સંમિ વરત્તિયં પિ કાલં, પડિલેહિરા મુણી કુજા ૨૦
આ જ નક્ષત્ર આકાશના ચોથા ભાગમાં રહે ત્યાં આવી જાય છે તે વૈરાત્રિક કાળ જાણીને આવશ્યક ક્રિયા કરે ૨૦
પુથ્વિલંમિ ચઉબભાએ, પડિલેહિરાણ ભયં ગુરું વન્દિતુ સજઝાય, કુજા દુખવિમોકખણું ૨૧
દિવસના પહેલા પહેરના ચોથા ભાગમાં ભંડપકરણની પ્રતિલેખના કરે, પછી ગુરૂજીને વંદન કરે, પછી દુઃખને છોડાવનાર સ્વાધ્યાય કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પારિસીએ ચખ્ખાએ, વન્દિત્તાણુ તએ ગુરુ અડિઝમિત્તા કાલસ, ભાયણ પડિલેહએ
૨૨
પેારસીના ચોથા ભાગમાં ગુરૂને વંદન કરીને, કાળનું ઉલ્લંધન કર્યા વિના પાત્રાનું પડિલેહણુ કરે. ૨૨ મુહપત્તિ પલેિહિત્તા, પઢિલેહિજ્જ ગામ્બંગ । ગામ્બંગલય ગુલિ, વત્થા પલેિહુએ
૨૩
મુહપત્તિ પડિલેહીને ગેાકને પડિલેહે, ગેચ્છકને આંગળીઓથી ગ્રહણ કરીને વસ્ત્રોતે પડિલેહે. ૨૩
ઉદ્ભ` થિર' અતુરિય', પુખ્વ તા વત્થમેવ પડિલેહે ! તા બિક્રય પટ્ટા, તય ચ પુણા પજિજ્જ
૨૪
પ્રથમ વસ્રને ઉંચું રાખે. પછી તેને સ્થિર રાખીને સ્થિરતાથી પકડે. ઉતાવળ ન કરે. કપડાંને શરૂથી આખર સુધી જુવે. બીજા વસ્ત્રને હલાવે અને પછી પ્રમાજ ન કરે. ૨૪
અણુગ્ધાવિયં અવલિય, અણાણુમન્ધિઅમેાસલિ ચેવ ! છપ્પુરિમા નવ ખાડા, પાણીપાણિવિસાહ
૨૫
કપડાંને નચાવે નહિ, વાળે નહિ, પછાડે નહિ, ઝાટકે નહિ, ઉપયાગપૂર્વક પડિલેહણ કરે, છ પૂર્વ અને નવ ખેાટકથી ડિલેહણ કરતાં જો જીવ જરંતુ નીકળે તેા હાથમાં ઉઠાવીને વિશુદ્ધિ કરે. ૨૫ આર્ભડા સમુદ્દા, વજ્રજેયવ્વા ય મોસલી તયા ! પલ્ફાડણા ચઉથી, વિકિખત્તા વેઠયા છી
૨૬
આરભટા, સમી, મેાસલી, પ્રત્યેાટના, વિક્ષિપ્તા અને વેદના આ છ દોષ ટાળવા જોઇએ. ૨૬
'
પસિઢિલપલલાલા, એગા માસા અણુગરુવધુણા ! કુણઈ પમાણે પમાય, ક્રિએ ગણાવગ ગુજરા
૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૩
ઢીલું પકડવું, દૂર રાખવું, ભૂમિ ઉપર રગદોળવું, વચ્ચેથી પકડીને ઝાપટવું, શરીર અને વસ્ત્રને હલાવવું, પ્રમાદ પૂર્વક પડિલેહણુ કરવું, શકિત થને ગણવું, આ પ્રતિલેખનના દોષ છે. ૨૭ અણ્ણાત્તપડિલહા, અવિવસ્થાસા તહેવ ય ! પઢમ પય પસત્થ, સેસાણિઉ અપ્પસત્થા
૨૮
ન્યૂનાધિકતા તથા વિપરીતતાથી રહિત પ્રતિલેખના રૂપ પ્રથમ પદ પ્રશસ્ત છે, બાકીના અપ્રશસ્ત છે. ૨૮
પડિલેહણ કુન્તા, મિહે કહું કુણઈ જણવયકહું વા ! દેઇ વ પચ્ચકખાણ', વાએઈ સય પડિ વા
૨૯
કરે,
પ્રતિલેખન કરતાં કરતાં વાર્તાલાપ કરે, જનપદ કથા પ્રત્યાખ્યાન કરાવે, કાષ્ઠને ભાવે અથવા સ્વયં પ્રશ્નોત્તર કરે. ૨૯ પુઢવી-આઉઢાએ, તેઉ—વાણ–વણસઇ–તસાણ । પડિલેહણાપમત્તા, છઠ્ઠું પવિરાહુ હાઈ
૩૦
પ્રતિલેખનમાં પ્રમાદ કરનાર, પૃથ્વીકાય, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયની વિરાધના કરે છે. ૩૦
પુઢવી-આઉઢાએ, તેઊવાશ-વણસ-તસાણા પડિલેહણાઆઉત્ત, છઠ્ઠું. સરખ હાઈ
૩૧ પ્રમાદરહિત થઈને પ્રતિલેખના કરનાર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયનું સંરક્ષણ કરે છે. ૩૧ તયાએ પારિસીએ, ભત્ત' પાણ' ગવેસએ ! છઠ્ઠું અન્નયરા ગશ્મિ, કારમિ સટ્રૂએ ૩૨ છ કારણેામાં કાઈ એક કારણની હાજરીમાં ત્રીજા વ્હારે ભાજન પાણીની ગવેષણા કરે. ૩૨
વેયણવૈયાવચ્ચે, ઈરિયડ્ડાએ ય સ જમધાએ તહુ પાણવત્તિયાએ, છ પુણ ધમ્મચિન્તાએ
Jain Educationa International
For Personal and Private Use Only
૩૩
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સુધા, વેદના, વૈયાવૃત્ય, ઇર્ષા સમિતિ, સંયમપાલન, પ્રાણરક્ષણ અને છઠું ધર્મચિંતન માટે. ૩૩ નિગ્ગજો ધિઈમને નિગલ્થી વિ ન કરિજ છહિં એવા ઠાણેહિ ઉ ઇમેહિં, અણઇક્રમણઈ સે હેઈ ૩૪
નિગ્રંથ અને વૃતિ માન સાધુ નીચેના છ કારણે આહારાદિ ન કરે, તે તેના સંયમનું ઉલ્લંઘન થતું નથી. ૩૪
આયકે ઉવસગ્ગ, તિતિકખયા બબ્બરગુત્તીસુ પાણિયા તવહેવું, સરીરનુષ્કયણએ
૩૫ રોગ વખતે, ઉપસર્ગ તિતિક્ષા કાળે, બ્રહ્મચર્યની ગુપ્તિ અર્થે, પ્રાણદયાર્થે, તપના હેતુ માટે અને શરીર અધ્યાસ તોડવા માટે આહાર-પાણ છેડે તે સંયમનું ઉલ્લંઘન થતું નથી. ૩૫
અવસે ભણ્ડગ ગિષ્ઠ, ચકખુસા પડિલેહએ પરમદ્ધજોયણુએ, વિહારે વિહરએ મુણી ૩૬
ભિક્ષાને માટે, શેષ ભંડેપકરણ લઇને ચક્ષુથી સારી રીતે પડિલેહણ કરીને અર્ધા યોજન સુધી ભિક્ષા માટે જાય. ૩૬
ચઉત્થીએ પિરિસીએ, નિખિવિરાણ ભાયણું સક્ઝાયં ચ તેઓ કુજા, સવ્વભાવવિભાવણું ૩૭
ચોથી પિરસીમાં ભાજનને (પાત્રાં) મૂકીને સર્વભાવને પ્રકટ કરનાર સ્વાધ્યાય કરે. ૩૭ પિરિસીએ ઉભાએ, વન્દિત્તાણ તઓ ગુરું પડિમિત્તા કાલક્સ, સેજે તુ પડિલેહુએ ૩૮
ચેથી પિરસીના ચોથા ભાગમાં સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈને ગુરૂ વંદન કરીને પછી પથારીની પડિલેહના કરે. ૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
રર૫
પાસવર્ણચ્ચારભૂમિ ચ, પડિલેહિજ યં જઈ કાઉસ્સગ તઓ કુજ, સવ્વદુખવિકખણું ૩૯
યત્નાવંત મુનિ ઉચાર પાવન ભૂમિનું પડિલેહન કરે અને પછી સર્વ દુઃખોથી છોડાવનાર કાઉસ્સગ કરે. ૩૯ દેવસિયં ચ અઈયારે, ચિન્તિજા અપુલ્વે નાણે ય દંસણે ચેવ, ચરિત્તશ્મિ તહેવ ય ૪૦
કાઉસ્સગમાં દિવસે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં લાગેલા દોષનું ક્રમશઃ ચિંતન કરે. ૪૦
પાયિકાઉસ્સગે, વન્દિત્તાણ તઓ ગુરું દેવસિયં તુ અઈયારે, આલેએ જજ જહક્કમ ૪૧
કાઉસ્સગ પાળીને ગુરૂ વંદન કરે. પછી દેવસિય અતિચારોની ક્રમશઃ આલોચના કરે. ૪૧
પડિક્કમિતુ નિસ્સલ્લે, વન્દિત્તાણુ તેઓ ગુરું કાઉસ્સગ્ગ તઓ કુજા, સલ્વદુખવિકખણું ૪૨ - પ્રતિક્રમણ કરીને શલ્ય રહિત થાય, પછી ગુરુને વંદીને સર્વ દુઃખની વિમુક્તિ માટે કાઉસગ્ગ કરે. સર
પારિયકાઉસગ્ગ, વન્દિત્તાણુ તઓ ગુરું ! થઈમંગલં ચ કાણુ, કાલં સંપડિલેહએ
કાઉસ્સગ પાળીને ગુરુ વંદન કરીને, પછી સ્તુતિ મંગલ કરીને. પછી કાળનું પડિલેહન કરે. ૪૩
પઢમં પિરિસિ સઝાયં, બિઈયં ઝાણું ઝિયાયઈ તઈયાએ નિદ્દમુખ તુ, સઝાયં તુ ચઉર્થીિએ ૪૪
રાતના પહેલા પહેરમાં સજઝાય, બીજામાં ધ્યાન, ત્રીજ, હોરમાં નિદ્રા મુકિત અને ચોથા પહોરમાં સજઝાય કરે. ૪૪ ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
२२६ પિરિસીએ ચઉથીએ, કાલે તુ પડિલેહિએ. સજઝાયં તુ તઓ કુજા, અબેહન્તો અસંજએ ૪૫
ચોથા પહેરમાં કાળની પ્રતિલેખના કરીને અસંત જીવોને ન જગાડતાં સ્વાધ્યાય કરે. ૪૫ પિરિસીએ ચઉભાએ, વન્દિઊણ તઓ ગુસં પડિમિતુ કાલક્સ, કાલં તુ પડિલેહુએ
આ પિરસીના ચોથા ભાગમાં ગુરૂને વંદીને કાળનું પ્રતિક્રમણ કરે. પછી પ્રાતઃકાલની પ્રતિલેખના કરે. ૪૬
આગએ કાયવુસ્સગે, સવ્વદુકખવિમુકપણે કાઉસ્સગ્ગતઓ ઉજજા, સલ્વદુખવિમાખણું ૪૭
કાઉસ્સગના વખતે સર્વ દુઃખ વિમેચન કાઉસ્સગ્ન કરે. ૪૭ રાઈયં ચ અઈયારે, ચિતિજ અણુપુવસો નાણુમિ દંસણુંમિ ય, ચરિત્તેમિ તવંમિ ય ૪૮,
રાત્રે, દર્શન, ચારિત્ર અને તપમાં લાગેલા અતિચારોનું ક્રમશઃ ચિંતન કરે. ૪૮
પારિયકાઉસ્સગ્ગ, વન્દિત્તાણ તઓ ગુરું ! . રાઇયં તુ અઈયારે, આલેએજ જહમ ૪૯
કાઉસગ્ગ પાળીને ગુરૂને વંદીને પછી અનુક્રમે રાત્રીના અતિચારની આલોચના કરે. ૪૯ પડિમિત્ત નિસ્સલો, વન્દિત્તાણ તઓ ગુરું કાઉસ્સગ્ગ તેઓ કુજજા, સલ્વદુકખવિખણું ૫૦ * પ્રતિક્રમણ કરીને નિઃશલ્ય થઈને ગુરૂને વંદીને સર્વ દુઃખ; વિમેચન કાઉસ્સગ્ન કરે. ૫૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૨૭
કિં તવ... પવિજાત્રિ, એવ' તત્ચ વિચિન્તએ કાઉસ્સગ્ગા તુ પારિત્તા, કરિા જિન સથવ
પા
હું' કેવુ' તપ કરૂં ? એમ ધ્યાનમાં વિચાર કરીને કાઉસગ્ગ પાળે, કાઉસગ્ગ પાળીને જીન સ્તુતિ કરે. ૫૧
પાયિકાઉસ્સગ્ગ, વન્દિત્તાણુ તએ ગુરુ'! તવ સંપવિજ્જિા, કુજ્જા સિદ્ધાણ સથવ
કાઉસ્સગ્ગ પાળીને, ગુરૂ વંદીતે, તપ સ્વીકાર કરીને સ્તુતિ કરે. પર
એસા સામાયારી, સમાસેણ વિયાહિયા જ ચરિત્તા બહૂ જીવા, તિક્ષ્ણા સંસારસાગર
ત્તિ એમિ
•
એમ હું કહુ છું.
આ રીતે ટુકમાં સમાચારી કહી, જેને આચરવાથી ઘણા જીવા સોંસાર સાગર તરી ગયા. ૫૩
Jain Educationa International
ઇતિ છવ્વીસમું અધ્યયના
પર
સિદ્ધોની
For Personal and Private Use Only
૫૩
Page #233
--------------------------------------------------------------------------
________________
' ૨૮
ખાંકિજં સત્તાવીસઇમં અઝયણું આળસુ-ગળિયા બળદ નામનું સત્તાવીસમું અધ્યયન
થેરે ગણહરે ગગે, મુણી આસિ વિસારએ આઈને ગણિભાવશ્મિ, સમાહિ પડિસંધએ ૧
સર્વ શાસ્ત્ર વિશારદ ગર્ગાચાર્ય સ્થવિર મુનિ હતા. એ ગુણવાન આચાર્ય સતત સમાધિભાવમાં રહેતા હતા. ૧ વહણે વહમાણસ, કનારે અઈવરૂઈ જેગે વહુમાણુમ્સ, સંસાર અઈવત્તઈ
જેમ ગાડીમાં સારે બળદ જોડવાથી કતાર-વનને સરળતાથી પાર કરાય છે, એમ સંયમમાં જોડાયેલ સાધુ સંસારને પાર કરી જાય છે. ૨
ખલું કે જે ઉ જેએઈ, વિહામ્માણે કિલિસ્સઈ અસમાહિ ચ વેએઈ, તત્તએ સે ય ભજઈ ૩
દુષ્ટ-ઠડા બળદને જોડવાથી, જોડનારને કલેશ થાય છે. એ બળદને મારી મારી થાકી જાય છે, એની ચાબુક તૂટી જાય છે અને દુઃખ ભોગવે છે. ૩
એગં ડસઈ પુમિ, એગ વિશ્વઈ ભિખણું એગ ભંજઈ સમિલં, એગે ઉપહપદ્રિએ ૪,
એવા બેલમાં, કે બળદની પુંછડીમાં શળ ભેંકાય છે, કોઈ બળદને વારંવાર આર ખાવી પડે છે, કઈ બળદ જોતર તોડી નાંખે છે, તે કઈ બળદ ઉન્માર્ગે ચાલે છે. ૪
એગે પડ પાસેણું, નિવેસઈ નિવિજઈ ઉકાઈ, ઉફિલઈ સકે બાલગવી એ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૨૯
કેઈ બળદ ગાડું લઈ પડે છે, કોઈ બેસી જાય છે, કેઈ સૂઈ જાય છે, કેાઈ કુદકે મારે છે, તો કઈ શઠ બળદ ગાય પાછળ દેડવા લાગે છે. પણ
ભાઈ બુધેણુ પડઇ, કુધેિ છે પડિuહું ! મલખેણ ચિઈ ય, વેગેણુ ય પહાવઈ
માયાવી બેલ માથું ઝુકાવી પડી જાય છે, કેઈધિત થઈને પાછળ દોડે છે, કોઈ મુડદું થઈ પડે છે, તે કેઈ જેરથી દોડે છે. ૬ છિન્નાલે છિન્દઇ સેલિ, દુદન્તો ભંજએ જુગ સે વિ ય સુરસુયાઇત્તા, ઉજજહિત્તા પલાયએ ૭
કઈ દુષ્ટ બેલ દેરી તેડી નાંખે છે, કોઈ દુર્દન્ત–નિરંકુશ બેલ જેતર તોડી નાખે છે, કોઈ બળદ સત્કાર કરતા કરતા નાસી જાય છે. ૭ ખાંકા જારિસા જા, દુસીસા વિ હ તારિસા જોઈયા ધમ્માણશ્મિ, ભજલ્તી ધિઈદુમ્બલા ૮
આવા દુષ્ટ બેલની મા કેટલાક શિષ્ય-ચંચળ બુદ્ધિ, દુર્બલ ચિત્તવાળા સાધુઓ ધર્મરૂપી વાહનમાં જોડાયા પછી સંયમનું પાલન ન કરતાં સંયમ ભાંગે છે. ૮ ઈગારવિએ એગે, એગિલ્ય રસગારે સાયાગારવિએ એને, એને સુચિરેકેહણે
કઈ સાધુ રૂદ્ધિ ગારવ-કીચડમાં, કોઈ રસ ગારવામાં, કઈ સાતાગારવામાં ડૂબે છે, તે કઈ ક્રોધી બને છે. ૯ ભિખાલસિએ અંગે, એગે એમાણીએ થધે એગે અણસાસમ્મી, હેહિ કારણેહિ ય ૧૭ કઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, તે કેઈ અપમાનર્લિરૂ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
ર૩૦
કઈ માની-ધમંડી છે, આવા દુષ્ટ શિષ્યને હું ક્યા ઉપાયથી સુધારું ? ૧૦
સે વિ અન્તરભાસિલે, દસમેવ પકુબૂઈ આયરિયાણં તુ વયણું, પડિક્લેઈ અભિકખણ ૧૧
શિષ્યને ગુરુજી શિખામણ આપે તો તે વચમાં બેલી ઉઠે છે, અને સામે દોષ આપે છે, કઈ કઈ તો ગુસ્ની વિરૂદ્ધ બોલે છે. ૧૧
ન સા મમં વિયાણાઈ ન વિસા મષ્ણ દાહિઈ ! નિષ્ણુયા હેહિઈ મને, સાહૂ અને© વજઉં ૧૨
(કુસાધુને ગુરુ ભિક્ષાર્થે જવાનું કહે છે તે) કુસાધુ કહે છેએ શ્રાવિકા મને ઓળખતી નથી, તે મને ભિક્ષા આપશે નહિ, તે તો બહાર ગઈ છે. આ૫ બીજા સાધુને મોકલે. ૧ પિસિયા પલિઉંચન્તિ, તે પરિસ્થિતિ સમન્તઓ રાયવિ િચ મનન્તા, કરેતિ ભિહિં મુહે ૧૩
જે કામને માટે તેને મોકલવામાં આવે છે તે કામ કરતો નથી અને જુઠું બોલે છે. અહીં તહીં ઘુમતે ફરે છે અને કામને રાજાની વેઠ સમજે છે અને ભ્રકુટિ ચઢાવે છે. ૧૩ વાઇયા સંગહિયા ચેવ, ભરપાણેણ પાસિયા જાયફખા જહા હંસા, પતિ દિસદિસિં ૧૪
આચાર્ય વિચારે છે કે મેં આને ભણાવ્ય, મારી પાસે રાખે, આહાર પાણીથી પાળે, પરંતુ જેમ પાંખ આવ્યા પછી પક્ષી હંસ ઉડી જાય છે તેમ આ સ્વેચ્છાચારી થઈ દિશદિશ ભમે છે. ૧૪ : અહ સારહી વિચિજોઈ ખલું કેહિં સમાગ
કિં મ દુસસેહિં, અપ્પા એ અવસાયઈ ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૩૧ આ કુસાધુથી દુઃખી થતા આચાર્ય વિચારે છે કે મને આવા દુષ્ટ શિષ્યોને સમાગમ થયો ! મારે એનું શું પ્રયોજન ? આ દુખેથી મારે આત્મા ખેદ પામે છે. ૧૫
જારિસા મમ સીસા ઉ, તારિસા ગલિગહા ગલિગહે ચઈત્તાણું, દઢ પગિહઈ તવં
જેવા આળસુ ગધેડા હોય છે, એવા મારા શિષ્ય છે, માટે ભારે આવા આળસુ શિષ્યોને છોડીને ઉગ્ર તપનું આચરણ કરવું જોઈએ. ૧૬ મિઉમદ્રવપને ગમ્ભીરે સુસમાહિએ. વિહરઈ મહિં મહાપા, સીલસૂએણ અપણું ૧૭
ત્તિ બેમિ મૃદુ અને સરલતા સંપન્ન થઈને ગંભીર સમાધિવાળા મહાત્મા આત્માને ચારિત્રશીલ બનાવીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. ૧૭ . એમ હું કહું છું.
ઇતિ સત્તાવીશમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૩૨
મા^મગગઈ અઠ્ઠાવીસઇમ અજ્જીયણું
માક્ષ-માર્ગ-ગતિ નામનુ અદ્ભુવીસમુ` અધ્યયન
મોક્ખમગંગ, તચ્ચે, સુણેહ જિણભાસિય । ચઉકારણસ’જીત્ત, નાણુ, સણલખણ
૧
શ્રી જિન ભગવાન ભાષિત ચાર કારણ યુક્ત જ્ઞાન—દ્દન લક્ષણવાળી મેાક્ષમાર્ગની ગતિને મારી પાસેથી સાંભળેા, ૧ નાણું ચ દસણ' ચેવ, ચરિત્ત ચ તવેા તહા । એસ મા ત્તિ પત્નત્તો, જિણેહિ વરદ સહિં
ર્
સજ્ઞ, સદી જીન ભગવાને જ્ઞાન, દન ચારિત્ર અને તપને મેાક્ષ મા કહ્યો છૅ. ૨
નાણું ચ ક્રૂસણું ચૈવ, ચિરાં ચ તવા તહા । એય' મર્ગમણુપત્તા, જીવા ગન્તિ સાર્ગીઇં
૩
જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તપ માર્ગીને પામેલા જીવે। સુગતિમાં જાય છે. ૩
તત્વ પંચવિહું નાણું, સુય આભિણિઐહિય... । આહિનાણુ તુ તય, મણનાણ` ચ કેવલ
४
અહિં જ્ઞાન પાંચ જાતનું છે. મતિ, શ્રુતિ, અવધિ, મનઃપવ અને
કેવલજ્ઞાન. ४
એય પંચવિત્તું નાણું, દ્રવ્વાણુ ય ગુણાણુ ય | પજવાણ ય સન્વેસિં, નાણ` નાણીહિ દસિય
૫
જ્ઞાનીઓએ દ્રવ્ય, ગુણુ અને એની બધી પર્યાયાને જાણવા માટે ઉપરાક્ત પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે.
૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૩૩
ગુણાણમાસ દā, એગદવસ્સિયા ગુણ લકખણ પજવાણું તુ, ઉભઓ અસ્સિયા ભવે ૬
ગુણેના આશ્રયને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યને આશ્રિત જ્ઞાનાદિ તથા વરણાદિ રહે છે એને ગુણ કહે છે અને દ્રવ્ય અને ગુણના આશ્રયે પર્યાય રહે છે. ૬ ધમ્મ અહમ્મ આગાસં, કાલે પુગલ-જોવો એસ લેગ ત્તિ પન્નત્તો, જિર્ણહિં વરદંસિહિં ૭
સર્વ દશ જિનેન્દ્ર ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુગલ અને જીવ આ છ દ્રવ્યાત્મક લેક કહ્યો છે. ૭ ધઓ અહએ આગાસં, દહૂં ઇક્કિમાહિયં અણુન્દ્રાણિ ય દવ્યાણિ, કાલે પુગલ-જન્ત ૮
ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે. કાલ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. ૮ ગઇલકપણે ઉ ધર્મો, અહમ્મ ઠાણલકપણે ભાયણે સવદવ્વાણું, નહ આગાહલકખણું ,
ગતિ લક્ષણરુપ ધર્મ છે અને અધર્મ સ્થિતિ–લક્ષણરૂપ છે અને બધા દ્રવ્યોનું ભાજન અને અવગાહના લક્ષણવાળું આકાશ દ્રવ્ય છે. ૯ વરણાલકખણે કાલે, જીવો ઉવએગલખણે નાણેણં દસણેણં ચ, સુહેણ ય દુહેણ ય
કાળનું લક્ષણ વર્તન અને જીવનું લક્ષણ ઉપગ છે. જીવ એ જ્ઞાન, દર્શન અને સુખ અને દુઃખથી જાણી શકાય છે. ૧૦ . નાણું ચ દસણું ચેવ, ચરિત્ત ચ તે તહા વીરિયં ઉ ગે ય, એયં જીવસ્ય લકખણું ૧૧
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવના લક્ષણ છે. ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સન્ધયાર-ઉજ્જોએ, ભા છાયા તવાઈવા ! વણરસગન્ધફાસા, પુગ્ગલાણું તુ લકખણ
૧૨
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા યા તપ, ધૂપ, વ, ગંધ, રસ અને સ્પર્શે આ પુદ્ગલના લક્ષણ છે.
૧૨ એગત્ત ચ પુત્તુત્ત' ચ, સંખા સહાણમેવ ચ । સ‘જોગા ય વિભાગા ય, પજવાણ' તુ લકખણ
૧૩.
મીલન થવું, છૂટુ પડવું, સખ્યા, સંસ્થાન, સયેાગ અને અને વિભાગ આ પર્યાયના લક્ષણુ છે. ૧૩
જીવાજીવા ય અન્ધા ય, પુણ્ણ પાવાસવેા તહા । સવા નિજ્જરા માકખા, સન્દેએ તહિયા નવ
૧૪
જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ંવર, નિર્જરા અને મેક્ષ આ નવ પદાર્થ છે. ૧૪
તહિયાણું તુ ભાવાણ, સમ્ભાવે ઉવએસણ । ભાવેણ સહુન્તસ, સમ્મત્ત ત વિયાહિય
૧૫
આ પદાના યથા ભાવાની સ્વભાવથી અથવા ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમ્યકત્વ કહે છે. ૧૫ નિસર્ગીવએસઈ આણાઈ, સુત્ત-બીયરુમેવ । અભિગમ–વિત્થારરુઈ, કિરિયા-સ ખેવ-ધમ્મરુઈ
૧૬
સમ્યકત્વના ભેદ નિસČાંચ, ઉપદેશ રૂચિ આજ્ઞા ચિ, સૂત્ર ખીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સ ંક્ષેપ અને ધ રૂચિ છે. ૧૬ ભૂયત્થણાહિગયા, જીવાજીવા ય પુર્ણપાવ ચ । સહસમઇયાસવસ વરા ય, રાએઈ ઉ નિસ્સગ્ગા
જેણે જાતિ સ્મરણુ જ્ઞાનથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, ને યથાર્થ રૂપથી જાણી લીધુ. એ નિસČરૂચિ છે. ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
૨૭
આદિ
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૩૫
જો જિર્ણાદિ ભાવે, ચઉવિહે સદહાઈ સયમેવ એમેવ બનહત્તિય સ, નિસગઈ ત્તિ નાય ૧૮
જિનેન્દ્રધારા દશ્ય પદાર્થોને દ્રવ્યાદિ ચાર પ્રકારથી સ્વમેવ જાણીને યથાર્થ શ્રદ્ધા કરે છે એ નિસર્ગ-રૂચિ સમ્યક્ત્વ છે. ૧૮
એએ ચેવ ઉ ભાવે, ઉવઈદે જે પણ સદ્દહઈ ! છઉમણ જિણેણ વ, ઉવએસઈ ત્તિ નાયા ૧૯
ઉપર કહેલા પદાર્થોને છસ્થ અથવા સર્વત્તથી સાંભળીને શ્રદ્ધા કરે એને ઉપદેશ રૂચિ સમતિ કહે છે. ૧૯ રાગો દીસે મેહ, અન્નાણું જર્સી અવગય હેઈ ! આણાએ રોય, સે ખલ, આણાઈ નામ ૨૦
જેના રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન દૂર થઈ ગયા છે, એવા મહાપુરૂષોની આજ્ઞાની રૂચિ એ આજ્ઞા સચિ છે. ૨૦
જે સુત્તમહિજજન્ત, સુણ આગાહુઈ ઉ સન્મત્ત ! અંગેણ બહિરેણ વ, સો સત્તરાઈ ત્તિ નાયો ૨૧
જે સૂવે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય છે, તેને અભ્યાસ કરીને સમ્યકત્વ પામે છે અને સૂત્ર રૂચિ કહે છે. ૨૧
એગણ અeગાઈ, પયાઈ જે પસઈ ઉ સન્મત્ત ઉદએ વ તેલબિજૂ, સે બીયરુઈ ત્તિ નાયબ્રેરી
પાણીમાં નાંખેલ તેલના બિંદુની માફક જે એક પદથી અનેક પદમાં ફેલાય છે, એને બીજ રૂચિ સમકિત કહે છે. ૨૨
સે હોઈ અભિગમરઈ, સુયનાણું જેણુ અત્થઓ દિ . એકારસ અંગાઈ, પઈણ દિકૂિવાઓ ય ૨૩
જેણે અગિઆર અંગ તથા દષ્ટિવાદ આદિ પ્રકીર્ણ શ્રતને અર્થ સહિત ભણીને સમ્યફત્વ પ્રાપ્ત કર્યું છે તે અધિગમ રૂચિ છે. ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૬ દેવ્વાણ સવ્વભાવા, સવવપમાણેહિ જસ્સ ઉવલદ્ધા સવાહિ નયવિહીહિં, વિત્યારસઈ ત્તિ નાયા ૨૪
દ્રવ્યના બધા ભાવોને જેણે બધી દષ્ટિ અને પ્રમાણેથી જાણુને શ્રદ્ધા કરી છે, એને વિસ્તાર રૂચિ સમક્તિ કહ્યું છે. ૨૪ દંસણનાણચરિ, તવવિએ સચસમિઈગુત્તીસુ. જે કિરિયાભાવસઈ, સો ખલુ કિરિયાઈ નામ ૨૫
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુણિરૂપ ક્રિયાથી જ જેની રૂચિ સત્ય પદાર્થોમાં થાય છે, એ ક્રિયારૂચિ સમકિત છે. ૨૫ અભિગૂહિકદિન, સંખેવાઈ ત્તિ હેઈ નાયો અવિસારઓ પવયણે, અભિહિએ ય એસેસ ૨૬
જેણે મિયા મતને ગ્રહણ કર્યો નથી, જેને બીજા મતમાં શ્રદ્ધા નથી અને જે જિન પ્રવચનમાં વિશારદ નથી, એને સંક્ષેપથી રૂચિ થવાના કારણે સંક્ષેપ રૂચિ છે. ૨૬
જે અસ્થિકાયધર્મ, સુયધર્મ ખલુ ચરિત્તધર્મ ચ સ૬૯ઈ જિણાભિહિય, સે ધમ્મસઈ ત્તિ નાયો ર૭
જે જિન પ્રપિત અસ્તિકાય ધર્મ, શ્રત ધર્મ અને ચારિત્રધર્મને સહે છે એને ધર્મ ચિ કહે છે ૨૭. પરમથસંથો વા, સુદિપરમત્યસેવણ વા વિ વાવનકુદંસણવરજણ, ય સમ્મત્તસહણી ૨૮
પરમાર્થને વિશેષ પરિચય કરવો. જેઓએ પરમાર્થને જોય છે એમની સેવા કરવી. પતિત અને કુદર્શનીથી દૂર રહેવું એ સમકીતની શ્રદ્ધા છે. ૨૮ મલ્થિ ચરિત્ત સમ્મવિહૂણું, દંસણે ઉ ભયહૂં સમ્મતચરિત્તાઈ, જુગવં પુવં ચ સન્મત્ત ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૭ , સમકિત વિના ચારિત્ર નથી, દર્શનમાં ચારિત્રની ભજના છે, સમકિત અને ચારિત્ર સાથે હોય તે એમાં સમક્તિ પ્રથમ હોય છે. ૨૯ નાદંસણિસ્સ નાણું, નાણેણુ વિણું ન હુતિ ચરણગુણા અગુણિસનલ્થિ મેકો, નથિ અકખસ્સ નિવાણું ૩૦
દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્રરૂપ ગુણની પ્રાપ્તિ નથી. ચારિત્ર ગુણથી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણુ નથી. ૩૦ નિસંકિય-નિખિય, નિબ્રિતિષ્ઠિા અમૂઢદિન યા વિખૂહ-થિરિકરણે, વચ્છલ-પભાવણે અ૬ ૩૧
નિઃશંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપભ્રહણું, સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ સમકિતના આઠ અંગ છે. ૩૧
સામાઈયસ્થ પઢમં, છેદાવવણું ભવે બીયં પરિહારવિશુદ્ધિયં, સુહુમ તહ સપરાય ચ ૩૨
પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદે પસ્થાપનીય, ત્રીજું સૂક્ષ્મ સંપરાય અને એથું પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. ૩૨
અકસાય-મહખાયું, છઉમથસ્સ જિણસ્સ વા એયં ચરિત્તકર, ચારિત્ત હેઈ આહિયં ૩૩
કષાયથી રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે, એ છાસ્થ અને કેવલિને હોય છે. આ પાંચે ચારિત્ર કમેને હઠાવે છે એવું ભગવાને કહ્યું છે. ૩૩ તે ય દુવિહે લુ, બાહિરભન્તરે તહા , બાહિરે છબ્રિહો વૃત્તો, એવમ ભંતરે તો , ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૮
તપના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે. બાહ્ય તપ છ જાતનું છે, અને આત્યંતર તપ પણ છ જાતનું છે. ૩૪ નાણેણુ જાણુઈ ભાવે, દંસણુ ય સહે ચરિતેણુ ય નિગિહાઈ તણ પરિસુઝઈ ૩૫
જ્ઞાનથી ભાવ-પદાર્થો જણાય છે. દર્શનથી શ્રદ્ધા થાય છે, ચારિત્રથી કમશ્રવ રેકાય છે અને તપથી શુદ્ધિ થાય છે. ૩૫
ખવિત્તા પુબ્રકમ્માઇ, સંજમેણુ તવેણુ ય સલ્વદુખપૃહિણ, પક્કમતિ મહેસિણે ૩૬
છે ત્તિ બેમિ જે મહર્ષિ છે તે સંયમ અને તપથી સર્વ દુઃખથી મુક્ત થઈને મેક્ષ પામવાને પ્રયત્ન કરે છે. ૩૬ એમ હું કહું છું.
|| ઇતિ અાવીસમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
સમ્મત્તપરક્કમ એગૂણતીસઇમં અજઝયણું
સમ્યફ પરાક્રમ નામનું ઓગણત્રીસમું અધ્યયન
સુયં મે આઉસં! તેણુ ભગવયા એવમકખાયું છે અહ ખલુ સન્મત્તપરક્કમે નામ અજઝયણે સમeણું ભગવયા મહાવીરેણું કાણું પએ જે સમ્મ સહિત્તા પત્તિઈત્તા રેયા ફાસિત્તા પાલઈત્તા તીરિત્તા કિઈત્તા સોહબત્ત આરાહિતા આણુએ અણુપાલઈના બહવે જીવા સિક્ઝતિ બુક્ઝતિ મુનિ પરિનિવ્યાયનિત સવ્યકખાણમાં કરેતિ છે
હે આયુષ્યમાન શિષ્ય ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું. કાશ્યપ ગોત્રિય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સમ્યફ પરાક્રમ નામનું અધ્યયન કર્યું. જેના ઉપર સમ્યક શ્રદ્ધા કરીને, ચિ, પ્રતીતિ કરીને તે પ્રમાણે સ્પર્શ કરીને, પાલન કરીને, અંત સુધી નિર્વાહ કરીને, કીર્તન કરીને, શુદ્ધિ કરીને, આરાધના કરીને, આજ્ઞાનું અનુપાલન કરીને ઘણું જ સીઝે છે, બુઝે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સર્વ દુઃખોને અંત કરે છે. ૧ ,
તસ્ય છું અયમ એવમાહિજર્જતિ, તે જહા, સવેગે ૧, નિલ્વેએ ૨, ધમ્મસિદ્ધા ૩, ગુસસાહમ્બિયસુસૂસણયા ક, આયણયા પ, નિન્દણ્યા ૬, ગરિહણયા ૭, સામાઇએ ૮, ચઉવિસFએ ૯, વન્દણ ૧૦, પડિકમણે ૧૧ કાઉસ્સગ્ગ ૧૨, પથખાણે ૧૩, થઈમંગલે ૧૪ વહિલેહણયા ૧૫, પાયછત્તકરણે ૧૬ ખમાયણ'' - ક વાયણયા ૧૯, પઢિપુછણયા રઠે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૪૦
. ૨૨, ધમકહા ૨૩, સુયસ્સ આરોહણયા ૨૪, એગગમણસંનિવેસણયા ૨૫, સંજમે ર૬, તવે ર૭, દાણે ૨૮, સુહસાએ ૨૯, અપડિબદ્ધયા ૩૦, વિવિાસયણાસણુસેવણયા ૩૧, વિણિયણયા ૩૨, સંભેગપચક્ખાણે ૩૩, ઉવહિ પચખાણે ૩૪, આહારપશ્ચકખાણે ૩૫, કસાયપચ્ચકખાણે ૩૬, જોગ પચ્ચખાણે ૩૭, સરીખાણે ૩૮, સહાયપકખાણે ૩૯, ભરાપચકખાણે ૪૦, સભાવપશ્ચકખાણે ૪૧, પડિ વણયા ૪૨, વૈયાવચ્ચે ૪૩, સવ્વગુણસંપણયા ૪૪, વીયરાગયા ૪૫ ખનતી ૪૬, મુત્તી ૪૭, મદુલ્વે ૪૮, અજજે ૪૯, ભાવસર્ચ ૫૦, કરણસચ્ચે પ૧, જે સચ્ચે પર, મણગુdયા પ૩, વયગુરૂયા પ૪, કાયગુરાયા ૫૫, ભણસમાધારણયા પ૬, વયસમાધારણયા પહ, કાયસમા ધારયા ૫૮, ભાણસંપન્નયા ૫૯, દંસણુસંપન્નયા ૬૦, ચરિતાસંપન્નયા ૬૧, સેઇન્દ્રિયનિગાહે ૬૨, થકખુન્દ્રિયનિગહે ૬૩, ઘાણિન્દ્રિયનિગ્રહે ૬૪, જિલ્મિન્દ્રિયનિગહે ૬૫, સિન્દ્રિયનિગહે ૬૬, કેહવિજએ ૬૭, માણવિજએ ૬૮, માયાવિજએ ૬૯, લેહવિજએ ૭૦, પેજસમિછાદંસણુવિજએ ૭૧, સેલેરી ૭૨, અકસ્મયા ૭૩, ૭૩ - એ સમ્યફ પરાક્રમનો અર્થ આ પ્રમાણે કહ્યો છે –
૧ સંવેગ, ૨ નિર્વેદ, ૩ ધશ્રદ્ધા, જગુરુ અને સાધમ ઓની સેવા, ૫ આલોચના, ૬ નિંદા, ૭ ગહ, ૮ સામાયિક, ૯ ચોવીસ તીર્થકરની સ્તુતિ, ૧૦ વંદના, ૧૧ પ્રતિક્રમણ, ૧૨ કાઉંસ્ટ, ૧૩ પચ્ચકખાણ, ૪ સ્તવ–સ્તુત મંગલ, ૧૫ કાલપ્રતિલેખણ, ૧૬ પ્રાયશ્ચિત, ૧૭ ક્ષમાપના, ૧૯ સ્વાધ્યાય, ૧૯ વાચના, ૨૦ પ્રતિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૪૧
પૃચ્છના, ૨૧ પરાવર્તન, ૨૨ અનુપ્રેક્ષા, ૨૩ ધર્મકથા, ૨૪ શ્રુતની
આરાધના, ૨૫ ચિત્તની એકાગ્રતા, ૨૬ સંયમ, ૨૭ તપ, સ૮ વ્યવદાન, ૨૯ સંતેષ, ૩૦ અપ્રતિબધ્ધતા, ૩૧ એકાંત શયનાસન, ૩૨ વિનિવર્તના, ૩૩ સંભોગ ત્યાગ, ૩૪ ઉપાધિ ત્યાગ, ૩૫ આહારત્યાગ ૩૬ કષાય ત્યાગ, ૩૭ ગ ત્યાગ, ૩૮ શરીર ત્યાગ, ૩૯ સહાય ત્યાગ, ૪૦ ભત્ત પચ્ચકખાણ ૪૧ સ્વભાવ પચ્ચખાણ, ૪૨ પ્રતિરૂપતા, ૪૩ વૈયાવૃત્તિ, ૪૪ સર્વગુણસંપન્નતા ૪૫ વીતરાગતા, ૪૬ ક્ષમા, ૪૭ નિર્લોભતા, ૪૮ મૃદુતા, ૪૯ સરલતા, ૫૦ ભાવ સત્ય, ૫૧ કરણ સત્ય, પર ગ સત્ય, પ૩ મનમુક્તિ, ૫૪ વચનગુપ્તિ, ૫૫ કાયગુપ્તિ, ૫૬ મનસમાધારણા, ૫૭ વચન સમાધારણ, ૫૮ કાય સમાધારણ, ૫૯ જ્ઞાન સંપન્નતા, ૬૦ દર્શન સંપન્નતા, ૬૧ ચારિત્ર સંપન્નતા, ૬૫ બેન્દ્રિય, નિગ્રહ, ૬૩ ચક્ષુ ઈન્દ્રય નિગ્રહ, ૬૪ ધ્રાણેન્દ્રિય નિગ્રહ, ૬પ રસેન્દ્રિય નિગ્રહ ૬૬ સ્પર્શેન્દ્રિય નિગ્રહ. ૬૭ ક્રોધ વિજય, ૬૮ માન વિજય ૬૯ માયા વિજય ૭૦ લેભ વિજ્ય ૭૧ રાગ-દ્વેષ અને મિયા દર્શન વિજય, ૭૨ શૈલેશી, ૭૩ અકસ્મતા. (૨)
સંવેગેણં ભત્તે જીવે કિં જણય? સંવેગણું અણુર ધમ્મસદ્ધ જણયઈ અણુત્તરાએ ધમ્મસદ્ધાએ સંવેગ હવભાગ
૭ઈ, અણુન્હાબલ્પિકેહમાણમાયાભે ખઈ, નવં ચા કર્મ ન બધઈ, તપશ્ચર્યા ચ મિરછત્તવિહિં કાણ દંસણરાહએ ભવઈ, દાસણ વિસોહિએ ય શું 'વિસુદ્ધાએ અત્થગઈએ તેણેવ ભવગ્રહણેણું સિઝઈ વિસેહીએ ય શું વિસુદ્ધાએતચંપુણે ભવગ્રહણુનાઇમઈi૧
હે ભગવાન! સંવેગથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ઉત્તર––સંવેગથી ઉત્તમ ધર્મ શ્રદ્ધા જાગૃત થાય છે. ધર્મની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સંગ-મેક્ષાભિલાષાની શીધ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી કેધ, માન, માયા અને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શન વિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કઈ તે એજ ભવમાં સિધ્ધ થઈ જાય છે અને જે એ ભવમાં સિધ્ધ નથી થતા, તેઓ ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી અર્થાત ત્રીજા ભવમાં સિધ્ધ થઈ જાય છે. ૧
નિબૅએણું ભંતે! જીવે કિં જણયઈ? નિબૅએણું દિવ્યમાણસરિછિએ સુ કામ ભેગેસુ નિવેય હલ્વે માગ૭ઈ સવ્યવિએ સુ વિરજઈ, સવિસએસુ વિરજમાણે આરંભપરિગ્રહપરિચાયં કરેઈ આરંભપરિગ્સહપરિચાય કમાણે સંસાર મગ છિદઈ, સિદ્ધિમગ્ગ પડિવણે ય હવઈ મેર
હે ભગવાન! નિર્વેદનું શું ફલ છે.? નિર્વેદથી–સંસાર વિરકિતથી દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોથી વિરક્ત થાય છે બધા વિષયોથી વિરકત થઈ જાય છે. પછી આરંભપરિગ્રહને ત્યાગ કરે છે. આરંભ-પરિગ્રહના ત્યાગથી સંસારમાર્ગને ત્યાગ કરીને મોક્ષ માર્ગને ગ્રહણ કરે છે. ૨
ધમ્મસદ્ધાએ શું ભંતે! જીવે કિ જય? ધર્મસદ્ધાએ શું સાયાસકખેમુ રજમાણે વિરજજઈ આગારધમ્મ ણું ચયઈ અણગરિએ હું જીવે સારીરમાણસાણું દુકખાણું છેયણયણ સંગાઈશું gયં કરેઈ, અવ્વાબાહું ચ | સુહ નિશ્વજોઈ લો
Jain Educationa International
For Personal and Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ભગવાન! ધર્મ શ્રદ્ધાથી જીવ કયું ફળ પામે છે ? ઉત્તર--ધર્મશ્રદ્દાથી શાતાવેદનીય કર્માંજનિત સુખથી વિરકત થાય છે. પછી ગૃહસ્થાશ્રમ છેડીને અણુગાર થાય છે. અણુગાર થઈ તે શારીરિક અને માનસિક છેદન-ભેદનાદિ સંચાગજન્ય દુ:ખાનુ છેદન કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ૩
ગુરુસાહસ્મિયસુસૂસણયાએ ણુ ભતે! જીવે કિં જયઈ ? ગુરુસાહસ્મિય સુસૂસણયાએ ણ વિણયપવિત્તિ જયઈ, વિણયપત્નેિય ણ જીવે અણુચ્ચાસાયણસીલે નેરય તિરિકખજોયિમણુસદેવદુગ્ગ નિરુમ્ભઇ, વણસ જલણ ભત્તિબહુમાયાએ માણુ
સદેવસુગ્ગ આ નિબંધઈ, સિદ્ધિસુગÛ ચ વિસેાહે, પસાઇ ચ ણ વયમુલાઈઁ સવ્વકજજા સાહેઈ, અન્ને ય બહુવે જીવે વિણિઈત્તા હવઈ ૫ ૪૫
હે ભગવાન! ગુરૂ અને સાધËજનાની સેવા કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે ?
ઉત્તર—ગુરુ અને સાધી એની સેવા કરવાથી વિનય ગુણુની પ્રાપ્તિ થાય છે. વિનયથી અાશાતનાશીલ-સત્કાર કરતા કરતા જીવ નરક, તિયંચ, મનુષ્ય અને દેવ સંબધી દુર્ગંતિને રોકી દે છે અને શ્લાધા, પ્રશ ંસા, ભક્તિ, બહુમાન મેળવતા મનુષ્ય અને દેવ સ ંબધી સુગતિ આંધે છે અને સિધ્ધ ગતિની વિશુદ્ધિ કરે છે અને વિનયમૂલ બધા પ્રશસ્ત કાર્ટૂન સાધી લે છે. તે સાથે બીજા અનેક જીને વિનયન ધમાં ચેાજે છે. ૪
આલાયણાએ ણુ ભતે! જીવે કિં જણઈ ? આલાયણાએ છુ. માયાનિયાણમિચ્છાદ સસલ્લાણ માખમગ્ગવિશ્વાણ અણુ તસ’સાર્ ધણાણ' ઉદ્ધરણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
૪૪ કરેઈ ઉજજુભાવં ચ જણય, ઉજજુભાવં પડિવને ય ણું જીવે અમાઈ ઈન્થીયે નપુંસગેયં ચ ન બંધઈ, પુવૅબદ્ધ ચ હું નિજઈ પા
હે ભગવાન ! આલેચનાથી જીવને શું ફળ થાય છે?
ઉત્તર–આલોચનાથી મેક્ષ માર્ગના વિઘાતક, અનંત સંસારવર્ધક માયા, નિદાન, મિથ્યાદર્શન-શલ્ય દૂર કરે છે અને જુભાવને પ્રાપ્ત કરે છે. ઋજુ ભાવથી માયા રહિત થઈને સ્ત્રીવેદ, નપુંસકવેદન બંધ કરતો નથી. પૂર્વ બંધની નિર્ભર કરે છે. ૫
નિદયાએ શું ભંતે! જીવે કિ જયઈ? નિંદણયાએ શું પછાણુતાવે જણયઈ, પછાણુતાણું વિરજમાણે કરણગુણસેઢિ પડિવજઈ કરણગુણસેઢિ પડિવણે ય શું અણગારે મેહણિજજ કમ્મ ઉડ્યાએઈ છે ૬ હે ભગવાન! આત્મનિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે ?
આત્મ નિંદાથી પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપથી વૈરાગ્યવંત થઈને ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરે છે, ક્ષપક શ્રેણવાળો મોહનીય કર્મને નાશ કરે છે. ૬
ગરહણયાએ શું ભંતે? જીવે કિ જય? ગરહણયાએ શું અપુરકારે જણયઈ અપુરસ્કારગએ શું જીવે અપસવ્યેહિ તે જોહિતે નિયઈ પસાથે ય પડિવજઈ પત્થગપડિવણે ય શું અણગારે અણુતઘાઈપજવે ખઈ છે ૭. હે ભગવાન! ગહથી-આત્મતિરસ્કારથી જીવને શું લાભ થાય છે?
ગહથી આત્મા નમ્રતા મેળવે છે. આત્મ-નમ્રતાથી–અપ્રશસ્ત ગેથી નિવૃત્ત થઈને પ્રશસ્ત યોગેની પ્રાપ્તિ કરે છે. પ્રશસ્ત ગ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪૫
પામીને તે અણુગાર અનંત ધાતી પર્યાયને ક્ષય કરે છે. છ સામાઇએણં ભતે! જીવેક જણયઈ? સામાએણું સાવજ જોવિરğ જયઈ ૫૮ ૫
હે ભગવાન ! સામાયિકથી જીવને શું ફળ થાય છે? સામાયિકથી સાવદ્ય-પાપના યાગથી નિવૃત્ત થાય છે. ૮ ચવિસત્થએ ભંતે । જીવે ... જણયઇ ? ! વેકિ ચવિસત્થએણ દ’સવિસેાહિ... જયઇ ૫૯૫
હું ભગવાન ! ચાવીશ તીર્થંકરની સ્તુતિથી જીવને કયા ફળની પ્રાપ્તિ થાય છે ? ચાવીશ તી કરની સ્તુતિથી દર્શન વિશુદ્ધિ થાય છે. ટ વંદણએણં ભતે! વેક જણયઈ? વણએણ નીયાગાય કમ ખવેઈ ઉચ્ચાગાય' કમ્મ` નિખ ધઇ, સાહગ્ન. ચણ અપહિય આણાફલ નિવત્તેઈ, દાહ્વિણભાવ' ચ ણ જયઇ । ૧૦ ।
હે ભગવાન! વંદન કરવાથી જીવને શા લાભ થાય છે? વંદનાથી નીચ ગેત્ર કા ક્ષય કરીને ઉંચ ગેાત્ર ક` બાંધે છે. અવિચ્છિન્ન સૌભાગ્ય તથા આના ફૂલ પ્રાપ્ત કરે છે, અને વિશ્વવલ્લભ થાય છે. ૧૦
પડિક્કમણે ભંતે! જીવે કિ જણય ? પદ્મિ મણેણ વયાિણિ પહેઇ પિહિયવયદ્દેિ પુણ જીવે નિરુદ્ધાસવે અસખલચરિત્તે અેમુ પવયણમાયાસુ ઉવત્ત અપુત્તે સુપણિહિએ વિહરઈ ॥ ૧ ॥
હે ભગવાન ! પ્રતિક્રમણ કરવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય છે? પ્રતિક્રમણથી વ્રતામાં પડેલાં છિદ્રો ઢંકાય છે, પછી શુદ્ધ વ્રતધારી થઈને આસવાને રાકે છે. આઠ પ્રવચન માતામાં સાવધાન થાય છે. અને શુદ્ધ ચારિત્ર પાળતા સમાધિપૂર્વક સંયમમાં વિચરે છે, ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૬ કાઉસગેણં ભતે! જીવે કિ જણયઈ? કાઉસગણું તીયપહુપણું પાયછિત્ત વિહેઈ, વિશુદ્ધપાયષ્ઠિરે ય જીવે નિષ્ણુયહિયએ એહભિસવ ભારવહે પત્થઝાણે વગએ સુહંસુહેણું વિહરઈ | ૧૨.
હે ભગવાન! કાઉસ્સગથી જીવને શું લાભ થાય છે ? કાઉસ્સગ્ગથી ભૂત અને વર્તમાન કાળના અતિચારની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિથી જીવ બેજા રહિત, હલકા, નિશ્ચિત અને પ્રશસ્ત ધ્યાન યુક્ત થઈને સુખપૂર્વક વિચારે છે. ૧૨
પચ્ચકખાણેણં ભતે ! જીવે કિં જણયઈ? પશ્ચકખાણેણું આસદારાઈ નિરંભઈ પચ્ચકખાણેણું ઈચછાણિયું જણઈ ઈચ્છાણિયું ગએ ય શું જીવે સવ્યદક્વેસુ વિણીયતહેસીઈભૂઓ વિહરઈ ૧૩ હે ભગવાન! પચ્ચખાણથી જીવને શું લાભ થાય છે ?
પચ્ચખાણથી જીવ આસવનાં દ્વારને ધે છે અને ઈચ્છાનિધિ કરે છે. ઈચ્છાનિધિથી છવ બધાં દ્રવ્યોથી તૃષ્ણા રહિત થઈને શાંતિથી વિચરે છે. ૧૩
થયથઈમંગલેણું ભંતે! જીવે કિ જય? થયથઈમંગલેણું નાણુસહુચરિત્તબહિલાભ જણયઈ, નાણદેસણચરિત્તબહિલાભસંપને ય હું જીવે અંત , કિરિયંકપરિમાણાવવત્તિયં આરોહણું આરહેઈ ૧૪
હે ભગવાન! સ્તવન અને સ્તુતિ મંગલ કરવાથી શું લાભે છે? સ્તવન ને સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બધિ લાભે છે, એવો બોધિલબ્ધ છવ કાં તો મોક્ષ પામે છે, અથવા તે કલ્પ વિમાનમાં ઉત્પન્ન થઈ આરાધક થાય છે. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૪૭ કાલપડિલેહણયાએ હું ભંતે! જીવે કિ જણય? કાલપડિલેહણયાએ મું નાણુવરણિજે કર્મ ખઈ છે ૧૫
કાળ–પડિલેહણાથી છવને શું લાભે છે? કાળ પડિલેહણાથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે. ૧૬
પાયછિત્તકરણેણં ભતે! જીવે કિં જણાઈ?' પાયછિત્તકરણેણું પાવકમવિહિં જણયઇ નિરક્યારે આવિ ભવઈ, સમં ચ શું પાયછિત્ત પડિવાજમાણે મગં ચ મગ્નફલં ચ વિહેઈ, આયારે ચ આયારફલ ચ આરહેઈ૧૬
પ્રાયશ્ચિત કરવાથી શું ફલ થાય છે? પ્રાયશ્ચિતથી પાપ કર્મની વિશુદ્ધિ થાય છે. નિરતિચાર વ્રત પળાય છે. સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત કરવાથી જ્ઞાન અને ચારિત્ર માર્ગની તથા ફળની વિશુદ્ધિ થઈને સમ્યફ આરાધના થાય છે. ૧૬
ખમાવણયાએણું ભંતે! જીવે કિં જણઈ? ખમાવણયાએ શું પહાયણભાવ જણયઈ, પહાયણભાવમુવગએ ય સવ્વપાણભૂયજીવસૉસુ મિત્તીભાવ મુપાએઈ, મિતભાવમુવગએ યાવિ જીવે ભાવવિહિં કાઊણ નિષ્ણએ ભવાઈ | ૧૭
હે ભગવાન ! ક્ષમાપનાથી જીવ શું પામે છે? ક્ષમાપનાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. ચિત્તની પ્રસન્નતાથી, પ્રાણી માત્રથી મૈત્રી ભાવ કરીને ભાવ વિશુદ્ધિ કરીને જીવ નિર્ભય થાય છે. ૧૭
સજઝાએણું ભો! જીવે કિં જણયઈ? સક્ઝાએ. | મું નાણાવરણિજજ કર્મ ખઈ છે ૧૮
હે ભગવાન! સજઝાયથી શું ફળ થાય છે ? સજઝાયથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે. ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૮
વાયણાએ ણં ભત્તે ! વે કિ` જણયઈ ! વાયણાએણ નિજ્જર' જણય, સુયસ્સ ય અણુસજ્જણાએ અણાસાચણાએ વજ્રએ, યસ્સ અણુસજણાએ અણાસાયણાએ વટ્ટમાણે તિર્થંધમ્મ અવલમ્બઈ, તિર્થંધમ્મ અવલમ્બ માણે મહાનિજ્જરે મહાપજવસાણે ભવઇ ૫ ૧૯ ૫
હે ભગવાન! વાચનાથી શા લાભ થાય છે? વાચનાથી નિર્જરા ચાય છે. અનુવનાથી શ્રુતની આશાતના થતી નથી. શ્રુતની આશાતના ન કરવાથી તી ધર્મનું અવલંબન થાય છે. અને મહાનિરી થઇને કર્માના અંત થઈ જાય છે. ૧૯
પડિપુણયાએ ણં ભતે! જીવે કિં જણયછે ? પડિપુણયાએ સુત્તસ્થતદુભયા વિસાહેઇ, કખામાહણિજ કમ્મ વાચ્છિન્દઈ ૫ ૨૦૫
હું ભગવાન ! પ્રતિ પૃથ્વનાથી શા લાભ થાય છે ? પ્રતિ પૃચ્છનાથી સૂત્ર અને અ બન્નેની વિશુદ્ધિ થાય છે અને કાંક્ષા મેાહનીય ક નષ્ટ થાય છે. ૨૦
પરિયટ્ટણાએ ણ ભન્તે ! વે કિ જણય) : પરિયટ્ટણાએ વજણાઇ જણયઈ, વજણલગ્નિ ચ ઉપ્પાએઇ ૫ ૨૧ ॥
હે ભગવાન ! પુનરાવત નથી શું લાભ થાય છે? પુનરાવત નથી વ્યંજના તથા વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. ૨૧
અણુપ્તેહાએ પણ ભન્તે ! વે કિ જણયછે? અણુ પેહાએ આઉયવજાએ સત્તકમ્મપયડીએ ઘણિયબન્ધુણભદ્રાએ સિલિબન્ધષ્ઠદ્ધાએ પકરેઇ, દીહુકાઇયાઓ હસકાલÊિઇયાએ પકરેઇ, તિગ્વાણુભાવાએ મન્દાણુભાવાએ પકરે, બહુપએસગ્ગાએ અપપ્રએસગ્ગાએ પકરેઈ, આય ચ ણ કમ્' સિયા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૯
અન્યઇ, સિયા ના અન્ધઇ, અસાયાવેયણિજ્જ થણ કશ્મ` ના ભુજો જીજો ઉચિણાઈ, અણાય ચ ણ અણવયગ્ન' દીહુમ≠ં ચાન્ત સંસારકતાર ખપ્પા એવ વીઇવયઈ ૫ ૨૨૫
હે ભગવાન ! અનુપ્રેક્ષાથી શું ફૂલ થાય છે? અનુપ્રેક્ષાથી આયુ છેડીને બાકીની સાત ક`પ્રકૃતિના દ્રઢ બંધનેને શિથિલ કરે છે. લાંબા સમયની સ્થિતિવાળાં સાત કર્માંને, થોડા સમયની સ્થિતિવાળા કરે છે. તીવ્ર રસવાળા પ્રકૃતિને મંદ રસવાળી કરે છે. ધણા પ્રદેશવાળી પ્રકૃતિને અલ્પપ્રદેશવાળી બનાવે છે, આયુ કર્માંતે અંધ કદાચિત થાય છે અને નથી પણ થતા. અસાતા વેદનીય કમ' વાર'વાર અધાતુ નથી. અને અનાદિ અનત અને દી માવાળી ચતુતિરૂપ
સસાર–અટવીને જલદી પાર
કરે છે. ૨૨
ધમ્મકહાએ પણ ભન્તે ! વેક જયઇ ? ધમ્મકહાએ નિજ્જર' જય, ધમ્મકહાએ ણ પયણ પભાવેઇ, પયણપભાવેણ` જીવે આગમિસસ ભદત્તાએ દુશ્મ’ નિમન્ત્રઇ ।।૨૩।
હે ભગવાન! ધર્મકથાથી શુ ફળ મળે છે? ધ કથાથી કર્માની નિર્જરા અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચન પ્રભાવનાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મને બંધ કરે છે. ૨૩
સુયસ્સ આરાણયાએ ણં ભત્તે ! જયઈ ? સુયસ્સ આરાહુયાએ અન્નાણું સકિલિસ્સઇ ! ર૪ ॥
હે ભગવાન! શ્રુતની આરાધનાથી શું લાભ થાય છે? શ્રુતની આરાધનાથી અજ્ઞાનને ક્ષય થાય છે. શ્રુત જ્ઞાનીને કુર્દિ
કલેશ થતે નથી. ૨૪
Jain Educationa International
વે કં વેડિં ખવે, ન ય
For Personal and Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૫૦
એગગમણુસંનિવેસણયાએ હું ભંતે! જીવે કિ જણયઈ? એ ગામણુસંનિવેસણયાએ ચિત્તનિરહું કઈ છે ૨૫
હે ભગવાન! મનની એકાગ્રતાથી કયે ગુણ લાભે છે? મનની એકાગ્રતાથી ચિત્તને નિરોધ થાય છે. ૨૫
સંમેણું ભન્ત! જીવે કિ જણયઈ? સંજમેણું અણહયત્ત જણયઈ ૫ ૨૬
હે ભગવાન! સંયમથી શું લાભ થાય છે? સંયમથી આશ્રવને નિરોધ થાય છે. ૨૬
તણું ભન્ત! જીવે કિં જણયઈ? તણું દાણું જયઈ ર૭.
હે ભગવાન! તપથી કયો ગુણ થાય છે? તપથી પૂર્વના બધેલાં કર્મને નાશ થાય છે. ૨૭
વોરાણેણં ભતે છે કિં જણયઈ? વોરાણેણું અકિરિયં જણયઈ, અકિરિયાએ ભવિત્તા તએ પછી સિઝઈ બુક્ઝઈ મુઈ પરિનિવાઈ સબૈદુફખાણ
મંત કરે છે ૨૮ - હે ભગવાન! વ્યવદાનથી યે ગુણ થાય છે? વ્યવદાનથી જીવ અક્રિય થાય છે. અક્રિય થયા પછી જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને , બધા દુઃખોનો અંત કરે છે. ૨૮
સુહસાએણું ભન્ત! જીવે કિં જણયઇ? સુહ સાએ અણુમ્ભયત્ત જણયઈ, અણુસૂયાએ શું છે અકમ્પએ અણુભડે વિયસેગે ચરિત્ત મેહણિજ કમ્મ ઈ. ર૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
૨પ૧ હે ભગવાન! વૈષયિક સુખનો ત્યાગ કરવાથી શું ફળ થાય છે? વૈષયિક સુખને ત્યાગ કરવાથી નિસ્પૃહ થવાય છે. નિસ્પૃહી છવ, અનુકંપા સહિત, અભિમાન તથા શૃંગારથી રહિત થઇને શેક હિત થાય છે અને ચારિત્ર મેહનિય કર્મને નાશ કરે છે. ૨૯
અપડિબદ્ધયાએ હું ભો! છેવે કિ જયઈ? અપડિબદ્ધયાએ નિસંગત્ત જણયઈ નિશ્ચંગણું જીવે એગે એગગ્નચિત્ત દિયા ય રા ય અજમાણે અપડિબધે યાવિ વિહરઈ છે ૩૦ છે
હે ભગવાન! અપ્રતિબદ્ધતાથી શે ગુણ થાય છે? અપ્રતિબદ્ધતાથી નિઃસંગતા આવે છે. નિસંગતાથી એકાન્ત સેવના અને ચિત્તની એકાગ્રતા થાય છે. અને સદા અનાસક્ત રહીને, સંબંધ રહિત થઈને વિચરે છે. ૩૦
વિવિત્તરાયણસણયાએ હું ભન્ત! જીવે કિ જણ થઈ? વિવિત્તરાયણાસણયાએ ચરિત્તગુર્તિ જણયઈ, ચરિત્તગુત્તે યણું જીવે વિવિક્તાહારે દઢચરિતે એગતરએ મકખભાવપડિવને અવિકસ્મગઠિ નિજ રેઈ છે ૩૧
હે ભગવાન! વિવિક્ત શયનાસન સેવવાથી શું લાભે? વિવિક્ત શયનાસન–સ્ત્રી આદિ રહિત સ્થાનના સેવનથી–ચારિત્ર ગુપ્તિ થાય છે. ચારિત્ર ગુપ્તિથી જીવ વિકૃતિ રહિત આહાર કરનાર, દઢ ચારિત્રવાન, એકાન્ત સેવી અને મોક્ષ ભાવને પ્રાપ્ત કરીને આઠે કર્મોની ગાંઠ તોડી નાંખે છે. ૩૧
વિણિયદણયાએ હું ભન્ત! જીવે કિં જણય? વિણિયટણયાએ પાવકમ્માણું અકરણયાએ અભુઈ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૫૨ પુવબદ્વાણું ય નિજજરણયાએ પાવં નિયૉઇ, તેઓ
પચ્છા થાઉન્ત સંસારકત્તારું વીઈવઈ છે ૩રો | હે ભગવાન! વિષયોની નિવૃત્તિથી કયે ગુણ જન્મે છે? વિષયની નિવૃત્તિથી જીવ પાપ કર્મોની નિવૃત્તિમાં તત્પર થાય છે. પૂર્વના બાંધેલાં પાપ કર્મોની નિર્જરા કરે છે. પછી ચાર ગતિરૂપ સંસારકાંતાર-અરણ્યને પાર કરી જાય છે. ૩૨
સંગપચ્ચખાણેણં ભત્તે ! જીવે કિં જણયઈ? સંજોગ પચ્ચકખાણેણું આલંબણાઈ ખવેઈ નિરાલંબહુસ્સ ય આયટ્રિયા એગા ભવંતિ, એણે લાભેણું સંતુસ્સઈ પર લાભ નો આસાદેઈ, પરલાભને તકેઈન પિહેઈ, ને પત્થઈ, ને અભિલસઈ પર લાભ અણસાયમાણે, અતકર્કમાણે, અપિહેમાણે અપત્યે માણે, અણભિલસમાણે, દુર્થ્ય સુહસિજજે ઉવસંપજિજતા વિહરઈ છે ૩૩
હે ભગવાન! સંભોગ પ્રત્યાખ્યાનથી શું ફલ થાય ? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબન છૂટીને સ્વાવલંબી બની જાય છે. નિરાવલંબી જીવની આત્મહિતાર્થે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ હોય છે. એ પિતાના લાભમાંજ તૃપ્ત છે. પરના લાભનો રસ લેતો નથી, ઈચ્છતો નથી, પરનો લાભ મેળવવાનો પ્રયત્ન પણ કરતા નથી. આવી રીતે પરનો લાભ મેળવવાની ઈચ્છા ત્યાગીને બીજી સુખ શમ્યા પ્રાપ્ત કરવા માટે, વિચરે છે. ૩૩
ઉવહિપચ્ચકખાણેણં ભતે! જીવે કિંજણયઈ? વિહિપચ્ચકખાણેણં અપલિમર્થ જણયઈ નિરવહિએ શું છે નિખી ઉહિમંતરેણુ ય ન સંકિલિસ્સઈ ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૫૩
હે ભગવાન! ઉપધિના ત્યાગથી શું ફલ થાય છે?
ઉપધિનાત્યાગથી સ્વાધ્યાયમાં નિવિનતા આવે છે, પછી આકાંક્ષા રહિત થઈને કલેશ રહિત થઈ જાય છે. ૩૪
આહારપીફખાણેણં ભત! જીવે કિં જણયઈ? આહારપચ્ચકખાણણું જીવિયાસંસપગ લુચ્છિ છવિયાસંસપએ વૃછિંદિત્તા જીવે આહારમંતરેણું ન સંકિલસ્સઇ છે ૩૫ હે ભગવાન ! આહારના ત્યાગથી કયે ગુણ પ્રકટે છે?
આહારના ત્યાગથી જીવવાની આશા નષ્ટ થાય છે. એથી આહારના અભાવમાં કલેશ થતો નથી. ૩૫
કસાયપચ્ચકખાણેણું ભંતે! જીવે કિ જય? કસાયપચ્ચકખાણેણં વિયરાગભાવં જણયઈ, વિયરાગભાવ પડિવનેવિ ય શું છે સમસુહદુખે ભવાઈ છે ૩૬
હે ભગવાન ! કષાયોના પચ્ચકખાણુથી શું ફળ થાય ?
કષાયના પચ્ચકખાણથી વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. વિતરાગને સુખ અને દુઃખ અને સમાન હોય છે. ૩૬
જોગપચ્ચકખાણેણં ભતે! જીવે કિં જણય? જેગપચકખાણેણં અજેયં જણયઈ, અજોગી છું જીવે નવં કમ્મ ન બંધઈ, પુળ્યુબદ્ધ નિજરે ૩૭ હે ભગવાન! યોગોના ત્યાગથી શું ફળ થાય છે ?
યોગના ત્યાગથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. અયોગી જીવ નવા કર્મનું બંધન કરતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોને નષ્ટ કરે છે. ૩૭
શરીરપચ્ચકખાણેણં ભત! જીવે કિં જણાઈ સરીરપચ્ચકખાણેણં સિદ્ધાઇસયગુણત્તિર્ણ નિવઇ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સિદ્ધાઇસયગુણસંપને ય શું છે લેગગમુવગએ પરમસુહી ભવઈ . ૩૮ હે ભગવાન શરીરના ત્યાગથી શ ગુણ થાય છે?
શરીરના ત્યાગથી સિદ્ધોના અતિરાય ગુણની પ્રાપ્તિ થાય છે. આ ગુણે મેળવીને લેકાગ્રે પહોંચીને પરમસુખી થાય છે. ૩૮
સહાયપચકખાણેણં ભતે! જીવે કિં જણય? સહાયપચ્ચકખાણેણું એગીભાવં જણયઈ એગીભાવભૂએ ય શું છે એ ગં ભાવમાણે અપરાધે, અપઝ, અપકલહે, અપકસાએ, અતુમતુમે, સંજમબહુલે, સંવરબહુલે, સમાહિએ યાવિ ભવાઈ | ૩૯
હે ભગવાન! સહાયતાને ત્યાગ કરવાથી જીવને શું ફળ થાય છે? સહાયતાનો ત્યાગ કરવાથી એકત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. એકાકી ભાવવાળા જીવ અલ્પ કવાયી, અલ્પ શબ્દવાળે, અ૫ ઝંઝટવાળો થઈને સંયમ, સંવર અને સમાધિવાળા થાય છે. ૩૯
ભત્તપશ્ચકખાણેણં ભત્તે! જીવે કિં જણયઈ ? ભત્તપચ્ચકખાણેણં અણગાઈ ભવસયાઇ નિરંભઈ૪૦
હે ભગવાન! પચ્ચખાણુથી આહારત્યાગનું શું ફળ થાય છે ? આહારના પચ્ચખાણથી સેંકડે ભવને નિરોધ થાય છે. ૪૦
સભાવપચ્ચકખાણેણં ભતે! જીવે કિં જણયઈ? સભાવપશ્ચકખાણું અનિયહિં જણયઈ અનિયટિં પડિવને ય અણગારે ચત્તારિ કેવલિકર્મ સે ખઈ તંજહા-યણિજં, આઉયં, નામ, ગાયં તેઓ પછી સિઝઈ, બુઝઈ, મુચ્ચઈ પરિનિવાયઈ, સવ્વદુકખાણુમંત કરે ૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૫૫
હે ભગવાન! સ્વભાવ-પ્રત્યાખ્યાનથી શે ગુણ થાય છે ?
સ્વભાવ-પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિ કરણ–શુલ ધ્યાનને ચોથો ભેદ જાગે છે. પછી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર અઘાતિ કર્મોનો નાશ થાય છે. તે પછી સિદ્ધ, બુદ્ધ મુક્ત થઈને બધા દુઃખોને અંત કરી દે છે. ૪૧
પરિવયાએ હું ભંતે! જીવે કિ જણયઈ? પડિયાએ શું લાઘવિય જણયઈ બહુમૂએ ણ જીવે અપમ પાગડલિંગ પસસ્થલિંગ વિસુદ્ધસમ્મત્તે સત્તસમિઈસમત્તે સવ્વપાણભૂયજીવસસુ વીસસણિ
જસે અપડિલેહે જિઇન્દિએવિલિતવસમિઈસમન્નાગએ યાવિ ભવઈ ૪૨ હે ભગવાન! પ્રતિરૂપતાથી શું લાભ થાય છે?
પ્રતિરૂપતાથી લઘુતા આવે છે અને પ્રકટ અને પ્રશસ્ત લિંગવાળા થઈને સમ્યકત્વને વિશુદ્ધ કરે છે. સત્વવંત, સમિતિવંત થઈને સમસ્ત પ્રાણિઓનો વિશ્વાસુ થાય છે. એ અલ્પ પ્રતિલેખતાવાળે જિતેન્દ્રિય, વિપુલ તપ તથા સમિતિથી યુકત થાય છે. ૪૨
વેયાવચ્ચેનું અંતે! જીવે કિં જણયઈ? વેયાવીણે તિર્થીયરનામાં કમૅનિબંધઈ ૪૩
હે ભગવાન! વૈયાવચ્ચથી શું લાભ થાય છે? વૈયાવચ્ચથી તીર્થકર નામ કર્મને બંધ થાય છે. ૪૩ સવ્વગુણસંપણયાએ હું ભલે! જીવે કિં જણથઈ સવગુણસંપગ્યાએ શું અપુણરાવિત્તિ જણાઈ
અપુણરાવિત્તિ પત્તએ ય શું છે સારીરમાણસાણું દુખાણું ને ભાગી ભવઈ ૪૪
હે ભગવાન! સર્વ ગુણસંપન્નતાથી શું લાભ થાય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સર્વાં ગુણ્ સ'પન્નતાથી પુનરાગમન થતુ નથી. અપુનરાગમનથી શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈ જવાય છે. ૪૪
વીયરાગયાએ ણુ ભત્તે ! વે કિ જણયઈ ? વીયરાગયાએ ણ. નેહાણુ ધણાણિતÇાણુ ત્રાણિ ય લુસ્થિ દઈ, મણુગ્ણામણુણેસુ સદ્દવરસસિગ ધેસુ સચ્ચિત્તાચિત્તમીસએસુ ચૈવ વિજ્જઈ ૫૪૫૫
હું ભગવાન ! વીતરાગતાથી કયા ગુણુની પ્રાપ્તિ થાય છે ? વીતરાગતાથી સ્નેહાનુભધ અને તૃષ્ણાનુબંધ કપાય છે, પછી પ્રિય—અપ્રિય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તથા સચિત્ત-અચિત્ત અને મિશ્ર દ્રબ્યાથી વિરકત થઈ જવાય છે. ૪૫
ખંતીએ ણ ભન્તે! જીવે કિ જણયઈ? ખતીએ ણ' પરીસહે જિઈ ૫૪૬ ॥
હે ભગવાન ! ક્ષમાથી શે લાભ થાય છે ?
ક્ષમા પરિષહાને જીતે છે. ૪૬
મુત્તીએ ણ ાને! જીવે કિજણયઈ? મુત્તીએ ણ અ'િચણ' જણય, અફ્રિ ચણે ય જીવે અલાલાણ પુરિસાણ` અપદ્ઘણિજો ભવઈ ॥ ૪૭
હે ભગવાન ! નિભિતાથી શો લાભ થાય છે?
નિíભતાથી અકિંચનપણું આવે છે, અકિંચન મનુષ્યથી ધનના લેાભી લેાકેા દૂર થઈ જાય છે. ४७
અજવયાએ પણ ભન્તે! જીવે કિ જણયઈ ? અજ્જયાએ ણું કાઉન્જીયયં ભાવુયય ભાસુજ્જુથય અવિસ વાયણું જણયઈ, અવિસ`વાયણસ પત્નયાએ ણ હવે ધમ્મસ આરાહુએ ભવઈ ૫ ૪૮ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૭
હે ભગવાન! આવતાથી જીવ શું પામે ?
આર્જવતાથી શરીર, વાણી અને મનના ભાવ સરલ થાય છે. અવિસંવાદપણું પ્રાપ્ત થાય છે અને અવિસંવાદપણામાં જીવ ધર્મને આરાધક થાય છે. ૪૮
મદ્વયાએ હું ભન્ત! જીવે કિં જણાઈ? મદ્રવયાએ ણું અણુસિયત્ત જણયઈ અણુસ્સિય? ણ જીવે મિઉમદવસને અ મયણાઈ નિવેડી છે ૪૯
હે ભગવાન! મૃદુતાથી શું ફળ થાય છે ?
મૃદુતાથી ઉત્સુકતા, ચંચલતા રહિત થવાય છે અને કેમલતા આવે છે. તથા મૃદુતાથી આઠ મદના સ્થાનકે નષ્ટ થાય છે. ૪૯
ભાવસણું ભન્ત! જીવે કિ જણયઈ? ભાવસએણું ભાવસિહ જણય, ભાવવિસાહિએ વ૬માણે જીવે રામરહન્તપનત્તસ્ય ધમસ આરહણ યાએ અભુઈ, અરહંતપન્નત્તરસ ધમ્મન્સ આરાહણએ અભુક્તિા પલાગધમ્મન્સ આરાએ ભવઈ પ૦ છે હે ભગવાન ! ભાવ સત્યથી શે લાભ થાય છે ?
ભાવ સત્વથી ભાવની શુદ્ધિ થાય છે. શુદ્ધ ભાવવાળા જીવ અરિહંત પ્રણિત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધર્મને આરાધક થાય છે. પ૦
કરણસચેણું ભન્ત! જીવે કિં જણ્યઈ? કરણસચ્ચેણું કરણસન્નેિ જણયઈ, કરણસચ્ચે વટમાણે જીવે
જહાવાઈ તહકારી યાવિ ભવઈ છે પ૧ છે ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૮
હે ભગવાન ! કરણું સત્યથી શું લાભે
કરણ સત્યથી સત્ય પ્રવૃત્તિ થાય છે. સત્ય પ્રવૃત્તિમાં આગળ
11
વધવાથી જીવ જેવુ' ચાહે તેવું કરી શકે છે. ૫૧
જોગસચેણ ભન્તે! જીવે કિં જણય ? જોગસÅણ' જોગ' વિસેહેઇ ॥ પર ૫
હું ભગવાન ! યાગ સત્યથી શુ ળ થાય છે? • યાગ સત્યથી ચેાગેાની વિશુદ્ધિ થાય છે. પર
મગુત્તયાએ ણ' ભન્તે! વે કિજય ? મણગુત્તયાએ ણુ એગગ્ગ જઈ ? એગગ્નચિત્તેણં જીવે સગુત્ત સજમારાજુએ ભવઈ ા પ
હું ભગવાન ! મનેા ગુપ્તિથી શું ફળ થાય છે ?
મનેગુપ્તિથી એકાત્રપણુ' પ્રાપ્ત થાય છે. એકાગ્રતાથી જીવ મનેગુપ્ત સયમારાધક થાય છે. ૫૩
વયગુત્તયાએ ભન્તે! જીવે કિં જણઈ ? વયગુત્તયાએ ણં નિવ્વિયાર જણયઈ, નિલ્વિયારે ણ વેવઈશુત્ત અલ્ઝપજોગસાહુજીત્તે યાવિ ભવઇ
૫ ૫૪ ૫
હે ભગવાન ! વચન ગુપ્તિથી શું ફળ થાય છે?
વચન ગુપ્તિથી નિવિકારિતા આવે છે. નિર્વિકારી જીવ વચનગુપ્ત થવાથી અધ્યાત્મ યોગ સાધવાવાળા થાય છે. ૫૪
કાયગુત્તયાએ `. ભન્તે! જીવે કિ જયઇ ? કાયગુત્તયાએ સંવર જય, સવરેણ કાયગુત્તે પાવાસવિનરાહ કરેઇ! પપ્પા
પુણે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૯ હે ભગવાન ! કાય ગુપ્તિથી છે ગુણ થાય છે? કયગુપ્તિથી સંવર થાય છે. સંવરથી જીવ પાપાશ્રવને નિરોધ કરે છે. ૫૫
અણસમાહારણયાએ ણં ભત્તે! જીવે ફિ. જણયઈ? મણસમાહરણયાએ છું, એગગે જણય એગુગ્ગ જણઈત્તા નાણપજવે જણય નાણપજવે જઈના સમ્મત્ત વિહેઈ મિચ્છd ય નિજ જઈ ને પ૬ હે ભગવાન! મનું સમાધારણાથી શું ફળ થાય છે?
મનસમાધારણાથો . એકાગ્રતા, એકાગ્રતાથી જ્ઞાનના પર્યાયા પ્રકટ થાય છે. આથી સમ્યકત્વની શુદ્ધિ અને મિથ્યાત્વની નિર્જરા થાય છે. પ૬
વયસમાહરણયાએ શું ભન્ત! જીવે કિ જણ થઈ ? વયસમાહરણયાએ વયસમાહારણું દંસણપજવે વિસાહેઈ વયસા હારણ દંસણુ પજવે વિસાહિત્તા, સુલહાહિયત્ત ચ નિબૈઈ દુલ્લોહિયાં નિજઈ છે ૫૭
હે ભગવાન ! વચન સમાધારણથી શ ગુણ પ્રાપ્ત થાય છે ?
વચન સમાધારણાથી વચન યોગ્ય દર્શન પર્યાયોની શુદ્ધિ થાય છે. પછી સુલભ બોધિ ભાવ મેળવીને બેધિ દુર્લભતા નિર્જરે છે. પ૭
કાયસમાહારણયાએ શું ભન્ત ! જીવે કિ જયાં ? કાયસમાહારણયાએ શું ચરિત્ત વિહેઈ, • ચરિત્તપન્જ વિસાહિત્તા અહખાયચરિત્ત વિસોહેઈ ચત્તારિ કેવલિ કમ્મસે ખઈ તઓ પચ્છા સિજઝઈ બુજઝઈ મુઈ, પરિનિવાઈ સદુફખાણુમંત કઈ ૫૮
હે ભગવાન, કાય સમાધારણુથી શે લાભ થાય ? કાય સમાધારણથી ચારિત્ર પર્યાય શુદ્ધિ થાય, એનાથી યથાખ્યાત ચારિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
વિશુદ્ધિ થાય અને યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર ઘાતી કર્મને ક્ષય કરે છે અને સિદ્ધ, બુધ અને મુક્ત થઈને સર્વ દુખનો અંત કરે છે. પ૮
નાણસંપન્નયાએ શું ભન્ત! જીવે કિં જણયઈ? નાણુ સંપન્નયાએ શું જીવે સવ્વભાવાહિગમં જણય, નાણસંપને શું છે ચારિતે સંસારકંતારે ન વિણ
સ્ટઈ-“ જહા સૂઈ સસુરા, પડિયાવિ ને વિણસ્સઈ ! તા જીવે સસુત્ત, સંસારે ન વિણસ્મઈ” નાણવિયતવચરિત્તજગે સંપાણિઈ સસમયપરસમયવિસારએ ય અસંઘાયણિજે ભવઈ ૫૯
હે ભગવાન ! જ્ઞાનસંપન્નતાથી શું ફળ થાય છે?
જ્ઞાનસંપન્નતાથી બધા ભાવોનો બોધ થાય છે. જેવી રીતે દેરા સાથેની સંય ખેવાતી નથી એમ જ્ઞાનસંપન્ન આત્માને ચાર ગતિરૂપ સંસાર અટવિમાં વિનાશ થતો નથી પરંતુ વિનય, તપ અને ચારિત્ર
ગને પ્રાપ્ત કરે છે અને સ્વસમય તથા પરસમયનો વિશારદ થઈને પ્રામાણિક પુરૂષ થાય છે. ૫૯
દંસણસંપન્નયાએ હું ભો! જીવે કિં જયઈ? દંસણુસંપન્નયાએ શું ભવમિચ્છરોયણું કરેઈટ પર ન વિઝાય પર અવિઝાએ માણે અણુત્તરેણું નાણ દંસણેણં અપાણે સંજોએમાણે સમ્મ ભાવે માણે વિરઈ છે ૬૦
હે ભગવાન! દર્શન સંપનનાથી શું ફળ થાય ?
દર્શન સંપન્નતાથી ભવ ભ્રમણને હેતુ મિથ્યાત્વનો નાશ કરે છે. એને જ્ઞાનદીપ કદી બુઝાતો નથી. એ ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શનમાં આત્માને જોડતો સમભાવ યુક્ત વિચરે છે. ૬૦
ચરિત્તસંપન્નયાએ શું ભન્ત! જીવે કિં જણાઈ? ચરિત્તસંપન્નયાએ | સેલેરી ભાવં જણઈ સેલેસિં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૬૧ પડિવને ય અણગારે ચત્તારિ કેવલી કમ્મસે ખઈ, તેઓ પછી સિજ્જઈ બુઝઈ મુઈ પરિનિશ્વાયઈ સવ્વદુકખાણુમંત કરે છે ૬૧ હે ભગવાન! ચારિત્ર સંપન્નતાનું શું ફળ છે?
ચારિત્ર સંપન્નતાથી શેલેશી ભાવની પ્રાપ્તિ થાય છે. શલેશીભાવવાળો અણગાર ચાર અઘાતી કર્મનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને બધા દુઃખને અંત કરે છે. ૬૧
સદિયનિગહેણું ભન્ત! જીવે કિં જણય? સેઇદિયનિગહેણું મહુડ્ડામણુનેસુ સસુ રાગદાસનિગ્નહું જઈ તપશ્ચર્યા કર્મ ન બંધઈ, પુત્રબદ્ધ ચ નિઈ ૬૨ હે ભગવાન, શ્રોતેન્દ્રિયનિગ્રહનું શું ફળ?
તેન્દ્રિય નિગ્રહથી પ્રિય અને અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષમય વિકારી ભાવોને નિગ્રહ થાય છે. આ નિમિત્તથી થનારા કર્મોને બંધ નથી થતો. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા થાય છે. દર
ચકખુન્દ્રિયનિગ્નહેણું ભન્ત! જીવે કિં જણયઈ? ચકખુંદિયનિગહેણું મણુન્નામણુનેસુ સુ રાગદાસનિગ્નહે જણયઈ, તપશ્ચર્યા કર્મો ન બંધઈ, પુલ્વબદ્ધ ચ નિજઈ ૬૩ હે ભગવાન! ચક્ષુરિન્દ્રિયના નિગ્રહને શે ગુણ થાય છે?
ચક્ષુરિન્દ્રિયના નિગ્રહથી પ્રિય અને અપ્રિય રૂપમાં રાગ-દ્વેષ નથી થતી અને તજજનિત કર્મ પણ બાંધતો નથી. પૂર્વે બાંધેલા કર્મને ક્ષય થાય છે. ૬૩
ઘા|િ દિયનિગ્રહેણું ભન્ત ! જીવે કિં જણયઈ વાણિદિયનિગ્રહેણું મણુનામણુનેસુ ગધેસુ રાગદાસ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
C
૨૬૨
નિગ્ગહું જણયા, તપ્ચ્યાય' કશ્મ' ન મધઈ, પુન્નઅદ્રં ચ નિજ્જરેઈn (જો
હે ભગવાન! પ્રાણીન્દ્રયના નિગ્રહનેા શો લાભ ?
ધ્રાણેન્દ્રિય નિગ્રહથી સુગધ-દુર્ગંધમાં રાગદ્વેષ થતા નથી અને એના કર્માં પણ બાંધતા નથી. પૂર્વ બહુ કર્માના ક્ષય થાય છે. ૬૪ હું ભગવાન ! જિહવા ઇન્દ્રિય નિગ્રહનું શું ફળ? જિમ્બિન્દ્રિયનિગ્ગહેણ ભન્તે! જીવે જયઈ ? જિિિન્દ્રયનિગ્ગહેણ મન્નામન્નેસુ રસેસુ રાગઢાનિન્ગદ્ જયઇ, તપ્ચ્યાય કમ ને અધર્મ, પુખ્વખત ચ નિજ્જરેઇ । કૃપા
હે ભગવાન, જિહવા ઈન્દ્રિયનિગ્રહનુ શુ ફળ ?
જિદ્વા ઈન્દ્રિયના નિગ્રહથી સારા-ખોટા રસમાં રાગદ્વેષ થતા નથી. તત્સંબંધી કર્મો બાંધતા નથી અને પૂર્વબદ્ધ કર્મો નષ્ટ થાય છે. ૬૫
ફાસિ યિનિગ્ગહેણ ભન્તે ! વે કિ જયઈ ? ફાસિક્રિયનિગ્ગહેણ મછુન્નામણુન્નેસ ફ્રાસેપુ રાગદાસ નિગ્ગહ" જયા, તપશ્ચય ક્રમ' ન બ’ધઈ, પુન્ત્રઅદ્ધ થ નિજ્જરેઇ॥ ૬॥
હું ભગવાન ! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું ફળ થાય? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી સ્પંથી થતાં રાગદ્વેષને નિરોધ થઈ જાય છે. નિરાધ થવાથી એવા કમ બાંધતા નથી અને પૂર્વે બાંધેલ ક્રમ નાશ પામે છે. ૬૬
કાહવિજએણ' ભન્તે ! વે ફ્રિ જાયઈ ? કાહુવિજએણ ખંતિ' જણયઇ, કાઢવેયણિજ્જ કમ્' ન અધઇ, પુળ્વમન થ નિષજરેઈ k sh
Jain Educationa International
For Personal and Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૬૩
હે ભગવાન! ક્રોધના વિજયથી શે લાભ ?
ક્રોધના વિજયથી ક્ષમા જન્મે છે. ક્રાધન્ય કમેમાંના બંધ નથી થતા અને પૂર્વબદ્ધ કર્મો ક્ષય થાય છે. ૬૭
Jak w
• માણવિજએણ બન્ને! જીવે કિ જણયછે ? ... માણવિજએણ` મદ્દવ જણય, માણવેયણિજ કમ્મ ન બુધઈ, પુન્વમન ચ નિજ્જરેઇ૫૬૮
હે ભગવાન! માન જીતવાથી શા લાભ થાય ?
માન જીતવાથી મૃદુતા આવે છે. માર્દવ ગુણસંપન્ન જીવ માન દ્વારા થનાર કર્માંતા બંધ કરતા નથી તે પૂર્વે આવેલા કમેનિા નાશ કરે છે. ૬૮
માયાવિજએણ બન્ને જીવે કિ જણયઈ ? માયાવિજએણ અજવ જણય, માયાવેયણિજ કર્મ ન અન્ધઇ, પુષ્વબધ્ધ' ચ નિજ્જરેઇ! ૬૯૫ હે ભગવાન! માયાના વિજયથી શે લાભ થાય ?
માયાના વિજયથી આવતા, સરલતા જન્મે છે અને માયા વૈવાથી થતાં કર્માંતા બવ થતા નથી અને આવેલા ક્રર્માના નાશ થાય છે. ૬૯
?
લેાવિજએણ' બન્ને! જીવે કિ જણઈ ? લાલવિજણ સન્તાસં જણયઇ, લાભવેયણિજ્જ » ન અધઇ, પુવબદ્ધ ચનિજરે ૫૭૦૫ હે ભગવાન! લેાભને જીતવાથી શું લાભ થાય ?
“ લાભને જીતવાથી સતાષ લાભે. લેાલથી થતાં નવાં પાપા બાંધતા નથી અને પૂર્વે` બાંધેલાં કર્માંતે નાશ કરે છે. ૭૦ પિદાસમિચ્છાદ સણવિજએણ ભન્તે વે!
'
Jain Educationa International
For Personal and Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
કિં જણાય? પિજદસમિચ્છાદંસણવિજએણું નાણુંદંસણચરિત્તારાહણયાએ અભુઇ, અવિહસ્સ કમ્મુ
મ્સકમ્મગડિવિમાયણયાએ તપઢમયાએ જહાણુપુર્વિ અવીસUવિહં મેહણિજ્જ કમૅ ઉગ્ધાએઈ, પંચવિહું નાણાવરણિજે, નવવિહંદંસણાવરણિજજ, પંચવિહં અન્તરાઈથં, એએ તિનિકમૅસે જુગવં ખવેઈ, તઓ પછી અત્તરે અણંત કસિણું પરિપુર્ણ નિરાવરણું વિતિમિરે વિશુદ્ધ લેગાલોગપભાવ કેવલવરણુણદેસણું સમુપાદેઈ, જાવ સંજોગી હવઈ તાવ ઇરિયાવહિયં કમ્મ નિબંધઈ-સુહરિ દુસમયઠિયં, તે જહા-પઢમસમએ બદ્ધ બિસિમએ વેઈયં તઈયસમએ નિજિજર્ણ, તે બદ્ધ પુ ઉદીરિયં વેઈયં નિજિજર્ણ સેયાલે ય અકમ્મ ચાવિ ભવઈ ૭૧ છે
હે ભગવાન ! રાગ દ્વેષ અને મિથ્યા દર્શનના વિજયથી શે લાભ થાય છે ?
રાગ, દ્વેષ અને મિથ્યા દર્શનના વિજયથી આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં તત્પર થાય છે. આઠ પ્રકારના કર્મની કમાંથીથી વિમુક્ત થયા પહેલાં મેહનીય કર્મની અટ્ટાવીશ પ્રકૃત્તિને ક્ષય થાય છે. ત્યારબાદ પાંચ જાતના જ્ઞાનાવરણીય, નવ પ્રકારના દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અંતરાય કર્મ-આ ત્રણેનો એકી સાથે ક્ષય થાય છે. એની પછી પ્રધાન, અનંત સંપૂર્ણ, પરિપૂર્ણ, આવરણરહિત, અજ્ઞાન અંધકાર રહિત, વિશુદ્ધ, કાલેક પ્રકાશક એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન થાય છે. એ કેવળી ભગવાન જ્યાં સુધી સગી હેય છે ત્યાં સુધી તેમને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. જે સુખરૂપ હેઈન બે સમયની સ્થિતિવાળી હોય છે. જેમ પહેલા સમયમાં બાંધે છે, બીજા સમયમાં વેદે છે અને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
આવી રીતે બદ્ધ, સ્પર, ઉદય અને વેદિત થઈને ક્ષય થયા પછી નિષ્કમ થઈ જાય છે. ૭૧
અડ આઉયં પાલઈત્તા અંતમુહરદ્ધાવસે સાએ જેગનિહ કમાણે સુહુમકિરિયં અપડિવાઈ સુક
ઝાણું ઝાયમાણે તપઢમયાએ મણુજોગ નિભઈ, વગેનિસંભઈકાગ નિરંભઈ, આણપાણનિરે હું કરેઈ, ઇસિપંચરહરૂખસચ્ચારણાએ ય શું અણગારે સમુચિછનકિરિશ્ય અણિયદિસુકન્ઝાણું ઝિયાયમાણે વેયણિજે આઉર્યા નામે ગોરં ચ એએ ચત્તારિ કમ્મસે જુગવં ખઈ ૭૨ છે
પછી બાકી રહેલ આયુષ્ય કર્મને ભોગવતે ભોગવતે જ્યારે અંતર્મુહુર્ત પ્રમાણ આયુષ્ય બાકી રહે છે ત્યારે વેગને નિરોધ કરે છે. અને વેગ નિધિ કરત-કરતે સૂક્ષ્મ ક્રિયા–અપ્રતિપાતિ નામનું શુકલ યાનના ત્રીજા પદનું ધ્યાન ધરતો પ્રથમના યોગનો નિરોધ કરે છે. પછી વાણ, કાયા અને શ્વાસોશ્વાસને નિરોધ કરે છે. પછી પાંચ હવાક્ષરને ઉચ્ચાર કરે ને જેટલે વખત લાગે તેટલા વખતમાં અણગાર સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું ધ્યાન ધ્યાને વેદનીય આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મોને એકી સાથે ક્ષય કરે છે. ૭૨ • તએ એરાલિય તેય કમ્બાઈ સવાહિ વિપ
જહણહિં વિપજહિરા ઉજુસેઢિપણે અફસમાણગઈ ઉ૬ એગસએણે અવિન્ગહેણું તત્થ ગના સાગરેવઉતે સિજઝઈ બુઝઈ જાવ અંત કરેઈ ૭૩
પછી ઔદારિક, તેજસ અને કાર્મણ શરીરને સર્વથા ત્યાગીને, ઋજુણું પ્રાપ્ત કરે છે અને પછી અવ્યાહત તથા અવિગ્રહ એક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૬ સમયની ઉર્ધ્વગતિથી સિદ્ધ સ્થાન પામીને સાકાર, જ્ઞાનપીગયુક્ત સિદ્ધ બુદ્ધ થઈને સમસ્ત દુબે એત કરે છે. ૭૩
એસ ખલુ સન્મત્તપરકમન્સ અજઝયણસ્સ અથે સમણુ ભગવાયાં મહાવીરનું આઘવિએ પત્રવિએ પરવિએ ઇંસિએ નિદ'સિએ વિસિએ છ૪
ત્તિ બીમ આમ સમ્યકત્વ પરાક્રમ અધ્યયનને અર્થ શ્રી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિપાદન કર્યો. પ્રજ્ઞાપિત, નિરૂપિત કર્યો, દેખાડે અને ઉપદે . ૭૪ એમ હું કહું છું.
ઈતિ ઓગણત્રીશમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૬૭
uતવમગ્ન તીસઈમ અજઝયણું ॥
તપ માર્ગ નામનું ત્રીસમુ`. અધ્યયન
જહા ઉ પાવગ કમ્મ, રાગદાસસમજ્જિય ખવેઈ તવસા ભિખૂ, તમૈગગ્ગમણા સુણ
રાગ અને દ્વેષથી ઉપજતા પાપ કર્મોને ભિક્ષુ જે તપ વડે
ખપાવે છે એને એકાગ્ર મનથી સાંભળેા. ૧
પાણિવહ-મુસાવાયા, અદત્ત-મેહુણ-પરિગ્ગહાવિર રાઇ ભાયવિઓ, જીવા હવઇ અણાસવા
,
ર
પ્રાણી વધ, મૃષા વાચા, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિન ભેાજન વિરતિથી જીવ અનાસ્રતી થાય છે. ર પંચસમિએ તિગુત્તો, અકસાએ જિઇ અગારા ય નિસ્સલ્લા, જીવેા હવઈ અણાસવે
।
૩
જે જીવ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય મુક્ત, જીતેન્દ્રિય, અને ગ તથા શલ્યથી રહિત છે એ નિરાશ્રવી થાય છે. ૩
એએસિં તુ વિવસ્થાસે, રાગદાસસમય' । ખવેઇ ઉ જહા ભિકબૂ, તમેગગમણા સુણ
ઉપર કહેલાં ગુણાથી વિપરિત રાગદ્વેષથી ઉપજતા પાપક'તે ક્ષય કરવાની વિધિ મારી પાસેથી એકાગ્ર મનથી સાંભળેા. ૪ જહા મહાતલાયન્સ, સન્નિરુધ્ધે જલાગમે !
* ઉરિસ થણાએ તવણાએ, કમેણ' સાસણા ભવે
૫
જેમ મોટા તળાવમાં પાણી આવવાના માને રાકીએ, એનું પાણી ઉલેચીએ અને સૂના તાપથી તે સૂકાઈ જાય છે, ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
२१८
એવં તુ સંજયસ્સાવિ, પાવકર્મનિરાસવે ભવકેડીસંચિયં કર્મ, તવસા નિજજરિજઈ ૬
એમ સંયમી પુરૂષ નવાં પાપ કર્મો રોકીને, કરોડ ભવના ભેગાં થયેલ કર્મને તપ વડે ક્ષય કરે છે. ૬
સે તે દુવિહે વત્તો, બાહિરબ્લિતરે તહા બાહિરે છવિહે વૃત્તો, એવમબિભતરે તેવો ૭
તે તપ બે પ્રકારનું કહ્યું છે. બાહ્ય તપ અને અત્યંતર તપ. બાહ્ય તપ છ પ્રકારનું કહ્યું છે એમજ અત્યંતર તપ [ ૭ પ્રકારનું છે. ૭
અણસણમૂાયરિયા, ભિકખાયરિયા ય રસપરિચાઓ કાયકિયેસે સંલીયા ય બઝો તો હેઈ ૮
અનશન, ઉણોદરી, ભિક્ષાચરી, રસપરિત્યાગ, કાય કલેશ અને સંસીનતા આ બાહ્ય તપના ભેદ છે. ૮ ઇત્તરિય મરણકાલા ય, અણુસણું દુવિહા ભવે છે ઇત્તરિય સાવકંખા, નિરવનંખા ઉ બિજિયા ૯
અનશનના ઈવરિક અને મૃત્યુપર્યત એવા બે ભેદ છે. ઈવરિકથોડા વખતનું આકાંક્ષા સહિત અને મૃત્યુપર્યત આકાંક્ષા રહિત છે. ૯
જે સો ઈત્તરિયત, સે સમાણ છવિહો. સેઢિતો પયરતો, ઘણે ય તહ હાઈ વગે ય ૧૦
ઇરિક તપના ટુંકમાં છ ભેદ છે. ૧ શ્રેણી ત૫, ૨ પ્રતર તપ, ૩ ઘન તપ, ૪ વર્ગ તપ, ૧૦
તત્તો ય વષ્ણવ, પંચમે છqઓ પણ " - મણિિચત્ત, નાયબ્ધ હેઈ ઇત્તરિઓ ૧૧
૫ વર્ચવર્ગ ત૫, ૬ પ્રકીર્ણ તપ. આમ નાના પ્રકારના મનવાંછિત ફળ આપનાર ઈવરિક તપ છે. ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
જા સા અણસણ મરણે દુવિહા સા વિવાહિયા સવીયારમવીયારા, કાયચિ પઈ ભવે ૧૨
ભરણકાલ પર્યત અનશન તપના પણ કાય ચેષ્ટાથી સવિચાર અને અવિચાર એવા બે ભેદ છે. ૧૨
અહવા સપરિકમ્મા, અપરિકમ્મા ય આહિયા ! નીહારિમણહારી, આહાર છે ય દેસુ વિ ૧૩
અથવા સપરિકર્મ અને અપરિકર્મ તથા નિહારી અને અનિહારી આવી રીતે યાત્કાલિક અનશનના બે ભેદ છે. આ બે ભેદમાં આહારને સર્વથા ત્યાગ છે. ૧૩
આમેયરણે પંચહા, સમાસણ વિવાહિયા દવ્ય ખેત્તકાલેણું, ભાવેણ પmહિ ય ૧૪
ઉણાદરી તપના કવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને પર્યાય એમ સંક્ષેપથી પાંચ ભેદ છે. ૧૪
જે જસ્સ ઉ આહાર, તત્તો મં તુ જે કરે છે જહનેeગસિન્થાઇ, એવં દબૅણ ઊ ભવે ૧૫
જેનો જેટલો આહાર છે તે આહારથી એક કવલ પણ ઓછો આહાર કરે તે દ્રવ્ય ઉણોદરી છે. ૧૫ ગામે નગરે તહ રાયહાણ, નિગમે ય આગરે પેલી છે ખેડે કબડ–દાણમુહ-પટ્ટણ-મર્ડબ-સંબાહે ૧૬
ગામ નગર, રાજધાની, નિગમ, આગર, પલ્લી, ખેડ કર્બડ, દ્રૌણમુખ, પત્તન, અડંબ, સંબધ, ૧૬
આસમાએ વિહારે, સન્નિવેસે સમાયસે યા - થલિસેણાખંધારે, સાથે સંવકેટે ય
આશ્રમ પદ, વિહાર, સન્નિવેશ, સમાજ, ઘોષ સ્થલ, સેના, સ્કધાવાર, સાર્થ, સંવત, કોટ, ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૭૦
વાસુ ય સ્થાસુ ય, ઘરેસુ વા એમિત્તિય ખેત્ત 1 કઈ ઉ એવમાઇ, એવ ખેત્તેણ ઊ ભવે
૧૮
ધરાને સમૂહ, ગલ્લીઓ અને ગૃહા વગેરે સ્થાનેમાં ભિક્ષાચરી કરવી કલ્પે છે. આ ક્ષેત્ર ઉણાદરી તપ છે. ૧૮ પેડા ય અદ્ભુપડા, ગામ્રુત્તિપય ગવીહિયા ચવ ' સમ્બુઢાવદૃાયગન્તુ પચ્ચાગયા છતા
૧૯
પેટિકા, અર્ધો પેટિકા, ગામૂત્રિકા, પતંગવી થકા, શ ંખાવ અને છ જાતને ક્ષેત્ર ઉષ્ણેાદરી–
લાંબે સુધી (દૂર) ફરી આવવું, આ તપ છે. ૧૯
દિવસસ પારુસીણં ચઉહું', પિઉજત્તિએ ભાવે કાલા એવ ચરમાણેા ખલ, કાલામાણ' મુર્ણયવ્વ
૨૦
દિવસના ચાર પહેારમાં કાઇ અમુક એક જ પહેારમાં ભિક્ષા લેવાના અભિગ્રહને કાલ ઉષ્ણેાદરી તપ કહે છે. ૨૦ અહવા તયાએ પેરિસીએ, ઊણાઇ ઘાસમેસન્તે ! ચભાગૂણાએ વા, એવ' કાલેણ ઊ ભવે
૨૧
અથવા ત્રીજા પહેારના પહેલા ભાગમાં કે ચેાથા અથવા પાંચમા ભાગમાં ભિક્ષાર્થે જવાની પ્રતિજ્ઞાને કાલ ઉણાદરી તપ કહે છે. ૨૧ ઇથી વા પુરિસે વા, અલ કિએ વા નિલંકિએ વા વિ અણ્ણયયત્થા વા, અન્નયરેણ વ વત્થણ
૨૨
સ્ત્રી અથવા પુષ અલંકાર સહિત અથવા રહિત, અમુક વયવાળા, અમુક વસ્ત્રવાળા, અમુક વર્ણવાળા અથવા ૨૨ અણ્ણા વિસેસેણં, વર્ણોણ ભાવમણમુયન્તે ઉ ! એવ’ ચરમાણેા ખલ, ભાવેામાણ' મુયવ્
૨૩
અમુક ભાવવાળા દાતા પાસેથી જ ભિક્ષા લેવાની પ્રતિજ્ઞાને ભાવ ઊણેહરી તપ કહે છે.
૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
છે.
છે
,
',
'
દળે ને કાલે ભાવમિ, ય આહિયા ઉ જે ભાવ એએહિં એચઓ, પજવીઓ ભવે ભિકબૂ ૨૪
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારના નિયમ સહિત જે સાધુ વિચરે છે એ પર્યવ–ચર ભિક્ષુ કહેવાય છે. ૨૪ અવિહાયરગૅ તુ, તહાં સત્તેવ એસણા .. અભિગ્રહાય અને, ભિકખાયરિયમહિયા ૨૫
આઠ પ્રકારની ગેચરી, સાત પ્રકારની એષેણું અને બીજા અભિગ્રહને ભિક્ષાચરી તપ કહે છે. ૨૫
ખીરદહિસપ્રિમાઈ પણીયં પાણયણું પરિવજશું રસાણ તુ, ભણિયું રવિવજmણ ર૬, | દુધ, દહીં, ઘી, પકવાન અને રસયુક્ત આહારના ત્યાગને રસપરિત્યાગ તપ કહે છે. ૨૬ ઠાણા વીરાસણાયા, જીવન્સ ઉ સુહાવહા ઉષ્મા જહા ધરિજાતિ, કાવકિલેસં તમાહિયં ૨૭
વીરાસનાદિ ઉગ્ર આસનો દ્વારા કાય સ્થિતિના ભેદને ધારો, તેને કાય કલેશ તપ કહે છે. ૨૭ એગન્તમણાવાએ, ઇત્થીપસુવિવજિજએ યણાસણસેવણયા, વિવિત્તરાયણાસણ
એકાંતે-જ્યાં કોઈ આવે જાય નહિ અને સ્ત્રી પશુ વગરના સ્થાનમાં શયનાસન કરવું એ વિવિકત શયનાસન તપ છે. ૨૮
એસે બાહિરગત, સમાણ વિયાહિએ. • અભિર તો ઇત્તો, ગુચ્છામિ અણુપુશ્વસે ૨૯
આમ બાહ્ય તપનું ટુંકામાં વર્ણન કર્યું. હવે અત્યંતર તપને અનુક્રમથી કહું છું. ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પાયચ્ચિત્ત વિણ, વૈયાવચ્ચ તહેવ સજ્ઝાએ ઝાણ' ચ વિઉસ્સગ્ગા, એસા અશ્વિન્તરો તવા ૩૦
પ્રાયાશ્રિત, વિનય, વૈયાનૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન તથા કાઉસગ્ગ આ ભેદ અભ્ય ંતર તપના છે, ३०
આલાયારિહાઇય, પાયન્તિ... તુ દસવિતું । જ ભિકપૂ વહુઈ સમ્મં, પાયચ્છિત્ત` તમાહિય ૩૧ આલેચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત છે જેનુ' સમ્યક પ્રકારે આચરણ કરનાર ભિક્ષુને પ્રાયશ્ચિત તપ થાય છે. ૩૧
ભુ ાણ અંજલિકરણ, તહેવાસણદાયણ । ગુરુભત્તિભાવસુસૂસા, વિણએ એસ વિયાહિએ ૩૨
ઉભા થષને ગુરૂજતાને સન્માન આપવું, હાથ જોડવા, આસન આપવું, ગુરૂ ભક્તિ કરવી અને ભાવપૂર્વક સેવા કરવી, તેને વિનય કહે છે. ૩૨
આયરિયમાઈ એ, વેયાવચ્ચશ્મિ દસવિલ્હે । આસેવણ' જહાથામ, વૈયાવચ્ચ તમાહિય
૩૩
આચાર્યાદિની દશપ્રકારે યથાશક્ત સેવા કરવી. આ સેવા વૈયાનૃત્ય
૩૩
તપ છે.
વાયણા પુચ્છા ચેવ, તહેવ પરિયટ્ટણા । અણુપ્તેહા ધમ્મકહા, સજ્ઝાએ પંચહા ભવે
૩૪
વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધ કથા આ પાંચ સ્વાધ્યાયના ભેદ છે, ૩૪
અરુદ્દાણિ વજિત્તા, આઇજ્જા સુસમાહિએ ! ધુમ્મસુકાઇ ઝાણાર્થે, ઝાણું ત તુ બુહા વચ્ચે
Jain Educationa International
For Personal and Private Use Only
૩૫
Page #278
--------------------------------------------------------------------------
________________
ર૭૩ આત અને રૌદ્ર સ્થાનને છોડીને સમાધિ સહિત ધર્મ અને શુકલ ધ્યાન કરે એને જ્ઞાનીઓ ધ્યાન તપ કહે છે. ૩૫
સયણાસણઠાણે વા, જે ઉ ભિકબૂ ન વાવરે કાયસ્સ વિઉસ્સગ્ગ, છો સો પરિકિત્તિઓ ૩૬ .
સૂતાં, બેસતાં, ઉઠતાં જે ભિક્ષુ શરીરના વ્યાપારને ત્યાગે છે એને કાત્સર્ગ તપ કહે છે. ૩૬
એવં તવં તુ દુવિહં, જે સમે આયરે મુણું સે ખિર્ષ સવ્વ સંસા, વિપમુચ્ચઈપડિએ ૩૭
ત્તિ બેમિ આમ બે જાતના તપને જે મુનિ સમ્યફ આચરે છે તે શીધ્રા સંસારના બધા બંધનથી છુટી જાય છે. ૩૭ એમ હું કહું છું.
| ઇતિ ત્રીસમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ચરણુવિહી એગતીસમ અજઝયણું
ચરણવિધિ નામનું એકત્રીશમું અધ્યયન ચરણુવિહિં પવબામિ, જીવસ્ય ઉ સુહાવતું ! જે ચરિત્તા બહૂ જવા, તિeણ સંસારસાગરે ૧
જીવોને સુખ આપનાર અરિત્રવિધિ હું કહું છું. જેને આચરીને ઘણું જ સંસાર સાગર તરી ગયા છે. ૧
એગઓ વિરઇ કુજા, એગએ ય પવત્તણું અસંજમે નિયત્તિ ચ, સંજમે ય પવત્તણું
અસંયમરૂપ એક સ્થાનથી નિવૃત્તિ કરીને સ યમરૂપ એક સ્થાનમાં પ્રવૃત્તિ કરે. ૨ રાગદાસ ય દે પાવે, પાવકમ્મપત્તણે ! જે ભિખૂ સંભઈ નિર્ચ, સેન અઈ મણ્ડલે ૩
રાગ અને દ્રુપ આ બે પાપ જ પાપ કર્મનું પ્રવર્તન કરે છે, જે ભિક્ષુ એને સતત નિરોધ કરે છે, એ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. ૩ દષ્ઠાણું ગારવાણું ચ, સલાણં ચ તિયં તિય ! જે ભિકબૂ ચયઈ નિર્ચ, સે ન અ૭ઈ મણ્ડલે ૪
જે ભિક્ષુ ત્રણ દંડ, ત્રણ ગર્વ, ત્રણ શલ્યને સદાને માટે ત્યાગે છે એ સંસાર ભ્રમણ કરતા નથી. ૪ દિવે ય જે ઉવસગે, તહાં તેરિછમાણસે
જે ભિખૂ સહઈ નિર્ચા, સે ન અઈ મલે ૫ * જે ભિક્ષુ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગને નિત્ય . સહન કરે છે, એ સંસારમાં ભટકતો નથી. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
ર૭૫
વિગહાકસાયસન્નાણું, ઝાણાણું ચ દુયં તહા જે ભિખૂ વજઈ નિશ્ચ, સે ન અ૭ઈ મલે ૬
જે મુનિ ચાર વિસ્થા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે ધ્યાન -આર્ત અને રૌદ્ર-ત્યાગે છે તે સંસારમાં ભટકતો નથી. ૬ વસુ ઇદિયસુ, સમિઈસુ કિરિયાસુ ય જે ભિકબૂ જઈ નિર્ચ, સે ન અDઈ મલે ૭
પાંચ વ્રત અને પાંચ સમિતિનું પાલન અને પાંચ ઈદ્રિના વિષયે અને પાંચ ક્રિયાના ત્યાગમાં જે સંયતિ નિત્ય પરિશ્રમ કરે છે એ સંસારમાં ભટકતો નથી. ૭ લેસાસુ સુ કાસુ, છકકે આહારકારણે જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૮
છ લેસ્યા, છ કાય અને આહાર કરવાના છે કારણમાં જે સાધુ સદા યત્નવંત રહે છે એ ભવભ્રમણ કરતો નથી. ૮ પિન્ટોગ્ગહપડિમાસુ, ભાણેસુ સત્તસુ જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અ૭ઈ મલે ૯
આહાર લેવાની સાત પ્રતિમા અને સાત ભય સ્થાનમાં જે સદા ઉપયોગવંત રહે છે તે સંસારમાં ફસાત નથી. ૯ મએસુ બભગુત્તીસુ, ભિખુધર્મામિ દસવિહે ! જે ભિકબૂ ઈ નિર્ચ, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૧૦
આઠ મદને ત્યાગ, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ, દશ પ્રકારને યતિધર્મ પાળવામાં જે સદા જગૃત છે, એ સંસારમાં ડૂબતો નથી. ૧૦ ઉવાસગાણું પડિમાસુ, ભિખૂણું પડિમાસુ ય જે ભિકબૂ જયંઈ નિર્થ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૧
ઉપાસકેની અગિઆર પ્રતિમા, ભિક્ષુની બાર પ્રતિમામાં જે શ્રમણ હમેશા જાગૃત છે, એ સંસાર ચક્રમાં પડતો નથી. ૧૧ *
Jain Educationa International
For Personal and Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૬ કિરિયાસુ ભૂયગાસુ, પરમાહસ્મિએસુ યો જે ભિકબૂ જઈ નિર્ચ, સેન અ૭ઈ મણ્ડલે ૧૨
તેર જાતની ક્રિયાઓ, ચૌદ ભૂત ગ્રામ, પંદર પરમાધામને જે ભિક્ષુ સદા વિવેક રાખે છે, તે સંસારમાં ભ્રમણ કરતા નથી. ૧૨
ગાહાસેલસહિ, તહા અસંજમશ્મિ ય જે ભિકબૂ જઈ નિર્ચે, સે ન અચ્છી ભલે ૧૩
જે ભિક્ષ પ્રથમ સૂયગડાંગ સૂત્રના સેલ અધ્યયનમાં નિત્ય જાણ સેવે છે અને સત્તર જાતના અસંયમમાં પડતા નથી અને તે માટે જયણું રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. ૧૩ બંભમિ નાયઝણેસુ, ઠાણે અસમાહિએ ! જે ભિખૂ જઈ નિર્ચ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૪
અબ્રહ્મચર્યના ૧૮ સ્થાનક, જ્ઞાતા ધર્મ કથા સૂત્રના ૧૦ અધ્યયન અને વીસ અસમાધિ સ્થાનમાં જે ભિક્ષુ સદા (ઉપગ) રાખે છે, તે સંસારમાં રખડતો નથી. ૧૪
એગવીસાએ સબલે, બાવીસાએ પરીસહે જે ભિખૂ જઈ નિર્ચ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૫
એકવીશ સબલ ડેષોને ત્યાગી અને બાવીસ પરિસહ જીતવામાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે તે સંસાર ચક્રમાં પડતો નથી. ૧૫ તેવીસઈ સૂયગડેસુ, સવાહિએસુ સુસુ યા જે ભિકબૂ જયઈ નિર્ચા, સે ન અ૭ઈ મણ્ડલે ૧૬
જે મુનિ સૂયગડાંગના તેવીશ અધ્યયનમાં અને અધિક રૂપ વાળા ૨૪ પ્રકારના દેવોમાં સદા ઉપગ રાખે છે, તે સંસારમાં ફસાતો નથી. ૧૬ પણવીસ ભાવણાસુ, ઉદેસેસુ દસાઇનું ન જે ભિકબૂ જઈ નિર્થ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૭..
જે સાધુ પચીસ પ્રકારની ભાવનામાં અને દશા શ્રુત સ્કંધ, બૃહદ્ કલ્પ અને વ્યવહાર સૂત્રના ૨૬ ઉ`શામાં સદા ઉપયાગ રાખે છે એ સંસારમાં રખડતા નથી. ૧૭
૧૨
અણગારગુÈહિં થ, પગપશ્મિ તહેવ ય । લિકમ્મૂ જયઈ નિસ્થ્ય, સે ન અઈ મણ્ડલે જે ભિક્ષુ અણુગારના સત્તાવીસ ગુણમાં અને ૨૮ આચારપ્રજ્જુમાં સાવધાન રહે છે એ સ'સારમાં રઝળતા નથી. ૧૮ પાવપ્પસ ગેસુ, માકાણેસુ ચેવ ય ! જે ભિકમૂ જયઈ નિચ્ચ, સે ન અ મણ્ડલે જે ભિક્ષુ ૨૯ પ્રકારના પાપ ત્રૂત પ્રસ ંગેામાં અને મેાહનીયના ગ્રીસ, સ્થાનમાં જાગૃત રહે છે, તે સસારમાં ભમતા નથી. ૧૯ સિદ્ધાઇગુણજોગેસુ, તેત્તીસાસાયણાસુ ય ! જે ભિકમૂ જયઈ નિગ્ધ, સે ન અચ્છઇ મંડલે
૧૯
૨૦
જે સાધુ સિદ્ધોના એકત્રીસ ગુણામાં, બત્રીશ યોગ સંગ્રહમાં ને તેત્રીસ પ્રકારની આશાતનામાં સદા યત્ના રાખે છે, તે સંસારમેં ક્ષમતા નથી. ૨૦
ઈ એએસુ ઠાણેસુ, જે ભિકમૂ જયઈ સયા । ખિપ્પ` સે સવ્વસ’સારા, વિપમુચ્ચઇ પ`ડિઓ 1 ત્તિ મેઞિા
આ પૂર્વોક્ત સ્થાનામાં જે પ ંડિત ભિક્ષુ સદા જયવંત–યત્નાવ’ત છે તે શીધ્ર સસારના સમસ્ત બંધને ને કાપીને મુક્ત થાય છે. ૨૧ એમ હું કહુ છું.
॥ ઇતિ એકત્રીસમુ અધ્યયન ।
Jain Educationa International
૧
For Personal and Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૨
। પમાયઠ્ઠાણુ બત્તીસદમ અજ્જીયણું !
પ્રમાદ સ્થાનક નામનું ત્રીસમું અધ્યયન
અચ્ચ તકાલઞ સમૂલગસ,સવ્વસ દુકખસ્સ ઉજો ધમાકખા, ત ભાસ મે પડિપુષ્ણચિત્તા, સુણેહુ એગ તહિય હ્રિયત્થ ૧
હે ભવ્યેા ! મિથ્યાત્વ માહનીયાદિ રૂપ મૂલની સાથે રહેલા દુ:ખ અનાદિ કાલથી જીવને દુઃખી કરે છે. આ બધાં દુ:ખોથી સ થા મુકત થવા એકાંત હિતકારક કલ્યાણકારી ઉપાય બતાવુ છું તે એકાગ્ર મનથી સાંભળે.
નાણુસ્સે સવ્વસ પગાસણાએ, અન્નાણમે હુસ્સ વિવજણાએ, રાગસ દાસસ ય સંખએ', એગ તસેાક ખ' સમુવેઈ માકખ ૨
રાગદ્વેષના સ`થા ક્ષય, અજ્ઞાન અને મેાહના સપૂછ્યું ત્યાગથી પૂર્ણ જ્ઞાનના પ્રકાશ થાય છે. આનાથી જીવ એકાંત સુખરૂપ મેક્ષને પ્રાપ્ત કરે છે. ર
તસ્સેસ મન્ગેા ગુરુ-વિદ્ધસેવા, વિવજણા ખાલજણસ્સ દૂરા । સજ્ઝાયએગ તનિસેવા ય, સુન્નત્થસ ચિન્તયા ધિઈય ૩
બાલ ઠ્ઠાના સંગને ત્યાગ કરીને દૂર રહેવુ, વૃદ્ધ તથા ગુરૂજનની સેવા કરવી. એકાંતમાં ધીરજથી સ્વાધ્યાય કરવા. સૂત્ર અને અંનું ચિંતન કરવું એજ મેાક્ષ માગ છે. ૩ આહારમિચ્છે મિયમેસણિજ્જ, સહાયમિચ્છે નિષ્ણત્વબુદ્ધિન નિકેયમિÐજ વિવેગજોન્ગ, સમાહિકામે સમણે તવસ્તી ૪
સમાધિના ચ્છુિક તપસ્વી શ્રમણે પરિમિત શુદ્ધ આહાર લેવા જોઇએ અને નિપુણુાં બુદ્ધિવાળા સહાયક લેવા જોઇએ અને એકાંત સ્થાનને પસંદ કરીને રહેવુ જોઈએ. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૭૯ નવા લભિજા નિણિ સહાયં, ગુણાહિયં વા ગુણઓસમંવા, એવિ પાવાઇ વિવજયન્ત વિહરે જજ કામેસુઅસ જમાણે પ
જે પિતાનાથી વિશેષ ગુણ અથવા સમાન નિપુણ કુશલ સહ યક ન મળે તો બધા પાપને ત્યાગીને કામભોગાદિમાં અનાસકત થઈને એકલો જ વિચરે. ૫ જહા ય અંડપભવા બલાગા, અંડે બલાગપભવં જહા યં" એમે મેહાયણે ખુ તણહા, મેહં ચ તહાયણુ વયંતિ ૬.
જેવી રીતે ઈડાની ઉત્પત્તિ પક્ષીથી ને પક્ષીની ઉત્પત્તિ ઈ ડાથી છે તેમ મોહથી તૃષ્ણ અને તૃષ્ણથી મેહ ઉત્પન્ન થાય છે. ૬ રાગો યાસો વિય કશ્મબીય, કમૅચ મોહ ભવં વયંતિ કમ્મ ચ જાઈમરણસ્સ મૂલં, દુકખ ચ જાઈ, મરણું વયંતિ ૩
રાગ અને દ્વેષ એ બે કર્મ બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે. કર્મજ જન્મ-મરણનું મૂલ છે અને જન્મ-મરણ દુઃખ છે. ૩૭ દુકખંહયંજન હો મોહ ઓજસ્ટનહેઇતહા તહા હયાજસ્સન હાઈલાહ લેતો હએ જસ્સનકિંચણાઇ ૮
જેને મેહ નથી તેને દુઃખ નથી. જેને તૃષ્ણા નથી તેને મેહ નથી. જેને લેભ નથી, તેને તૃષ્ણા નથી. જે અકિંચન છે તેને લેભ નથી. ૮ રાગ ચ દ ચ તહેવ મેહે, ઉદ્ધતુકામેણુ સમૂલચાલ ! જેજે ઉવાયાપડિવજિજ્યવ્યા, તે કિન્નઈસ્લામિ અહાણુ પુટ્વિટ
, રાગ દ્વેષ અને મેહની જાળને જડમૂળથી ઉખાડીને ફેંકવાની ઈચ્છાવાળાએ ક્યા ઉપાય કરવા જોઈએ તે હું અનુક્રમથી કહું છું. હું રસ પગાર્મ ન નિસેવિયવા, પાયં રસા દિત્તિકરાનરાણું દિત્ત ચકામા સમભિવંતિ, દુમં જહાસાઉફલં વપખી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૮૦. રસનું વિશેષ સેવન ન કરવું કારણ કે રસ માણસમાં ઉત્તેજના પેદા કરે છે. જેમ મીઠા ફળવાળા ઝાડને પક્ષી દુઃખી કરે છે, એમ રસના સેવનથી ઉત્પન્ન થયેલ ઉરોજના અને કામ સાધુ પુરૂષને પરાજિત કરે છે. ૧૦ જહા વચ્ચી પઉરિવણે વણે સમાઓ વસમ ઉઈ એવિનિયગી વિ પગામ ભેઈણે ન ભંભયારિસ્સા
હિયાય કસઈ ૧૧ જેમ ઘણું લાકડાંવાળા વનમાં લાગેલી આગ વાયુપવનથી શાંત થતી નથી તેમ સરસ આહાર કરનાર બ્રહ્મચારીની ઈન્દ્રિયરૂપી અગ્નિ શાંત થતી નથી. ૧૧ વિવિત્તજાસતિયાણુ, માસણણું દમિUદિયાણું ને રાગસરૂ ધરિસેઈ ચિત્ત, પરાઈએ વાહિરિસહહિં ૧૨
જેને ઉત્તમ ઔષધિથી વ્યાધિ દૂર થાય છે અને ફરી ઉત્પન્ન થતો નથી તેમ એકાંત સેવી, અલ્પાહારી અને ઈન્દ્રિયનું દમન કરનારના ચિત્તને રાગરૂપી શત્રુ છતી શકતો નથી. ૧૨ જહા બિરલાવ સહસ્ત્ર મૂલે, ન મૂસમાણું વસહી પસંસ્થા એમેવ ઈOીનિલયસ્ત મઝે, ન બંભયારિસ્સ ખો
નિવાસો ૧૩ જેમ બિલાડીને સ્થાનની પાસે ઉંદરને રહેવું સલામત નથી એમ સ્ત્રીઓના સ્થાનની પાસે બ્રહ્મચારીને રહેવું સાલામત નથી ૧૩ નસવ-લાવણ-વિલાસ-હાસં ન જંપિયંગિય પહિયં વા ઈWીણ ચિત્તસિ નિવેસર્વત્તા, દ૬ વવસે સમણે તવસ્સી ૧૪
તપસ્વી શ્રમણ સ્ત્રીઓના રૂપ લાવણ્ય, વિલાસ, હાસ્ય, પ્રિય ભાષણ, સંકેત અને કટાક્ષપૂર્વક અવલોકનને પિતાના મનમાં જગ્યા ન આપે એવા વિચાર ન કરે. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અદ'સણ' ચેવ પત્થણ થ, અર્થિતણું ચૈવ અકિત્તણ થ ઇથીજણસ્મારિયઝાણજીગ્ગ, હિય‘ સયા ખંભવએ યાણ ૧૫
બ્રહ્માચં વ્રતમાં રતપુરૂષને અને આાય. ધ્યાનના ચાગ્ય સાધુને એનું દર્શીન, એની ઈચ્છા, પ્રશ‘સા, એનું કીર્તન અને ચિંતન કરવુ હિતકારી નથી અથવા એનું દન, પ્રશંસા, કીર્તન અને ચિંતન ન કરવુ* હિતકારી છે. ૧૫
કામ' તુ દેવી હિં વિભૂસિયાહિં, ન થાઈયા ખાલઉં તિગુત્તા ! તહાવિએગ તહિય તિ નથ્થા, વિવિત્તવાસેા મુણીણ પસત્થા ૧૬
મન, વચન અને કાયાથી ગુપ્ત રહેનાર પમ સૌંયમી મુનિને સુંદર વેષાભૂષાયુક્ત દેવાંગનાઓ પણ ચળાવી શકતી નથી. એવા પુરૂષને પણ એકાંત વાસ જ પરમ હિતકારી છે. ૧૬ માકખાલિક ખિસ્સ ઉ માણવસ, સ`સારભીરુસ ડિયસ્સ ધમ્મે, નેયારિસ' દત્તરમસ્થિ લાએ, જથિએ બાલમણેાહરાએ ૧૭
મેાક્ષાભિલાષી, સંસાર ભિરુ, સ'સારમાં સ્થિર રહેનાર પુરુષને સંસારમાં બીજું કાઈ દુસ્તર નથી, જેમ ખાલવાના મનને હરણ કરનાર સ્ત્રીઓના ત્યાગ દુસ્તર-કઠણુ છે. ૧૭
એએ ય સંગે સમઈક્રમિત્તા, સુદત્તરા ચેવ ભવન્તિ સેસા । જહા મહાસાગરસુત્તરિત્તા, નઈ ભવે અવિ ગંગાસમાણા ૧૮
જેવી રીતે મહાસાગર તરનારને ગંગા નદીનું તરવું સુગમ છે, એવી રીતે સ્ત્રીસંગના ત્યાગી મહાત્માને બીજો ત્યાગ સંરલ થાય છે. ૧૮
ઢામાથુંગિન્ક્રિપભવ ખુદુકખ', સવ્વસ લાગસ સદેવગસ્સે । જ કાયં માણસિય' ચ કિંચિ, તસ ંતગ ગઈવીયરાગા ૧૯ સ્વર્ગાદિ સમસ્ત લેાકમાં જે કઈ માનસિક, વાચિક 'અને
Jain Educationa International
For Personal and Private Use Only
..
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮૨
કાયિક દુઃખ છે, એ બધાં કામમેગની અભિલાષાથી જ થાય છે. વીતરાગ પુરૂષ જ આ બધા દુઃખાના અ ંત કરે છે. ૧૯૮ જહાય કિ‘પાંગકલા મળેારમા, રસે વર્ષોણય ગુજમાણા તે મુદ્દએ વિય પચ્ચમાણા, એએવમા કામગુણા વિવાગ ૨૦
જેવી રીતે કંપાક વૃક્ષનું કબ સુંદર, મીઠુ અને મનને રાચક છે પરંતુ તે ફળને જમવાથી જીવિતનો નાશ થાય છે, એવી રીતે કામભોગનું પણ કડવું પરિણામ છે. ૨૦
જે ઇંદિયાણ વિસયા મણુન્ના, ન તેસુ ભાવ નિસિરે કયાઈ ટ ન યામજીનેસુ મ ંપિ કુજા, સમાહિકામે સમણે તવસ્તી ૨૧ સમાધિ કામનાવાળા શ્રમણુ તપસ્વી કદાપિ ઈન્દ્રિયાના માન વિષયામાં રાગ અને અમનોજ્ઞ વિષયામાં ઈર્ષ્યા ન કરે. ૨૧ ચકખુસ રુવં ગહુણ વયંતિ, તં રાગહે તુ મનમાહુ । ત દાસહે અમણુન્નમાહુ, સમેા ય જો તેમુ સ વિયરાગા ૨૨
આંખ રૂપને પકડે છે અને રૂપ આંખને મનેાજ્ઞ-સુદર લાગે છે તા તે રાગને હેતુ બને છે, અને રૂપ આંખને અમનોજ્ઞ લાગે છે તે તે રૂપ ઈર્ષ્યાનું કારણ થાય છે માટે વીતરાગ પુરૂષ એ છે કે, တ રાગના કારણ અને ઈર્ષ્યાના કારણુ બન્ને રૂપમાં સમભાવી છે. ૨૨ રુવસ ચકખું ગદ્ગુણ વયંતિ, ચકમ્પ્યુસ વ` ગહુણ વયંતિ । રાગસ હેઉં સમણુન્નમાહુ, દાસસ્ય હે' અમરુન્નમાઠું ૨૩
રૂપને ગ્રહણુ કરનાર ચક્ષુ ઇન્દ્રિય છે. રૂપ ચક્ષુ ઇન્દ્રિયને ગ્રહણ . કરવા યોગ્ય છે. પ્રિયપ રાગનું અને અપ્રિયરૂપ ર્ષ્યાનું કારણ છે. ૨૩ વેસુ જો ગિદ્ધિમુવેઇ તિબ્ધ, અકાલિય પાવઈ સા વિણાસ । રાગાઉરે સે જહુ વાં પયંગે, આલાયલાલે સમુવેઇ મચ્છુ ૨૪
જેવી રીતે દૃષ્ટિના રાગમાં આતુર થÉને પતંગ મરે છે, એવી રીતે રૂપમાં અત્યંત આસક્ત થઈઁને જીવ અકાલ મચ્છુ પામે છે. ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
જે યાવિ દેસં સમુઈ તિવં તંસિકખણે સે ઉ ઉઈ દુકખં દુતદાસણ એણુ જંતૂ, ન કિંચિ સર્વ અવરજઝઈ સે સ્પ
જે જીવ અરૂચિકર રૂપ દેખીને હંમેશાં ઈર્ષ્યા કરે છે, એ તક્ષણ દુઃખને અનુભવ કરે છે. એ પિતાના દોષથી દુઃખી થાય છે એમાં રૂપનો કોઈ દોષ નથી. ૨૫
. એગંતરસ્તે ઇરંસિ સેવે, અતાલિસે સે કુણઈ પાસે દુકખસ સંપીલકુવેઈ બાલે, ન લિઈ તેણુ મુણિ વિરાગ ૨૬
જે જીવ મનોહર રૂપમાં એકાંત રાગ કરે અને અરૂચિકર રૂપમાં દેષ કરે, એ અજ્ઞાની દુખસમૂહને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મુનિ રાગમાં લુપ્ત નહીં થવાથી તેનાથી તે દુઃખી પણ થતું નથી. ૨૬ સવાણુગાસાણગએ ય જીવે. ચરાચરે હિંસઈ સેગવે છે ચિત્તેહિ તે પરિયાઈ બાલે, પલેઈ અત્તé ગુરુ કિલિ ર૭
રૂપની આશાને વશ પડેલ ભારે કમી, અજ્ઞાની છવ, ત્રસ અને સ્થાવર જીવોની અનેક પ્રકાર હિંસા કરે છે, પરિતાપ ઉત્પન્ન કરે છે અને પીડિત કરે છે ૨૭ સવાવાએ ણ પરિગ્ગહેણ ઉપાયણે ખણુસનિઓગે છે વએ વિગે ય કહું સુહ સે, સંજોગકાલે ય અતિત્તલાભે ૨૮
રૂપમાં મૂછિત જીવ એ પદાર્થના ઉપન્ન, રક્ષણ અને વિયોગની ચિંતામાં લાગે રહે છે. એને સુખ કયાં છે ? તે સંજોગકાલમાં છે પણ અતૃપ્ત રહે છે. ૨૮ સેવે અતિરે ય પરિગ્નેહમિ, સરોવસત્તો ન ઉઈ તુદ્ધિ અતુફ્રિાસેણ દુહી પરસ, લેભાવિલે આયયઈ અદાં ર૯
મનેઝ રૂપને ગ્રહણમાં ગૃધ્ધ થયેલે જીવ અતૃપ્ત જ રહે છે. એની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
આસકિત વધી જાય છે, પછી બીજાની સુંદર વસ્તુઓ લેભી થઈને (આદા) પ્રહણ કરે છે. ૨૯ તહાભિભૂયન્સ અદત્તહારિણેસેવે અતિરસ્ય પરિગહેયા માયામુસંવઈલોભદેસાતત્યાવિ દુકખાનવિમુચ્ચીસે૩૦
તૃષ્ણાવશ એ ચોરી કરે છે અને જાઠ અને કપટની વૃદ્ધિ કરે અતૃપ્ત રહે છે અને તે દુઃખથી વિમુક્ત થતું નથી. ૩૦ મસલ્સ પછી ય પુરWઓ ય, પગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયતંતે, સેવે અતિતો દુહિઓ અણિસે ૩૧
આ દુષ્ટ જીવ જુઠું બોલતાં પહેલાં, જુઠું બેલતી વખતે અને જુહુ બેલ્યા પછી દુઃખી થાય છે, અદત્ત ગ્રહણ કરતી વખતે એ રૂપમાં અતૃપ્ત અને અસહાય થઈને હંમેશાં દુઃખી રહે છે. ૩૧
વાણક્સ નરમ્સ એવ, કુત્તા સુહું હજ ક્યાઈ કિંચિ તાવભેગે વિકિલે દુકખં, નિવ્રુત્તઈ જસ્મકણ દુકખં ૩૨
રૂપમાં આસક્ત મનુષ્યને જરાપણ સુખ કદાપિ થતું નથી, જે વસ્તુની પ્રાપ્તિમાં એને દુઃખ વેઠવું પડ્યું એ વસ્તુના ઉપભોગમાં પણ એને દુખ પ્રાપ્ત થાય છે. ૩૨ એમેવ વાલ્મિ ગઓ પસં, ઉઈ દુફોહપરંપરાઓ ! પદુદુચિત્તે ય ચિણાઈ કર્મ, જેસે પુણે હેઈદુહં વિવાગે ૩૩
આમ અમનોજ્ઞ રૂપમાં દ્વેષ કરનાર દુખની પરંપરાને વધારે છે અને ચિત્તના દુષ્ટ કર્મોને પ્રાપ્ત કરે છે. એ કર્મ વિપાકે ભાગવતી વખતે દુઃખદાયક થાય છે. ૩૩ એ વિર મણુઓ વિસેગ, એએણ દુખેહપરંપણ! નલિપઈ ભવમવિ સંતે જણવા પકખરિણીપલાસં ૩૪
રૂપથી વિરક્ત માણસ શોકરહિત થાય છે. જેમ જલમાં રહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૮૫
કમલપત્ર લેપાતું નથી તેમ સંસારમાં રહેલો સાધુ, પુરૂષ દુઃખના
ઘ-સમૂહથી લેપતો નથી. ૩૪ સેયસ્ય સદ્ ગહણું વયંતિ, તં રાગહેઉં તુ મછુન્નમાહુ ! તે દોસહેઉ અમણુન્નમાહુ, સમો ય જો તેનું સ વીયરાગે ૩૫
કાનને વિષય શબ્દ છે. મનોજ્ઞ શબ્દ રાગ અને અમનોજ્ઞ શબ્દ ઈર્ષાનો હેતુ છે. જે બે પ્રકારના શબ્દોમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૩૫ સસ્સ સેયં ગહણુ વયંતિ, સાયન્સ સદુદ ગહણુ વયંતિ રાગસ હેઉં સમણુન્નમાહુ, દાસસ્ય હેઉ અમણુનમાહુ ૩૬
તેન્દ્રિય શબ્દને ગ્રાહક–પ્રહણ કરનાર છે અને શબ્દ શ્રોતનું ગ્રાહ્ય છે. પ્રિય શબ્દ રાગ અને અપ્રિય શબ્દ ઇર્ષાનું કારણ છે. ૩૬ સદેસ જો ગિદ્ધિમાં તિઘં, અકાલિયં પાવઈ સે વિણાસં . રાગાઉ હરિણુમિએ મુધે, સદે અતિરે સમુઈ મર્ચે ૩૭
શબ્દાદિ વિષયોમાં જે તીવ્ર ગૃહિઆસકિત સેવે છે તે અકાલે વિનાશને પામે છે. તે રાગાતુર પુરૂષ હરણની માફક મુગ્ધ થઈને શબ્દથી અતૃપ્ત રહે તે મૃત્યુને પામે છે. ૩૮ જે યાવિદોસં સમુઈ તિä, તંસિફખણે સે ઉ ઉઈ દુકખં દુદન્તદાણ સએણ જંતુ, ન કિચિ સદં અવરઝઈ સે ૩૮
જે અપ્રિય શબ્દ સાંભળીને તીવ્ર ઈર્ષ્યા કરે છે એ પોતાના જ , કરેલા ભયંકર દોષથી એ જ સમયે દુઃખ પામે છે, પરંતુ શબ્દ કેઈને દુઃખી કરતો નથી. ૩૮
એગતરતે ઈરસિ સદ, અતાલિસે સે કુણઈ પાસે દુખસ્સ સંપીલકુવેઈ બાલે, નલિમ્પણ સુણી વિરાટ
જે અજ્ઞાની બાલ છવ મનહર- સુંદર શબ્દમાં એકાંત અનુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૬
રક્ત થાય છે અને અપ્રિય શબ્દમાં કૅપ કરે છે, એ દુઃખને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મનુષ્ય એનાથી લપાતો નથી. ૩૯ સદ્દાગાસાણુગએ ય જીવે, થરથરે હિંસઈ ગરાવે ચિહિં તે પરિયાઈ બાલે, પિલેઈ અત્ત૬ ગુરુ કિલિફ્રે ૪૦
શબ્દની આશાને વશ થયેલ ભારે કમ જીવ અજ્ઞાની થઈને ત્રસ અને સ્થાવર જીવોની અનેક જાતની હિંસા કરે છે અને પીડા આપે છે. ૪૦ સદાણુવાણ પરિગ્રહણ, ઉખાણે રકખણુસનિગે વએ વિશે ય કઇ સુહે સે, સંભોગકાલે ય અતિત્તલાભે ૪૧
શબ્દમાં મૂછિત છવને મને હર શબ્દવાળા પદાર્થોની પ્રાપ્તિ, રક્ષણ અને વિયોગની ચિંતા રહે છે. સંભોગ સમયમાં પણ તે અત રહે છે. પછી તેને સુખ કયાંથી ? ૪૧ સદે અતિરે ય પરિગ્ગહમ્મ, સત્તાવસો ન ઉઈ તુરિં અદ્રિાસણ દહીપરસ્ટ, લોભાવિલે આયયઈ અદત્ત કર
- પ્રિય શબ્દના પ્રહણમાં ગૃધ્ધ જવ અતૃપ્ત જ રહે છે. એની મૂછ વધતી જાય છે, એ પારકી વસ્તુઓમાં લલચાઈને ચોરી કરવા લાગી જાય છે. ૪૨ તણહાભિભૂયમ્સ અદત્તહારિણે, સર્દ અતિરસ્સ પરિગહેય, માયામુસંવઢઈલભદાસા, તથાવિ દુખા નવિમુઈ સેકસ
તૃષ્ણાથી પરાજિત થયેલ જીવ ચોરી કરે છે તથા જુઠ અને કપટની વૃદ્ધિ કરતો અતૃપ્તજ રહે છે પરંતુ દુઃખથી છૂટતો નથી. ૪૩ - મોસમ્સ પછી ય પુરWઓ ય, પાગકાલે ય દુહી દુર એવં અદસાણિ સમાયત, સદે અતિત્તે દુટિએ અણિસે
એ જુઠું બેલનાર તે પહેલાં પછી અને જુઠું બોલતી વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૭
દુરંત (ધણા) દુઃખી થાય છે. અદત્ત ગ્રહણ કરતી વખતે પણ શબ્દમાં તૃપ્ત નથી. હુંમેશાં દુઃખી રહે છે. એને કાઈ સહાયક નથી. ૪૪
સહાણુરત્તસ્ય નરા એવ, ત્તો સુહ' હુજ્જ કયાઈ કિચિ ! તત્થાવભાગેવિ ક્રિક્લેસદુકખ, નિષ્વત્તએ જસ્સ કએ ણ દુકખ ૪૫
શબ્દમાં ગૃદ્ધ મનુષ્યને કાઇ પણ સુખ મળતુ નથી. એ મનેાહર શબ્દના ઉપભાગના સમય દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે. ૪૫ એમેવ સશ્મિ ગએ પએસ., વેર્ક દુખાહપર પગ, પઉચિત્તો ય ચિણેષ્ઠ કશ્મ', જ સે પુણા હાઇ દુહુ વિવાગે ૪૬
આમ આ પ્રય શબ્દમાં દ્વેષ. કરનાર દુ:ખને આધ વધારે છે, અને દુષ્ટ ચિત્તથી કર્માનું ઉપાર્જન કરે છે. જે બેગવતી વખતે દુઃખદ છે. ૬
સદ્દે વિત્તો મણુએ વિસાગા, એએણ દુકખાહપર પરેણ । ન લિખઈ ભવમઝેવિ સત્તા, જલેણ વા પુકખરિણીપલાસ` ૪૭
શબ્દથી વિરક્ત માણસ શેક રહિત થાય છે. જે જલમાં કમલપત્ર અલિપ્ત રહે છે તેમ સ`સારમાં રહેતા વિરક્ત પુરૂષ તેન્દ્રિયના વિષય અને એનાથી થતાં દુઃખોથી અલિપ્ત રહે છે. ૪૭ ઘાણસ્સ ગંધ ગહુણ વયંતિ, તં રાગ હેઉ'સમન્વમાહુ । ત દાસહેં અમણુન્નમાહુ, સમા ય જો તેનુ સ વીયરગેા ૪૮
ગંધ ધ્રાના વિષય છે. સુગંધ રાગ અને દુર્ગંધ દ્વેષનું કારણ છે, જે પુરૂષ બન્ને પ્રકારની ગન્ધમાં સમભાવ રાખે છે તે વીતરાગ ' છે. ૪૮
ગધસ ઘાણ` ગહેણું વયંતિ, ઘ્રાણસ્સગ ધ' ગહુણ વયતિ । રાગસ હે” સમણુન્નમાહુ, ઢાંસસ હેં અમણુન્નમાહુ ૪૯ નાસિકા ગ‘ધને પકડે છે અને ગંધ નાસિકાને ચાલ છે. સુર્ગંધ રાગનું કારણ છે અને દુખ દેવનુ કાણુ છે, ૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ગધેસુ જો ગિદ્ધિમુવેઇ તિબ્ધ, કાલિય પાવઇ સે વિાસ । રાગાઉરે આસહ ગ ગિદ્ધ,સપેખિલાએ વિવનિક્ખમ તા ૫૦
જેમ ઔષધિની સુગંધમાં મૂર્છિત સાપ દરની બહાર નીકળતાંજ ભરાય છે એમ ગધમાં અત્યંત આસક્ત જીવા અકાલ મૃત્યુ પામે છે. ૫૦ જે યાવિ દાસ” સસુવેઇ તિબ્ધ, તાસ ક્ષણે સે ઉ ઉવેઇ દુ:ખ । દુદ્ તદાસેણ સમેણ જંતુ, ન કિ`ચિ ગધા અવરજઈ સે ૫૧
જે દુર્ગંધન્માં તિવ્ર દ્વેષ કરે છે, એ તે જ ક્ષણે દુ:ખ અનુભવે છે. એ પાતાનાજ દોષથી દુઃખી થાય છે. આમાં ગંધના કાઈ દોષ નથી. ૫૧
અગતરત્તે રુઈરસ ગધે, અતાલિસે સે કુણઈ પએસ' । દુ:ખસ્સુ સંપિલમુવેઇ માલે, ન લિમ્પઈ તેણ સુણી વિરાગા પર
જે અજ્ઞાની સુગંધમાં સથા આસક્ત થાય છે અને દુર્ગંધમાં ધૃણા કરે છે એ દુ:ખી થાય છે. પરંતુ વીતરાગી મુનિ લેપાતાનથી, પર ગધાગાસાગએ ય વે, ચરાચરે હુ'સઇ ઊગરૂવે ! ચિત્તેહિ તે પરિતાવેઇ આલે, પિલે અત્તì ગુરુ કિલિš ૫૩
સુગંધમાં વશીભૂત થષને બાલ અજ્ઞાની જીવ અનેક પ્રકારના ચરાચર જીવાને પરિતાપ ઉપાવે છે, ધાત કરે છે, અનેક દુઃખા દે છે. ૫૩ ગંધાવાએણ પરિગ્ગહેણ, ઉપાયણે રખ્ખણસન્નિએગે ! વએ વિએગે ય કહું... સુહ· સે, સ’ભાગકાલે ય અતિત્તલાલે ૫૪
સુગંધાસક્ત જીવ સુગધની પ્રાપ્તિ, રક્ષણ અને વિયેગમાં ચિંતા સેવે છે. એ સંભાગકાલમાં અતૃપ્ત રહે છે. પછી એને સુખ કયાંથી? ૫૪
બધે અતિત્તે ય પરિગ્ગહશ્મિ, સત્તોવસત્તો ન ઉવે તુદ્ધિ, અહિંસદાસેણ દહિં પરમ્સ, લેાભાવિલે આયયઈ અદત્ત ૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮૯
સુગંધના ગ્રહણમાં જીવ અતૃપ્ત જ રહે છે. એની મૂછ વધે છે. એ બીજાઓની વસ્તુઓમાં લલચાઈને અદત્ત ગ્રહણ કરે છે. ૫૫ તહાભિભૂયમ્સ અદત્તહારિણે ગધે અતિરસ્ય પરિગ્રહય, માયામુસંવઠુઈ લાભદાસા, તથાવિ દુઃખા ન વિમુઈસેપ૬
તૃષ્ણાથી પરાજીત જવ ચેરી કરે છે, અને જૂઠ તથા કપટની પરંપરા વધારતે અસંતુષ્ટ રહે છે. પરંતુ કથી મુક્ત થતું નથી. પ૬ મસલ્સ પછી ય પુરઓ ય, પઓગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયયંતે, ગધેઅતિજ્ઞા દુહિઓ અણિસે
જુઠું બોલનાર જૂઠું બોલવા પહેલાં, પછી અને જુઠું બોલતી વખતે દુઃખી થાય છે એ જ પ્રમાણે અદત્ત ગ્રહણ કરતી વખતે તે તેજ ગંધથી અતૃપ્ત રહે છે, એ સદા દુઃખી થાય છે અને તેને કેાઈ સહાયક થતું નથી. ૫૭ ગંધાર નરસ્સ એવં, કત્તો સુહું હજજ કયાઈ કિંચિ તëાવભેગે વિકિસદુ:ખ, નિવ્રુત્ત જસ્ટ કએણદુ:ખં૫"
ગંધમાં આસક્ત થયેલા છવને ક્યારે પણ સુખ નથી, એ સુગંધના ઉપભોગમાં કલેશ અને દુઃખ પામે છે. પ૮ એમેવ ગંધમ્મિ ગએ પસં, ઉઈ દુઃખહપરંપરાઓ પઉચિત્તોય ચિસુઈ કમ્મ, જે સે પુણે હોઈ દુહ વિવાગે પ૯
આમ દુર્ગધમાં ઠંધ કરનાર છવ દુઃખની પરંપરા વધારે છે ને દુષ્ટતાથી કર્મોને ઉપાર્જે છે, જે ભોગવતી વખતે દુઃખી થાય છે ગંધે વિર મણુઓ વિસેગો, એએણુ દુ:ખેહપરંપણ ન વિષ્પભવમઝે વિસત, જલેણ વાપુકૂખરિણિપલાસં ૬૦
ગંધથી વિરક્ત મનુષ્ય શેક રહિત થાય છે, જેવી રીતે કમલ, પત્ર જલથી અલિપ્ત રહે છે, તેવી રીતે સંસારમાં રહેતે વિરકત " ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પુરૂપ ઘાણના વિષય અને એની દુઃખ પરંપરાથી અલિપ્ત રહે છે. ૬૦ જિભાએ રસ ગણું વયંતિ, તે રાગહેઉં સમણુનમાહ ! તં દોસહેઉ અમણુનામા, સમો ય જે તસુ સ વિયરાગ ૬૧
જીભ રસને ગ્રહણ કરે છે. પ્રિયરસ રાગનો હેતુ છે. અપ્રિય રસ દ્વેષનો હેતુ છે, જે પ્રિય અપ્રિય રસમાં સમવત છે તે વીતરાગ છે. ૬૧ રસસ્સ જિબલ્સ ગણુ વયંતિ, જિભાએ સંગહણુ વયંતિ રાગટ્સ હેલું સમણુનમાહુ, દોસસ હેઉં અમણુનમાહુ ૬૨
જિવા રસને ગ્રહણ કરે છે. અને રસ જિવાને ગ્રાહ્ય છે. મને પસદ રસ રોગનું કારણ અને મનને પ્રતિકુલ રસ નું કારણ કહેવાય છે. દર રસેસુ જે ગિદ્વિમુવેઈ તિવં, અકાલિય પાવઈ સે વિણા રાગ ઉરેબડિસવિભિન્નકોએ મજહાઆમિરસ ભેગધેિ ૬૩
જેમ માંસ લુબ્ધ માછલું કાંટામાં ફસાઈને મરી જાય છે એવી રીતે રસમાં અતીવ યુદ્ધ જીવ અકાલે મૃત્યુને ગ્રાસ બને છે. ૬૩ જે યાવિ સંસમુઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉ દુ:ખ દુદુદંતદાસેણ સએણ જતૂ, ન કિચિ સં અવરઝઈ સે ૬૪
રસ કેઇને દુઃખી કરતો નથી પરંતુ જીવ સ્વયં અમને રસમાં પ કરવાથી પિતાનાજ કરેલાં ભયંકર ષથી દુઃખી થાય છે. ૬૪ એગત રૂઇરે રસન્મિ, અતાલિસે સે કુણઈ પસં! દુખસ્સ સંપિલમુવેઈ બાલે, ન લિપઈ તેણુ મુણિ વિરાગ ૬પ - મનગમતા રસમાં એકાંત રક્ત અને અમનેઝ રસમાં એકાંત ષી બાલ–અજ્ઞાની છવ દુઃખમાં પુરેપુરે પીડાય છે. વીતરાગી મુનિ વિષયો અને દુઃખોથી લેપાતા નથી. ૬પ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૯૧
રસાગાસાયુગએ . વે, ચરાચરે હિંસઈ હુંગવે । ચિત્તેહિ તે પરિતાવેઇ બાલે, પિલેઇ અત્તરૢ ગુરુ કિલિ ૧૬
રસની લાલચમાં ડૂબેલો અજ્ઞાની જીવ, અનેક પ્રકારના સ અને સ્થાવર વાની ઘાત કરે છે, એને અનેક જાતની પીડા ઉપજાવે છે.
રસાવાએણ પરિગ્ગહેણ, ઉપાયણે રક્ષ્મણસિıએગે ! વએ વિચાળે ય કહુ` સુ` સે, મ`ભેાગકાલે ય અતિત્તલાલે ૬૭
રસમૃદ્ધ મનુષ્યને રસની પ્રાપ્તિ, રક્ષ, વ્યય અને નાશના દુઃખથી એ અજ્ઞાનીને સુખ કા મળે! સભોગકાળમાં પણ તૃપ્તિ નહિ થવાથી એ દુ:ખી થાય છે. છ
રસે અતિત્તે ય પÁિહશ્મિ, સત્તોવસત્તો ન ઉવેઈ તું । અતિદાસેણ દહી પરસ્સ, લેાભાવિલે આયયઇ અદત્ત ૬૮
રસામાં અતૃપ્ત અને એના સંયમમાં અસ તેાપી જીવ બીજાની વસ્તુ આપ્યા વિના જ લે છે. ૬ ૮
તહ્વાભિભૂયસ્સ અદ્યત્તહારિણા, રસે અતિત્તમ્સ પરિગ્ગહે ય માયાનુસ` વoઈ લાભદાસા, તત્થાવિ દુકખા ન વિમુચ્ચઇ સે
અતિ તૃષ્ણાથી ઘેરાયેલો જીવ ચારી કરે છે તથા જુઠ અને કપટની પર પરા વધારે છે, છતાંયે સ ંતાપ થતા નથી અને તે દુઃખથી મુકાતા નથી. ૬૯
મેાસસ પચ્છા ય પુત્થએ ય, પઆગકાલે યદુહી દુર તે। એવં અદત્તાણિ સમાયિતા, રસે અતિત્તો હુએ અણિસ્સો
અસત્ય બોલતાં પહેલાં, અસત્ય બોલતી વખતે અને અસત્ય ઓલ્યા પછી આત્મા દુ:ખી થાય છે. અત્ત લેતી વખતે વ અતૃપ્ત રહે છે અને નિસહાય થઈને દુ:ખ ભોગવે છે. ૭૦
પણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯૨ રસાણત્તસ્સ નરક્સ એવં કરો સુહં હજ યઇ કિંચિ તત્થવભોગે વિકિલે દુકખં, નિવ્રુત્તએ જસ્મ કણ દુકનં ૭૧
રસાસક્ત પુરૂષને કંઈ પણ સુખ થતું નથી, એ રસ ભોગવતી વખતે પણ દુઃખ અને કલેશને પામે છે. ૭૧ એમેવ રશ્મિ ગઓ પસંઉવેઈ દુકાહપરંપરાઓ પઉચિત્તો ય ચિણઈ કમ્મ, જેસે પુણે હોઈ દુહ વિવાગે ૭૨
આમ અમનોજ્ઞ રસમાં હેપ કરનાર જીવ દુઃખોની પરંપરા પામે છે અને કલુષિત ચિત્તથી કર્મોને ઉપાર્જન કરીને એનું દુઃખદ ફલ ભોગવે છે. ૭૨ રસે વિરત્તો મણુઓ વિગ, એએણ દુકાહપર પણ ન લિપઈભવમmછે વિસંતેજલેહુવા પુકખરિણિપલાસં ૭૩
રસથી વિરકત મનું કરહિત થાય છે અને જેમ કમલપત્ર પાણીમાં લેપતું નથી તેમ વીતરાગી પુરૂષ સંસારમાં રહેતાં છતાં રસેન્દ્રયના વિષય અને એના કડવા ફળથી વિરક રહે છે. ૭૩ કાયન્સ ફાસં ગણુ વયંતિ, તે રાગહેલું સમણુનમાહુ તંદસહેઉ અમણુનમાહુ, સમે ય તેનું સ વીયરાગો ૩૪ - શરીર સ્પર્શને ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શ રાગનું અને દુ:ખદ સ્પર્શ દેશનું કારણ છે. જે બન્ને સ્પર્શમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૭૪ ફાસસ્સ કાર્ય ગણુ વયંતિ, કાયર્સ ફારાં ગણું વયંતિ છે રાગસ્સ હેલું સમણુનમાહુ, દોસસ હેઉ અમણુનમાહુ હ૫
શરીર સ્પર્શને ગ્રહણ કરે છે અને સ્પર્શ શરીરને ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શ રાગનું અને દુઃખદ સ્પર્શ શ્રેષનું કારણ છે. ૭૫ ફાસેસુ જ ગિદ્ધિમુવેઈ તિબં, અકાલિયં પાવઈ સે વિણાસં. રાગાઉરે સીયજલાવસને, ગાહગહીએ મહિસે વ રણે ૭૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯૩ જે જીવ સુખદ સ્પર્શમાં તીવ્ર ગૃદ્ધિપણું ભોગવે છે તે જીવ જંગલના તળાવના ઠંડા પાણીમાં ડુબેલા અને મગદ્વારા પકડાયેલા પાડાની માફક અકાલ મરણને પામે છે. ૭૬ જે યાવિ દોસં સમુઈ તિવં, તંસિ ખણે સે ઉ ઉવેઈ દુખી દુદ્દત સેણ સએણ જંતુ, ન કિંચિ ફાસ અવરજઝઈ સે ૭૭
કેઇને દુઃખી કરતો નથી પરંતુ જ્યારે જીવ પિતાને ન ગમતા સ્પર્શને તીવ્ર ઠેષ કરે છે ત્યારે તે પોતાનાજ કરેલા ભયંકર અપરાધોથી એજ સમયે દુઃખ પામે છે. ૭૭ એગંતરસ્તે ઈરસિ ફાસે, અતાલિસે સે કુણઈ પસંદ દુખસ્સ સંપીલમુવેઈ બાલે, ન લિપઇ તેણ મુણી વિરાગ ૭૮
જે અજ્ઞાની સુખદ સ્પર્શમાં એકાંત આસક્ત થાય છે અને દુઃખદ સ્પર્શને જ કરે છે એ દુઃખને પ્રાપ્ત કરે છે. વીતરાગી પુરૂષ સુખદ-દુઃખદ સ્પર્શથી અલિપ્ત રહે છે. ૭૮ ફાસાગાસાણુગએ ય જીવે, ચરાચરે હિંસઈ સેગવે છે ચિત્તેહિ તે પરિતાઈ બાલે, પીલેઈ અત્ત૬ ગુરુ કિલિ
સ્પર્શની આશામાં પડેલે ભારે કમ જીવ ચરાચર જીવોની અનેક પ્રકારની હિંસા કરે છે, એને દુઃખ દે છે. ૭૯ ફાસાણુવાણ પરિગ્રહણ, ઉપાયણે રકખણ-સનિઓગે વએ વિએને ય કહું સુહું સે, સંભોગકાલે ય અતિત્તલાલે ૮૦
સુખદ સ્પર્શોમાં મૂર્ણિત છવ એ વસ્તુઓની પ્રાપ્તિ, રક્ષણ અને વ્યય-વિયેગની ચિંતામાં જ મુંઝાય છે. એ ભોગના સમયે તૃપ્ત થતો નથી, પછી એને સુખ ક્યાંથી થાય? ૮૦ ફાસે અતિરે ય પરિગ્રહસ્મિ, સોવસત્તો ન ઉવેઈ તુહૂિં અનુદ્દિદાસણ દુહી પરમ્સ, લેભાવિલે આયયઈ અદત્ત ૮૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૪ સુખદ સ્પર્શમાં અનુરક્ત જીવ કદિ તૃપ્ત થતો નથી. એની મૂછ વધ્યા જ કરે છે. એ અત્યંત લેભી થઈને અદત્ત ગ્રહણ કરવા મંડી પડે છે. ૮૧ તહાભિભૂયસ્સ અદત્તહારિણે, ફાસે અતિસ્સ પરિગહેયા માયામુસંવઇ લેભદાસા, તથાવિ દુફખાનવિમુઈસે૮૨
એ તૃષ્ણાવશ થઈને ચોરી કરતા માયા–મૃષાને વધારે છે. પછી એ અતૃપ્ત જ રહે છે અને દુઃખથી છૂટ નથી. ૮૨ માસ પછી ય પુરWઓ ય, પગકાલે ય દુહી દુરન્ત એવ અદત્તાણિ સમાયયંતે ફાસે અતિરે દુહિઓ અસ્સિો
એવા દુષ્ટ જીવને જુઠું બોલતી વખતે, તે પહેલાં અને પછી દુઃખ થાય છે. એ ચારી કરતો સદા અતૃપ્ત અને અસહાય થઈને દુ:ખી જ રહે છે. ૮૩ ફાસાણુરત્તસ્સ નરસ એવં કરો સુહું હજજ કયાઈકિંચિ તત્થાવભેગે વિ કિલે દુકખં, નિવ્રુત્તએ જસ્મ કણ દુકM
સ્પર્શમાં આસક્ત જીવોને જરા પણ સુખ થતું નથી. જે વસ્તની પ્રાપ્તિ, કલેશ અને દુઃખથી થાય છે અને ભગવતી વખતે દુિઃખ જ મળે છે. ૮૪ એમેવ ફાસમિ ગઓ પસં, ઉવેઈ દુકાહપરંપરાઓ પઉચિત્તો ય ચિણાઈ કર્મ, જેસે પુણે હાઈહું વિવારે ૮૫
દુઃખદ સ્પર્શમાં ઠેષ કરનાર આમ દુઃખની પરંપરા વધારે છે, અને એ મલિન ભાવનાથી કર્મોને ઉપાર્જે છે. જે ભોગવતી વખતે દુખદાયક થાય છે. ૮૫ ફાસે વિરત્તો મણુઓ વિસોગ, એએણ દુખેહપરંપરાઓ ને લિપઈભવમવિ સંતે જલેણુવા પુખરિણીપલાસ૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૫
સ્પર્શથી વિરકત જવ શેકરહિત થાય છે. જેવી રીતે જલમાં રહેલ કમલપત્ર અલિપ્ત રહે છે, એવી રીતે સંસારમાં રહેલે વિરત પુરૂષ અલિપ્ત રહે છે. ૮૬ મણુસ્સે ભાવે ગણું વયંતિ, તે રાગ હેઉં તુમણુનમાહ ! તે દોસહેલું અમણુન્નમાહુ, સમે ય જો તે સુ સ વીયરા ૮૭
ભાવને મન ગ્રહણ કરે છે. મનગમત ભાવ રાગનો હેતુ છે. અણગમતે ભાવ કપને હેતુ છે. પ્રિય અને અપ્રિય ભાવમાં જે સમ છે તે જ વીતરાગ છે. ૮૭ ભાવસ્સ મણું ગણું વયન્તિ, મણસ્સ ભાવ ગહણે વયન્તિ ! રાગસ્સ હેલું સમણુનમાહુ, દસમ્સ હેલું અન્નાહુ ૭૮
મન ભાવને ગ્રહણ કરે છે. ભાવ મનને ગ્રહણ કરે છે, પ્રિયમને જ્ઞભાવ રાગ અને અપ્રિયભાવ દેવનું કારણ છે. ૮૮ મeણ જે ગિદ્ધિમુઈ તિવ્ર, અકાલિય પાસે વિણાસું રાગાફરે કામગુણસુ ગિ, કરેણુમાવહિએ વ લાગે ૮૯
જે પુરૂષ મન વડે તીન-અતિવૃદ્ધિપણું સેવે છે તે અકાલે વિનાશ પામે છે. જેમ રાગાતુર અને કામને લુપી હાથી હાથણીને જોઈને માર્ગmષ્ટ થાય છે. ૮૯ જે યાવિદાસે સમુઈ તિવ્યું, તંસિ ખણે સે ઉઉઈ દુકબં દુતદાસણ એણ જંતુ, ન કિંચિ ભાવં અવરજઝઈએ કo
જે જીવ અવિભાવમાં તીવ્ર હૅપ કરે છે, એ જીવ પોતાનાં કરેલ ભયંકર દેને લીધે તે જ ક્ષણે દુઃખ પામે છે. ભાવનું નિમિત્ત કૅઈને દુઃખી કરતું નથી. ૯૦
એગત રત ઈરંસિ ભાવે, અતાલિસે સે કુણઈ પસં. દુખસ્સ સંપીલમુબાલે, ન લિપઈ તેણ મુણી વિરાગ ૯૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૬
જે અજ્ઞાની પ્રિયભાવમાં (રૂચિકર) એકાંત રાગ અને અરૂચિકર ભાવમાં પ કરે છે, તે દુઃખને ઉઠાવે છે પરંતુ વીતરાગ પુરુષ પ્રિય અપ્રિય ભાવથી લપાતો નથી. ૯૧ ભાવાણુગાસાગએ ય જીવે, ચરાચરે હિંસઈ સેગવે ચિત્તેહિ તે પરિતાવેઈ બાલે, પીલેઈ અત્ત ગુરૂ કિલિ કરી
મનહર ભાવોને આધીન થયેલ ભારેક જીવ ચરાચર જીવોની અનેક પ્રકારે હિંસા કરે છે, એને દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે. ૯૨ ભાવાણુવાણ પરિગ્રહણ, ઉપાયણે રકખણ-સનિઓગે વએ વિગે ય કહું સુહું સે, સંભોગકાલે ય અતિત્તલાભે
મનોજ્ઞ ભાવવાળી વસ્તુઓમાં આસક્ત જીવ એની પ્રાપ્તિ, રક્ષણ, વ્યય અને વિનાશની ચિંતામાં રહે છે, એ સમયે જે લાભ મળે છે. તેમાં અતૃપ્ત રહે છે, પછી એને સુખ ક્યાંથી મળે ? ૯૩ ભાવે અતિરે ય પરિહમિ, સત્તોવસત્તો ન ઉઇ તુહૂિં અતુફ્રિણ દુહી પરમ્સ, લેભાવિલે આયયઈ અદd ૯૪
જે પ્રાપ્ત પરિગ્રહમાં અતૃપ્ત છે, તેને તૃપ્તિ નથી થતી. અતૃપ્તિ દેશથી તે અતિ લોભી થઈને અદત્ત ગ્રહણ કરે છે. ૯૪ તહાભિભૂયસ અદત્તહારિણા, ભાવે અતિરસ્ય પરિગ્રહે, માયામુસં વઈ લેભદેસા, તત્કાવિ દુબે ન વિમુચ્ચઈ સે
તૃષ્ણથી અભિભૂત (પરાજીત) થયેલે જીવ અદત્ત ગ્રહણ કરે છે. માયા મૃપાનું સેવન કરે છે. આટલું છતાં તે અતૃપ્ત રહે છે અને તે દુખથી મુક્ત થતું નથી. ૯૫ મેસસ પાય પુરWઓ ય, પાગલે ય દુહી દુર છે એવં અદતાણિ સમાયયંતેભાવે અતિરોદુહિઓ અણિસો
Jain Educationa International
For Personal and Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૯૭
એ દુષ્ટ જીવ જુઠું બોલતાં પહેલાં, પ્રયાગ સમયે અને પછી દુઃખી થાય છે. તે અદત્ત ગ્રહણ કરતી વખતે સદા અતૃપ્ત અને અસહાય થઈને દુઃખી રહે છે. ૯૬ ભાવાણુરત્તસ્સ નરસ એવં, કત્તો સુહં હજજ ક્યાઈ કિચિ ? તત્થાવભેગે વિ કિલે દુકખં, નિવ્રુત્તએ જસ્મ કએ ન દુકખં
મનહર ભાવોમાં વૃદ્ધ માણસને સુખ કયાંથી અને ક્યારે પણ ન હોય, જેની પ્રાપ્તિમાં દુઃખ અને કલેશ છે. તેને ભોગમાં માણસ દુઃખ પામે છે. ૯૭ એમેવ ભાવમિ એ પસં, ઉઈ દુકાહપરંપરાઓ પઉચિત્તોય થિણાઈ કમ્મ, જેસે પુણે હેઈ દુહં વિવાગે ૯૮
અમનો ભાવમાં શ્રેષ કરનાર આમ દુઃખને ધ વધારે છે. અને કલુષિત હદયથી કર્મોને ઉપાર્જન કરે છે, જેને ભગવતી વખતે દુઃખ થાય છે. ૯૮ ભાવે વિરત્તો મણુઓ વિસરોગે, એએણ દુકાહપરંપરણ ન લિપઈ ભવમ વિ સંત, જલેણ વા પુખરિણપલાસ
ભાવોથી વિરક્ત જીવ શક વિરક્ત થાય છે. જેમ જલથી કમળપત્ર અલિપ્ત રહે છે. તેમ દુઃખોના ઓઘની પરંપરા એને સંસારમાં રહેવા છતાં લેતી નથી. ૯૯ એબિંદિયથાય મણસ્સ અત્થા દુકખસ્સહેલું મધ્યસ્સ રાગિણે, તે ચેવ વંપિયાઈ દુકખંનવીયરાગસ્સ કરેતિ કિંચી ૧૦૦
આમ ઈદ્રિય અને મનના વિષયે રાગી મનુષ્યને દુઃખને હેતુ છે. આ જ વિષયે વીતરાગ પુરૂષને થોડું પણ દુઃખ આપતા નથી. ૧૦૦ ન કામભોગ સમયે ઉતિ, ન યાવિ ભેગા વિગઈ. ઉતિ જેતપઓસી ય પરિગ્રહી ય, સો તેસ મહાવિગઈ ઉ૧૦૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૮
કામભોગ કોઈને સંતુષ્ટ કરતાં નથી. કામભોગ કેઈને વિકૃતિ પેદા કરતા નથી, પરંતુ જે વિષયોમાં રાગ દ્વેષ કરે છે તે જ રાગષથી વિકૃત થઈ જાય છે. ૧૦૧ કહ ચ માણું ચ તહેવ માયં, લેબંદુથું અરઇ રઈ થ ા હાસંભયં સગપુમિથિયં, નપુંસયં વિવિહેય ભાવે ૧૦૨
કામગુણમાં આસક્ત જીવ આમ કેધ, માન, માયા, લેભ, ધૃણા, રાગ, દ્વેષ, હાસ્ય, ભય, શોક, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા અનેક પ્રકારના ભાવ અને– ૧૦૨ આવજઈ એમણેગવે, એવંવિહે કામગુણે સત્તો ! અને ય એયપભવે વિસે, કારણદીણે હિરિએ વસે ૧૦૩
અનેક પ્રકારના રૂપને પ્રાપ્ત કરે છે અને પરિણામે નરકાદિ દુઃખ ભોગવે છે અને વિષયાસક્તિથી અત્યંત દીન, લજિજત, કરૂણજનક સ્થિતિવાળો થઈને ઘણાને પાત્ર બને છે. ૧૦૩ કર્યું ન ઈચિછજજ સહાયલિચ્છ, પછાતવેણ તવ પભાવે ! એવં વિયારે અમિયપયારે, આવજઈ ઈન્દિયાવસે ૧૦૪
દીક્ષિત પિતાની સેવાને માટે યોગ્ય સહાયકની ઈચ્છા ન સેવે, દીક્ષા લીધા પછી પસ્તાય નહિ અને તપના પ્રભાવની ઈચ્છા ન સેવે. જે દીક્ષિત આનાથી ઉલટું આચરે છે તે ઈન્દ્રિોરૂપી ચેને વશ થઈને અનેક જાતના વિકારોને પ્રાપ્ત કરે છે. ૧૦૪ : તએ સે જયંતિ પાયો, નિમજિજઉં મહમહણમિ સુહસિણે દુખવિણાયણ, તપશ્ચર્ય ઉજજમએ ય રાગી
પછી એને વિષયાદિ સેવન કરવાની લાલસા ઉત્પન્ન થાય છે. અને તે મહાર્ણવમાં ડુબે છે. વળી તે સુખની ઈચ્છા અને દુઃખથી વંચિત થવા માટે વિષયની પ્રાપ્તિમાં જ ઉદ્યમ કરે છે. ૧૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૯ વિરજજમણસ્સ ય ઇન્દ્રિયસ્થા, સાઈયા તાવઈયપગારા ન તન્સ સવૅ વિ મણનયં વા, નિવૃત્તયંતી અમણુન્નત્યં વા
વિરક્ત-વીતરાગી પુરૂષને શબ્દાદિ ઈન્દ્રિયોના પ્રિય-અપ્રિય વિષયે રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી. ૧૦૬ એવં સ સંકલ્પવિકપણું, સંજાયઈ સમયમુવયિમ્સ અર્થે ય સંકોપયએ તો સે, પહીયએ કામગુણેનું તહા
રાગ, દ્વેષ અને મહિના પરિણામો પરૂપ છે. આવી રીતની ભાવનામાં સાવધાન સંયતીને મધ્યસ્થ સંયમ પ્રાપ્ત થાય છે. આ પુરુષ વિષયોમાં શુભ સંકલ્પ કરીને તૃષ્ણાનો નાશ કરે છે. ૧૦૭ સ વીયરાગે ક્યસવ્યકિ, ખઈ નાણાવરણું ખરેણું તહેવ જ દંસણમાવઈ, જ અંતરાયં પકઈ કર્મો ૧૦૮
તે વીતરાગ પુરુષ પછી જ્ઞાનાવરણ કર્મ તેમજ દર્શનાવરણ કર્મ અને અન્તરાય કર્મ ખપાવે છે અને કૃતકૃત્ય થાય છે. ૧૦૮ સવં તેઓ જાણઈ પાસઈ ય, અહણે હાઈ નિરંતશએ છે
અણસે ઝાણુ માહિજુ, આઉકખએ મકખમુવેઈ સુધે છે તે વીતરાગ પુરુષ સર્વ જ્ઞાની થાય છે, સર્વ દશ થાય છે, અંતરાય અને મેહ રહિત થાય છે, આશ્રવ રહિત થાય છે અને (શુકલ) યાન અને સુસમાધિ સહિત રહે છે અને આયુષ્ય ક્ષય થયે પરમ શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૦૮ સો તસ સવસ દુહસ્સ મુકો, જે બાહઈ સયયં જંતુમેર્યા દીહા મર્યાવિષ્પમુકો પસ, તે હેઈ અચંતસુહી ક્યત્વે
વળી એ મુકતાભાને સમસ્ત રોગે અને દુઃખો જે સંસારી છોને સદા પીડિત કરે છે, તે સર્વ રોગ અને દુઃખથી મુક્ત થઈને કૃતકૃત્ય થઈ જાય છે અને પ્રશંસનીય થઈને સદાને માટે પરમ સુખી થઈ જાય છે. ૧૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
૩૦૦
અણઇકાલપભવન્સ એસોસવસ દુખસ્સ પોખમ વિયાહિએ જે સમુવિ સત્તા, કમેણ અચ્ચત્તસુહી ભયંતિ
છે ૧૧૧ ત્તિ બેમિ છે અનાદિ કાળથી આ જીવની સાથે લાગેલાં–સ્પશેલાં સમરસ દુઃખથી મુક્ત થઈને ભગવાને આ માર્ગ બતાવ્યો છે, જેને સમ્ય પ્રકારે અંગીકાર કરીને જીવ અત્યંત સુખી થઈ જાય છે. ૧૧૧ એમ હું કહું છું.
ઇતિ બત્રીસમું અધ્યયન
.
..
Jain Educationa International
For Personal and Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
૩૦૧
એ પરિવઈ
૧
કમ્મપયડી તેત્તીસઇમં અઝયણું
કમ પ્રકૃતિ નામનું તેત્રીસમું અધ્યયન અકસ્માઇ વેચ્છામિ, આણપુષિં જહાક્કમ જેહિં બધે અયંજી, સંસારે પરિવઈ
આ જીવ જે આઠ કર્મોથી બંધાઈને સંસારમાં પરિવર્તિત થાય એ આઠ કર્મોને હું ક્રમાનુસાર કહું છું. ૧ નાણસ્સાવરણિજજ, દંસણાવરણું તહા વેયણિજે તહા માહું, આઉકશ્મ તહેવ યે ૨ નામ કમ્મ ય ગાયં ચ, અંતરાયં તહેવ યા એવમેયા કમ્પાઈ, અવ ઉ સમાસ ૩
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, પાત્ર અને અંતરાય કર્મ-આમ ટુંકામાં આઠ કર્મ છે. ૨-૩ નાણાવરણું પંચવિહ, સુય આભિણિબેહિયં . એહિનાણું ચ તઈય, મણનાણું ચ કેવલં ૪
જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે, શ્રુત જ્ઞાનાવરણીય અભિબોધિક, મતિ જ્ઞાનાવરણીય, અવાવ જ્ઞાનાવરણીય, મન:પર્યવ જ્ઞાનારણીય અને કેવળ જ્ઞાનાવરણીય. ૪ નિદા તહેવ પહેલા, નિદાનિદા ય ાયેલાયેલા ય તત્તો ય થીણગિદ્ધી, પંચમા હે નાયબ્રા પ
નિદ્રા તેમજ પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચેલા પ્રચલા અને થિદ્ધ તેદા આ પાંચ જાણવા યોગ્ય છે. પ ચકખુમથફઓહિસ્સ, દમણે કેવલે ય આવરણે એવં તુ નવવિગપ, નાયબ્ધ દંસણાવરણું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ચક્ષુ દર્શનાવરણુ, અચક્ષુ દનાવરણુ, અવધ દનાવરણુ અને કેવલ દર્શાનાવરણુ આમ દનાવરણીય કર્મીના નવ ભેદ છે. દુ વૈયણિય... પિ ય દુવિહું, સાયમસાયં ચ આહિય । સાયસ્સ ઉ બહુ ભૈયા, એમેવ અસાયન્સ વિ
વેદનીય ગુના બે ભેદ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય—આ એના ભેદ બહુ છે. છ
માહણિજ્જ પિ દુવિહુ, દ'સણે ચરણે તહા । દ...સણે તિવિહું ગુત્ત, ચળું વહ ભવે
.
મેહનીય કર્મ એ જાતના છે. દન મેહનીય અને ચારિત્ર મેાહનીય. વળી દર્શીન મેહતીયના ત્રણ અને ચારિત્ર મેહનીયના ખે ભેદ છે. ૮
સમ્મત્તં ચૈવ મિચ્છત્ત, સમ્ભામિચ્છત્તમેવ ય । એયાએ તિન્નિ પડિઆ, મેાહુણિજસ્સ સથે ૯
સમકિત માહનીય, મિથ્યાત્વ માહનીય અને મિશ્ર મેહનીય એ દન માહનીય કર્મીની ત્રણ પ્રકૃતિ છે. ૯
થરિત્તમાણ કમ, દુવિહં તુ વિયાહિયં । કસાયમાહણિજ્જ' ચ, નાકસાયં તહેવ ય
૧૦
ચારિત્ર મેાહનીયના બે પ્રકાર છે:-કષાય મેાહનીય અને તાકષાય મેહનીય ૧૦
સોલસવિ ભેએણ, કશ્મ' તુ કસાયજ । સત્તવિ` નવવિ... વા, કમં ચ નાકસાયજ
કષાય મેાહનીયના સેાળ અને નાકષાય મેહતીયના નવ પ્રકાર છે. ૧૧
નેયિતિરિક્ખા, મણુસ્સા' તહેવ ય ! દેવાય' થત્થં તુ, આઉકમ ચઉન્વિત
Jain Educationa International
For Personal and Private Use Only
૧૧
સાત અને
૧૨
Page #308
--------------------------------------------------------------------------
________________
૩૦૩
નરકાયુ, તિર્યગાયુ, મનુષ્યાય અને દેવાયુ-આ આયુ કર્મના ચાર પ્રકાર છે. ૧૨ નામ કમૅ તુ દુવિહં, સુહમસુહં ચ આહિયા સુહસ્સ ઉ બહૂ ભૈયા, એમેવ અસુહમ્સ વિ ૧૩
શુભ નામ અને અશુભ નામ આમ નામ કર્મના બે ભેદ છે. આ બન્નેના પેટા ભેદો અનંત છે. ૧૩ ગાયં કર્મ તુ દુવિહં, ઉચું નીયં ચ આહિયા ઉચ્ચ અવિહું હેઈ, એવં નીય પિ આહિયં ૧૪
ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર આમ ગોત્રના બે ભેદ છે. દરેકના આઠ-આઠ ભેદ છે. ૧૪ દાણ લાભે ય ભોગે ય, ઉપભોગે વીરિએ તહા. પંચવિહમંતરાય, સમાણ વિયાહયં ૧૫
અંતરાય કર્મને ટુંકમાં પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય. ૧૫ એયાઓ મૂલપડીએ, ઉત્તરાઓ ય આહિયા છે એસગ્ગ ખેત્તકાલે ય, ભાવં ચ ઉત્તરે સુણ ૧૬
આમ કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિ કહી. હવે પ્રદેશ, ક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ સાંભળો. ૧૬
સલ્વેસિ ચેવ કમાણું, પએસગ્નમણુતાં ! - ગંઠિયસત્તાઈયે, અંતે સિદ્ધાણ આહિયં ૧૦.
બધા કર્મોના અનંત પ્રદેશ છે, જે અભવ્ય જીવના અનંત ગુણ અને સિધ્ધના અનંતમા ભાગમાં છે. ૧૭ સવ્રજવાણ કર્મ તુ, સંગહે છદ્ધિસાગટ્ય સલ્વેસુ વિ પએસેસુ, સવૅ સવેણ બદ્ધગે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
३०४
બધા જીવોના કર્મ છએ દિશામાં સ્થિત છે અને બધી દિશામાં સંગ્રહિત થાય છે. જીવના બધા પ્રદેશ બધા પ્રકારના કર્મોથી બંધાએલા છે. ૧૮ ઉદહીસરિસનામાણું, તીસઈ કેડિકેડીઓ ! ઉોસિયા હેઈ ડિઈ, અંતમુહુર્તા જહત્રિયા ૧૯ આવરણિજાણ દુહુ પિ, વેણિજે તહેવ ય અંતરાએ ય કમ્યુમિ, 8િઈ એસા વિવાહિયા ૨૦
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. વેદનીય અને અત્તરાય; આ ચાર કર્મોની જધન્ય સ્થિતિ અન્તર્મુહુર્તા અને ઉત્કૃષ્ટ તેત્રીશ કે ડાકડી સાગરોપમની હોય છે. ૧૯-૨૦ ઉદહીસરિસનામાણું, સત્તરિ કેડિકડીઓ મેહણિજજસ ઉોસા, અંતમુહુર્ત જજિયા ૨૧
મોહનીય કર્મની જઘન્ય સ્થિતિ અમુહુર્ત અને ઉત્કૃષ્ટ સિત્તેર કડાડી સાગરોપમની છે. ૨૧
તેરીસ સાગરાવમાં, ઉક્કોણ વિયાહિયા કિંઇ ઉ આઉકસ્મટ્સ, અંતમુહુ જહનિયા ૨૨
આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગર પમની છે. ૨૨
ઉદહીસરિસનાભાણું, વસઈ કેડિકેડીઓ નામગોરાણું ઉોસા, અમુહુર્ત જહુનિયા :૨૩
નામ અને ગોત્ર કર્મની જઘન્ય રિથતિ આઠ મુહુર્ત અને ઉત્કૃષ્ટ વીશ કેડાછેડી સાગરોપમની છે. ૨૩ સિદ્ધાપુર્ણતભાગોય, અણુભાગા હવંતિ ઉ. સલ્વેસુ વિ પએસગું, સવ્વસુ ઈડ્યુિં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૦૫
સિના અનંતમા ભાગ પ્રમાણે કર્મોને રસ હોમ છે પરંતુ બધા કર્મો પ્રદેશ બધા જીવોથી અધિક છે. ૨૪
તમાં એએસિ કન્માણ, અણુભાગા વિયાણિયા : એએસિં સંવરે ચેવ, “વણે ય એ બુહાર
- નિર્મિ આવી રીતે કર્મોને વિપાક જાણીને એને નિરોધ અને ક્ષય કરવાને જ્ઞાની પુરૂષ યત્ન કરે. ૨૫ એમ હું કહું છું.
ઈતિ તેત્રીસમું અધ્યયના
પેલેસાણુમ ચીસઈમ અwયણું
લેશ્યા નામનું ત્રીસમું અધ્યયન
લેસજઝયણું વખામિ, આણપુવિ જહુકમ છહું પિ કમ્પલસાણ, અણુભાવે સુણેહ મે ૧ .
હવે હું લેસ્યાનું અધ્યયન ક્રમાનુસાર કહું છું. લેસ્થાના પરિણમેને મારી પાસેથી સાંભળો. ૧ નામા વણરસગંધકાસપરિણુમલાખણું ! ઠાણંડિઇ ગઈ ચાઉં, લેસાણં તુ સુલેહ મે ૨
હું લેસ્યાના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ સ્થાન, સ્થિતિ અને આયુષ્યના સ્વરૂપને કહું છું તે સાંભળો રે ૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ક્રિશ્તા નીલા ય કાઊ ય, તેઊ પમ્હા તહેવ ય । સુલેસા ય છઠ્ઠા ય, નામાઇ તુ જહુક્કમ
૩
છ લેશ્યાના નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે. કૃષ્ણુ લેસ્યા, નીલ લેશ્યા, કાપેાંત લેશ્યા, તેજો લેસ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેસ્યા. ૩ સૂયનિદ્ધસંકાસા, ગવરિર્ટુગસન્નિભા । ખજાજણનયનિભા, કિલ્હલેસા ઉ વર્ણીએ
૪
કૃષ્ણુ લેસ્સાના રંગ સજલ મેલ, ભે'સનું શીંગડુ', અરીઠા, ગાડીનુ કાજલ, અને આંખની પુતળી સમાન છે. ૪ નીલાસેાગસ’કાસા, ચાસપિસમપ્રભા । વેલિયનિષ્ક્રસ કાસા, નીલલેસા ઉવર્ણીએ
પ
નીક્ષ બેસ્યાના વણુ નીલ અશોક વૃક્ષની સમાન, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ નીલમણી સમાન છે. ૫ અયસીપુસ કાસા, કાલસનિભા । પારેવયગીનિભા, કાઉલેસા ઉ વર્ણીએ
૬
અલસીનું ફૂલ, કાયલની પાંખ, પારેવાની ગ્રીવા જેવા કાપાત લેશ્યાના રંગ છે. હું
હિંગુલધાઉસ'કાસા, તરુણાઈચ્ચસ`નિભા । સુયતુ ડપઈનિભા, તેઉલેસા ઉ વર્ણીએ
હિંગળાક શ્વાતુ, તરૂણ સૂર્ય, સુડા-પાપટની ચાંચ અને દીપશિખાના જેવા તેજો લેસ્યાના રંગ છે. ૭
હરિયાલભેયસ કાસા, હલિદ્દાલેયસમપ્રભા ! સણાસણકુસુમનિભા, પમ્હલેસા ઉ વર્ણીએ
.
હરિતાલ, હળદરના ટુકડા, શણુના ફુલ અને અસનના ફુલ જેવા પીળા રંગ પદ્મ લેફ્સાના છે. ૮
સંખક દસકાસા, ખીરપૂરસમપ્રભા ! રચયહારસ કાસા, સુલેસા ઉ વર્ણીએ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૦૭
પાંખ, અંક, મુચકુન્દના ફુલ, દૂધની ધારા સમાન, ચાંદીના હારના રંગ જેવો સફેદ રંગ શુકલ લેસ્થાને છે. ૯
જહ કહુથતુંબગસે, નિંબર કહુયોહિણિરસે વા . ઇત્તો વિ અણુતગુણે, રસે ય કિહાઈ નાયો ૧૦
કડવું તુંબડું, લીમડે અને કટુ રહિણી જેવી કડવી હોય છે. તેનાથી અનંત ગુણે કઇ રસ કૃષ્ણ લેસ્યાને જાણુ. ૧૦
જહુ તિગડયમ્સ રસે, તિક જહ હત્યિપિપલીએ વારા છત્તો વિ અણુતગુણે, રસે ઉ નીલાએ નાયો ૧૧
મરચું, સુંઠ, અને ગજપીપલના રસથી પણ અનંત ગુણ તીક્ષણ રસ નીલ લેસ્યાને જાણુ. ૧૧
જહુ તરુણઅંબગર, તુવરકવિલ્સ વાવિ જારિસા ઈત્તા વિ અણુતગુણે, રસે ઉકાએ નાયો ૧૨
કાચી કેરીને રસ, તુવર અને કાચા કઠિના રસથી અનંત ગુણે ખાટે કાપિત લેસ્યાને રસ જાણ, ૧૨ જહુ પરિણયંબગરસે, પકકવિસ વા વિ જારિસા ઇત્તે વિ અણુતગુણે, રસો ઉ તેઉએ નાય ૧૩
પાકી કેરીનો રસ અને પાકા કબિઠના રસથી અનંત ગણે ખટમીઠે રસ તેજો લેસ્થાને છે ૧૩ વરવાસણુએ વ રસે, વિવિહાણ વ આસવાણુ જારિસ મહુમેરયલ્સ વ રસે, એતો પહાએ પરએણું ૧૪
પ્રધાન મદિરા-વાસણું, અનેક જાતના આસવ મધુ અને મેરક નામની મદિરાથી પણ અનેક ગણે અધિક રસ પદ્દમ લેસ્થાને છે. ૧૪ ખજૂરમુદિયર, ખીરરસ ખંડસક્કરરસ વા એ વિ અણુતગુણે, રસે ઉસુકાએ નાય ૧૫.
ખજુર, દ્રાક્ષ, દૂધ, ખાંડ અને સાકરના રસથી અનંત ગુણો મીઠે મધુર રસ શુકલ લેસ્થાને છે. ૧૫ "
Jain Educationa International
For Personal and Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૦૮ જહ ગામડલ્સ ગંધ,સુણગમડમ્સ વજહા અહિડમ્સ એતો વિ અણુતગુણ, લેસાણં અપસસ્થાણું ૧૬
ભરેલ ગાય, મરેલા કુતરા અને મરેલા સર્પની ગંધ હોય છે એનાથી અનંત ગણી દુર્ગધ અપ્રશસ્ત લેસ્યાની હોય છે. ૧૬, જહ સુરભિસ્મંગ છે, ગંધવાસાણ પિંસમાણાણું એત્ત વિ અણુતગુણે, પસન્થલેસાણુ તિહું પિ ૧૭
સુગંધિત પુષ્પ અને ઘસેલા સુગંધિત ચંદનાદિ પદાર્થોની જેવી સુગંધ હોય છે તેનાંથી અનંત ગણ સુગંધ પ્રશસ્ત લેસ્યાઓની છે ૧૭
જહુ કરગયેસ્સ ફાસે, ગેજિભાએ ય સાગપત્તાણું - એતો વિ અણુતગુણે, લેસાણું અપસથાણું ૧૮
જેવો સ્પર્શ કરવત, ગાયની જીભ અને શાકપત્રને છે તેનાથી અનંત ગણે અધિક (કર્કશ) સ્પર્શ અપ્રશસ્ત લેસ્થાને છે. ૧૮ જહ બ્રસ વ ફાસે, નવણીયમ્સ વ સિરીસકુસુમાણું એ વિ અણુતગુણે, પસન્થલેસાણુ તિહું પિ ૧૯
બૂર વનસ્પતિ, માખણ નવનીત] અને સિરીષના પુષ્પથી પણ અનંત ગણે કોમળ સ્પર્શ ત્રણ પ્રશસ્ત લેસ્થાને છે. ૧૯ તિવિહો વ નવવિહો વા, સત્તાવીસછવિહેસીઓ વા દુઓ તેયાલો વા, લેસાણું પરિણામે ૨૦
છે લેસ્થાના પરિણુભ ક્રમશઃ ત્રણ છ, નવ, સત્તાવીશ, એકાશી અને બસ તેંતાલીશ છે. ૨૦
પંચાસવપમત્તો, તીહિં અચ્ચત્તો સું અવિરઓ યા તિવ્રારંભપરિણઓ, ખુદ્દો સાહસ્તિઓ ન ર૧. નિદ્ધસ પરિમાણે, નિસ્મસ અજિઇતિએ એય જોગમાઉત્તો, કિણહલેસં તુ પરિણમે ૨૨
પાંચ આશ્રમાં પ્રત્તિ, ત્રણ ગુપ્તિથી અમૃત, કાયની હિંસામાં રત, તીવ્રારંભી, શક, સાહસી, નિર્દય દુષ્ટ અને ઇદ્રિને ખુલ્લો રાખનાર, દુરાચારી પુરષ કૃષ્ણ લેસ્યાના પરિશ્મવાળો છે. ૨૧રર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૯
સામરિસઅતવા, અવિજ માયા અહીરિયા ય । ગેહી પએસે ય સ, પમત્તે રસલાલુએ સાયગવેસએ ય ૨૩ આર ભાએ અવિરએ, ખુદે સાહસ્સિએ નરે । એયોગસમાઉત્તો, નીલલેસ' તુ પરિણમે
૨૪
ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અસહિષ્ણુ, તપ રહિત, અજ્ઞાની, માયાવી, નિજ, વિષયી, દ્વેષી, રસ લેાલુપ, આરામશેાધક [પ્રિય], આરંભી, અવિરત, ક્ષુદ્ર અને સાહસિક મનુષ્યને નીલ લૈશ્યાના પરિણામ હાય છે. ૨૩-૨૪
વકે વર્કસમાયારે, નિયડિલ્લે અણુજીએ ! પલિચગવહિએ, મિચ્છર્દિ‚િ અણુારિએ ઉફાલ વાઈ ય, તેણે યાત્રિ ય મચ્છરી । એયજોગસમાઉત્તો, કાઉલેસ' તુ પરિણમે
૨૬
વક્ર, વિષમ આચરણવાળા, કપટી, અસરલ, પેાતાના દોષ છુપાવનાર, મિથ્યાદષ્ટિ, અના, મ`ભેદક, દુષ્ટ વચન બોલનાર અને જવલનશીલ સ્વભાવવાળા કાપાત લેશ્યાના પરિણામવાળે છે. ૨૫-૨૬ નીયાવિત્તી અચવલે, અમાઈ અકુઊલે ! વિણીયવિણએ દન્તુ, જોગવ ઉવહાણવ પિયધમ્સે દઢધમ્મે, ભીરુ હુિએસએ એયજોગસમાઉત્તા, તેઉલેસ' તુ પરિણમે
૨૮
નમ્રતા, અચપલતા, નિષ્કપટતા, અકુતુહલતા, વિનય, ઇન્દ્રિયાના સંયમી, દમન કરનાર, સ્વાધ્યાય તથા તપ કરનાર, પ્રિય ધી, દૃઢ ધી, પાપ ભીરૂ અને હતૈષી છત્ર તેજે લેસ્યાના પરિણામવાળેા છે. ૨૭-૨૮
પણુ કાહુમાણે ય, માયાલાલે ય પયણુએ ! પસ'તચિત્તે દ્રુતપ્પા, જોગવ ઉવહાણવ તહા પયણુવાઈ ય, ઉવસતેજિÜદિએ । એયોગસમાઉત્તા, પમ્પલેસ' તુ પરિણમે
Jain Educationa International
For Personal and Private Use Only
૫
૨૭
ર૯
૩૦
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૧૦
જેનામાં ક્રાધ, માન, માયા અને લેબ સ્વલ્પ છે, જે પ્રશાંત ચિત્તવાળા છે, જે મનને વશ કરનાર છે, જે જ્ઞાન, ધ્યાન અને તપમાં ચકચૂર છે, ઘેાડુ ખેલનાર છે, ઉપશાંત અને જિતે'દ્રિય છે, એનામાં પદ્મ બેશ્યાના પરિણામ છે. ૨૯-૩૦ અદ્ગુરુદૃાણિ વજ્જિત્તા, ધમ્મસુક્રાણિ સાહુએ । પસંતચિત્તે દ્રુતપ્પા, સમિએ ગુત્તે ય ગુત્તિસુ સરાગે વીયરાગે વા, ઉવસતે જિઇદિએ એયોગસમાઉત્તો, લેસ' તુ પરિણમે
૩૧
૩૨
ાત અને રૌદ્ર યાનને ત્યાગીને ધર્મ અને શુકલ ધ્યાનને સાધનાર, પ્રશાંતચિત્ત, આત્મ દમન કરનાર, સમિતિ અને ગુણિયુક્ત જે સરાગી છે અથવા વીતરાગી છે. ઉપશાંત અને જિતેન્દ્રિય છે તેનામાં શુકલ લેશ્યાના પરિણામ છે. ૩૧-૩૨
અસ પેજજાણેાસપણીણ, ઉત્સર્પિણીણ જે સમયા । સંખાઈયા લાગા, લેસાણ ધ્રુવતિ ઠાણા
૩૩
અસ'ખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા સમય હાય છે તથા અસંખ્યાત લેાકાકાશના જેટલા પ્રદેશ હાય છે તેટલા લેશ્યાના સ્થાન છે. ૩૩
મુહત્તનૢ તુ જહન્ના, તેત્તોસં સાગરા મુહુત્ત હિયા ! ઉકંકાસા હાઈ હિઈ, નાયવ્વા ફિલ્હલેસાએ
૩૪
કૃષ્ણ લેફ્સાની સ્થિતિ એામાં એછી અન્ત હતા અને વધુમાં વધુ તેત્રીસ સાગરાપમ ઉપર મુર્હુત`થી વધુ. ૩૪ મુર્હુત્તË તુ જહન્ના, દસઉદ્ધૃહી પલિયમસ’
ખભાગમ‚હિયા ।
ઉકકાસા હાઈ ઈ, નાયવ્વા નીલલેસાએ
૩૫
નીલ દ્વેશ્યાની સ્થિતિ જધન્ય અન્ત'' અને ઉત્કૃષ્ટ ત્રણ પસ્યાપના અસંખ્યાતમા ભાગ સહિત દા સાગરાપમની છે. ૩૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૭
૩૧૧ મુહુરૂદ્ધ તુ જહન્ના, તિન્દહી પલિયમસં.
- ખભાગમભૂહિયા છે ઉકેસા હેઈ કિંઈનાયબ્રા કાઉલેસાએ
કાપિત લેસ્થાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ત્રણ સાગરેપમ અને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક છે. ૩૬ મુહુરૂદ્ધ તુ જહન્ના, દેણુદહી પલિયમસં.
ખભાગમભહિયા ઉોસા હાઈ ઈિ, નાયવ્યા તેઉલેસાએ
તે લેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહુર્ત અને વધુમાં વધુ પોપમના અસંખ્યાતમા ભાગ સહિત બે સાગરોપમની છે. ૩૭ મુહુરૂદ્ધ તુ જહન્ના, દસઉદહી હેઈ મહત્તમભહિયા ઉોસા હાઈ ઠિઈ, નાયબ્યા પહલેસાએ ૩૮
પદમ લેસ્થાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અન્તમુહુર્ત અધિક દશ સાગરોપમની છે. ૩૮ મુહુરૂદ્ધ તુ જહન્ના, તેત્તીસં સાગર મુહુરહિયા ઉોસા હેઈ કિંઈ નાયવ્વા સુક્કલેસાએ ૩૯ ઓછામાં ઓછી અતર્મુહુર્ત અને વધુમાં વધુ અન્તર્મુહુર્ત અધિક તેત્રીશ સાગરેપમની સ્થિતિ શુકલ લેસ્થાની જાણવી. ૩૯ - એસા ખલુ લેસાણું, હેણ કિંઈ ઉ વણિયા હેઈ,
ઉસુ વિ ગઈસુ ઇત્તો, લેસાણ કિંઈ તુ પુછામિ ૪૦ - આમ સામાન્યરીતે લેસ્થાની સ્થિતિનું વર્ણન કર્યું. હવે હું ચાર ગતિની અપેક્ષાથી લેસ્થાની સ્થિતિનું વર્ણન કરું – ૪૦
દસવાસસહસ્સાઇ, કાઉએ કિંઈ જહનિયા લેઈ ' તિને દહી પલિઓવમ, અસંખભાગ ચ ઉોસા ૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૧૨
કાપિત લેસ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક ત્રણ સાગરેપની છે. તિનુદહી પલિઓવમઅસંખભાગે જહનેણુનીલઠિઓ દસ ઉદહી પલિઓવમ, અસંખભાગ ચ ઉોસા ૪૨
નીલ લેસ્થાની સ્થિતિ જઘન્ય પાપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અધિક દશ સાગરોપમની છે. દર દસ ઉદહી પલિઓવમઅસંખભાગે જહનિયા હેઈ ! તેત્તીસસાગરા ઉક્કોસા, હેઈ કિણહાએ લેસાએ ૪૩
કૃષ્ણ લેસ્થાની સ્થિતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યામાં ભાગ અધિક દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપની છે. ૪૩
એસા નેઈયાણું, લેસાણું કિઈ ઉ વનિયા હાઈ તેણુ પર પુછામિ, તિરિયમણુસ્સાણ દેવાણું ૪૪
આ પ્રમાણે નરકના જીવોની લેસ્થાની સ્થિતિ કહી. હવે તિર્યંચા, મનુષ્ય અને દેવોની લેસ્થાની સ્થિતિનું વર્ણન કરું છું. ૪૪
અંતમુહત્તમદ્ધ, લેસાણ કિંઈ જહિં જહિ જા ઉ. તિરિયાણ નરાણું વા, વજિજત્તા કેવલં લેસં ૫
તિર્યંચ અને મનુષ્યમાં શુક્લ લેસ્થાને છોડીને જ્યાં જે લેશ્યા હોય છે, એ બધી લેસ્થાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહુર્તની હોય છે. કપ મુહરૂદ્ધ તુ જહા, ઉોસા હોઈ પુણ્વકેડિ ઉપર નવહિં રિસેહિ ઊણનાયવા સુકલેસાએ ૪૬
શુકલ લેસ્થાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ નવા વર્ષકમ (ઓછા) એક કોડ પૂર્વની છે. ૪૬
એસા તિરિયનાણું, લેસાણ કિંઈ ઉ વનિયા હોઈ તેણ પર ગુચ્છામિ, લેસાણ કિંઈ ઉદેવાણું , ૪૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૧૩ આ વર્ણન તિર્યંચ અને મનુષ્યની લેસ્યાનું થયું. હવે હું દેવોની લેસ્થાની સ્થિતિ કહું છું. ૪૭ દસવાસસહસ્સાઇ, કિણહાએ કિઈ જહનિયા હાઈ પલિયમસંખેજઈમે, ઉોસા હેઈ કિણહાએ ૪૮
કૃષ્ણ લેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાતમા ભાગની છે. ૪૮
જા કિહાએ કિઈ ખલ, ઉક્કોસા સા ઉસમયમબહિયા જહનેણું નીલાએ, પલિયમસંખું ચ ઉોસા ૪૯
નીલ લેસ્થાની જઘન્ય સ્થિતિ તે કૃષ્ણ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય વધુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. ૪૯ જા નીલાએ ઠિક ખલુ, ઉકસા સા ઉ સમયમબભણિયા જહુનેણું કાઊ એ, પલિયમસંબં ચ ઉકાસ ૫૦
કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ નીલ ગ્લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની છે. ૫૦ તેણ પરં વેચામિ, તેલેસ જહા સુરગણાણું ! ભણવઈ-વાણુમંતર-જેસ–માણિયાણં ચ પર
હવે હું ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવની તે લેસ્થાની સ્થિતિ કહું છું – ૧ : પલિએવમ જહ, ઉક્કોસા સાગરા ઉ ટુણહિયા !
પલિયમસંખિજેણે, હાઈ ભાગેણ તેઊ એ પર
- તે લેસ્થાની સ્થિતિ જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પલ્ય૫મના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરોપમની છે. પર
દસવાસસહસ્સાઈ, તેલએ કિંઈ જહનિયા ઈ. દુદહી પલિઓવમ, અસંખ ભાગ ચ ઉોસા ૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
તેજે લેસ્થાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પ ૫મના અસંખ્યાતમા ભાગ અધિક લે સાગરોપમની છે. પ૩
જા તેઊએ ઠિઈ ખલુ, ઉક્કોસા સા ઉ સમયમભૂહિયા જહન્નેણું પહાએ, દસમુહત્તાહિયાઈ ઉોસા ૫૪
જે ઉત્કૃષ્ટ સ્થિતિ તેજોલેસ્યાની છે એનાથી એક સમય અધિક પર્મ લેશ્યાની જન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ અન્તર્મુહુર્ત અધિક દશ સાગરેપમની છે. ૫૪
જા પહાએ કિંઇ ખલુ, ઉોસા સા ઉ સમયમભણિયા જહન્નેણું સુકાએ, તેત્તીસસહુત્તમભહિયા ૫૫
જે ઉત્કૃષ્ટ સ્થિતિ પદ્મ લેસ્યાની છે એમાંથી એક સમય અધિક શુકલ વેશ્યાની જધન્ય સ્થિતિ હોય છે અને શુકલ લેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. પપ કિહાનીયા કાતિનિ વિયાઓઅહમ્પલેસાઓ એવાહિ તિહિ વિ જીવો, દુષ્ણ ઉવવજઈ ૫૬
કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અધમ લેસ્યા છે, એનાથી દુર્ગતિમાં ઉત્પત્તિ હોય છે. ૫૬ તેઊ પહા સુકા, તિત્તિ વિ એયાઓ ધમ્પલેસાએ એયા િતિહિ વિ છે, સુગઈ ઉવવજઈ ૫૭
તેજે, પદ્મ અને શુકલ, એ ત્રણ ધર્મ લેસ્યા છે. એનાથી જીવ સુગતિમાં ઉપજે છે. ૫૭ લેસાહિ સબ્રાહિં, પઢએ સમયમિ પરિણયહિં તુ ' ન હુ કન્સઈ ઉવવાઓ, પરે ભવે અસ્થિ જીવન્સ ૫૮
બાકી લેણ્યાના પ્રથમ સમયની પરિણતિમાં કઈપણ જીવની પરભવમાં, ઉત્પત્તિ નથી. ૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૧૫
લેસાહુિં સબ્બાહિ' ચરિમે, સમયશ્મિ પરિણયાહં તુ । ન હુ કવિ ઉવવાએ, પરભવે અસ્થિ જીવસ પર
બધી લેસ્સાના અ ંતિમ સમયની પરિણતિમાં કાઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી હાતી. ૫૯
અન્તમુહુત્તશ્મિ ગએ, અન્તમુહુત્તશ્મિ સેસએ ચેવ । લેસાહિ પરિણયાહિં, જીવા ગચ્છન્તિ પરલાય ૬૦
લેફ્સાની પરિશુતિ પછી અન્તર્મુહૂત વિત્યા પછી અને તમુહુ બાકી રહ્યા પછી જીવ પરલોકમાં જાય છે. ૬ ૦ તન્હા એયાસિ લેસાણ, અણુભાવે વિયાણિયા ! અર્પસત્થાઉ વજિત્તા, પસત્થાઉ અહિતૢિએ મુણિ ૬૧ ૫ત્તિ એમિ
આ માટે સાધુએ લેશ્યાના અનુભાવને-રસને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓને છોડીને પ્રશસ્ત શુભ લેસ્યાને અંગિકાર કરવી. ૬૧ એમ હું કહું છું.
। ઈતિ ચાત્રીસમું અધ્યયન ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૬
૫ અણુગાર પંચત્તીસઇમ અલ્ઝયણ ।
અણગાર નામનું પાંત્રીસમુ અધ્યયન
સુણેહ મે એગગમણા, મગ' બુદ્ધેહિ દેસિય' । જમાયરન્તા ભિકબૂ, દુકખાણન્તકરે ભવે
જ્ઞાની પુરૂષોએ ઉપદેશેલા ( મેક્ષ ) મા'તે એકાગ્ર મન વડે મારી પાસેથી સાંભળેા. જે માના સેવવાથી નિન્થ સાધુ ભવ દુઃખને
અંત કરે. ૧
ગિહવાસ' પશ્ર્ચિજ, વજામસિએ મુણી । ઇમે સંગે વિયાણિજ્જા, જેહિ` સજ્જન્તિ માણવા ૨
ગૃહવાસના પરિત્યાગ કરીને મુનિ પ્રવયંના આશ્રયમાં રહે. સંગદોષ, જેમાં માણસેા ઉઘુક્ત છે, ફસાય છે, તેને મુનિઓ વિશેષપણે જાણે. ર
તહેવ હિ'સ' અલિય, ચા અખમ્ભસેવણું । ઇચ્છા કામ ચ લાભ ચ, સંજએ પરિવજએ ૩
સાધુ [સતિ ] હિંસા, અલિક–જૂડ, ચેરી, મૈથૂન, અપ્રાપ્તની પૃચ્છા અને લાભને ત્યાગે છે. ૩
મણેાહર ચિત્તઘર', મીઁવેણ વાસિય ! સવાડ’ પણ્ડલેાય, મણસા વિ ન પત્થએ
४
જે ધર મનેાહર હાય, ચિત્રાથી શોભિત હાય, માલા અને ધૂપાદિથી સુવાસિત હાય, વસ્ત્રોથી શણગારેલ અને કમાડવાળુ હોય એવા ધરની મનથી પણ ઈચ્છા ન કરે, ૪ ઇન્દ્રિયાણિ ભિકમ્પ્યુસ, તારિસશ્મિ ઊવસ્સએ I દુરાઈં નિવારે, કામરાગવિવ⟩ણે
પ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
આમ કામ-રાગને વધારનાર, ઉપાશ્રયમાં સાભિક્ષુ નિગ્રંથે ઈન્દ્રિયોને સંયમ રાખવો કઠણ છે. પુ ! સુસાણે સુન્નગારે વા, સકખમૂલે વ એકએ પઈ રિકે પરકડે વા વાસં તત્કાભિરેયએ . 3 ;
સ્મશાન, શૂન્ય ગૃહ, ઝાડ નીચે, બીજા માટે બનાવેલા સ્મશાનમાં રાગ-દ્વેષ વિરહિત થઈને નિવાસ કરવાની રુચિ રખે. ૬ ફાયશ્મિ અણુબહે, ઈથીહિં અણભિએ. તત્થ સંકલ્પએ વાસ, ભિકબૂ પરમસંજએ ૭
પરમ સંયતિ-નિગ્રન્થ ભિક્ષુ એવા સ્થાનમાં રહે, જે જીવાદિની ઉત્પત્તિથી રહિત હેય, શુદ્ધ હેય, બાધાઓથી રહિત અને સ્ત્રીઓથી વંચિત હોય. ૭ નસયં બિહાઈ કુબ્રિજજા, નેવ અનેહિ કારએ ગિહકમ્મસમારભે, ભૂયાણું દિત્સાએ વહો ૮
પિોતે ઘર ન બનાવે તેમજ બીજા પાસે ન બનાવરાવે, ગૃહનિર્માણ સમારંભમાં અનેક જીવોની હિંસા થાય છે. ૮ તસાણું થાવરાણું ચ, સુહુમાણુ બાદરાણ ય ! તન્હા ગિહસમારમ્ભ, સંજઓ પરિવજએ ૯
ગૃહ નિર્માણમાં ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર છવાની હિંસા થાય છે. આ માટે સંયમી મુનિ ગૃહ-સમારંભ ત્યાગે. ૯
તહેવ ભરપાણેસ, પયણે પયાવણેસુ ય L: પાણભૂયદયાએ, ન પચે ન પયાવયે
એજ પ્રમાણે ભોજન, પાણીને પકવવું, હિંસાજનક છે. પ્રાણએની દયા માટે પોતે ભોજન ન પકાવે, બીજાની પાસે ન પકવા. ૧૦
જંલધન્મદ્વિસિસયા જીવા, પુઢવીક નિસયા ને છે હન્તિ ભરપાણેશુ તમ ભિખૂન પયાવએ ૧૧'
Jain Educationa International
For Personal and Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જલ, ધાન્ય તથા પૃથ્વી અને લાકડાને આશ્રિત રહેલા જવાની ભોજન પવવામાં હિંસા થાય છે, આ માટે ભિક્ષુ ખીજા પાસે પશુ રસેાષ્ટ્ર ન બનાવરાવે. ૧૧
વિસર્પ સવ્વ ધારે, અહૂ પાણિ વિણાસણે નત્યિ જોઇસમે સથે, તમ્હા જોઇ ન દીવએ
૧૨
સત્ર જેની ધારાઓ-શિખાઓ ફેલાયેલી છે અને જે ત્રણા પ્રાણીઓને નાશ કરનારી છે, જેના જેવુ. બીજુ કાઇ શસ્ત્ર નથી, એવા અગ્નિને સળગાવે નહિ. ૧૨
હિરણ થ જાયવ થ, મસા વિ ન પત્થએ ! સમલે કંચણે ભિકઝૂ, વિએ કયવિક્રએ
૧૩
યવિક્રયથી વિરક્ત અને માટી અને સેાનાને સરખા સમજનાર સાધુ સાના તથા રૂપાતે મનથી પણ ચિંતવે નહિ. ૧૩ ણિન્તા કઇ હેાઈ, વિક્રિણન્તા ય વાણિ ! યવિયશ્મિ વ‰ન્તા, ભિકમૂ ન હવઇ તારિસા ૧૪
ખરીદનાર ગ્રાહક અને વેચનાર વિષ્ણુકની જેમ, જે ક્રયવિક્રય કરે છે એ સાધુ થઈ શકતે નથી. ૧૪ લિખિયવ ન કૈયલ્વ, ભિકખુણા ભિકખવત્તિણા । યવિક્રએ મહાદાસા, ભિકખવિત્તી સુહાવહા ૧૫
ભિક્ષુએ ભિક્ષા જ કરવી જેષ્ટએ, મૂલ્યથી કાઈ વસ્તુ ન લેવી જોઇએ, કારણ કે ક્રમવિયમાં મહા દોષ રહે છે અને ભિક્ષાવૃત્તિ સુખ. આપનારી છે. ૧૫
"s
સમ્રયાણ' 'મેસિંજ્જા, જહામુત્તમણિન્દ્રિય' । લાભાલાભષ્ઠિ સંતુ, પિણ્ડવાય ચરે સુણી ૧૬ સૂત્રાનુસાર સામુદાયિક અને અનિતિ અને કળાથી મેડા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧૯
આહાર ગ્રહણ કરે અને મળે ન મળે તે પણ સંતેષી રહીને ભિક્ષાવૃત્તિનું પાલન કરે. ૧૬
અલેલે ન રસે ગિધે, જિભાદને અમુછિએ ન રસાએ સુંજિજ, જવણએ મહામુણી ૧૭
જિત્વાને લુપિ ન થાય, રસમાં વૃદ્ધ ન બને, છહુવાને વરા રાખે, મૂચ્છ રહિત થાય, સ્વાદને માટે ભોજન ન કરે, પરંતુ સંયમ અર્થે જ ભોજન કરે. ૧૭ અણું રણું ચેવ, વન્દણું પૂયણે તહા ઇસક્કારસમ્માણું, ભણસા વિ ન પત્થાએ ૧૮
સાધુ અર્ચન, રચના, વંદન, પૂજા, ઋદ્ધિ સત્કાર અને સન્માનની મનથી પણ ઈચ્છા ને કરે. ૧૮ સુઝાણું ઝિયાઈજજા, અણિયાણે અકિંચણે
સક્કાએ વિહરે, જાવ કાલસ્ટ પજજઓ ૧૯ - સાધુ મૃત્યુ સુધી અપરિગ્રહી, નિદાન રહિત અને કામની મમતા ત્યાગીને શુકલ ધ્યાન ધ્યાત વિહરે. ૧૯ ણિજજુહિઊણુ આહાર, કાલધએ ઉવહૂિએ જહિ9ણ માણસ બેન્દિ, પહૂ દુકખા વિમુચ્ચઈ ૨૦
આમ સમર્થ મુનિ મૃત્યુ સમયે આહારાદિ ત્યાગીને મનુષ્યનું શરીર છોડીને બધા દુઃખથી મુક્ત થાય છે. ૨૦ નિમમ નિરહંકારે, વીયરાગે અણુસેવો છે સંપત્તિ કેવલં નાણું, સાયં પરિનિવૃડે. ૨૧
ત્તિ એમિ મમત્વ, નિરહંકાર, વીતરાગી અને નિરાશ્રયી થઇને કેવલજ્ઞાન પામીને એ સદાને માટે સુખી થઈ જાય છે. ૨૧ * એમ હું કહું છું.
- ઇતિ પાંત્રીશમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
- ર૦
-
ક
'
'
જાત્રાજીવવિભની ણામ છત્તીસઇમ
અજઝયણું મા અવાજી વિભક્તિ નામનું અરીસમું અધ્યયન
જીવાજીવવિભક્તિ, સુહ મે એગમણા ઈ
જે જાણિણ ભિખૂ, સન્મ જ્યઈ સંજમે ૧ - હે શિ ! તમે જીવ અને અજીવના ભેદને મારી પાસેથી સાંભળો. જે જાણવાથી ભિક્ષુ સંયમમાં જાગૃત રહે છે. ૧
છવા એવ અછવા ય, એસ લોએ વિવાહિએ અજીવસમાગાસે, અલાએ એ વિયાહિએ છે. ૨
આ લેકને જીવ અને અજીવ કહેવામાં આવે છે અને અજીવ દેશરૂપ આકાશ જેમાં છે, એ અલક છે. ૨ દવ્યએ ખેત્તઓ ચેવ, કાલ ભાવએ તહા પસવણું તેસિં ભવે, જીવાણમજીવાણુ ય ૩
જીવ અને અજીવ દ્રવ્યનું પ્રતિપાદન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે છે. ૩
વિણે ચેવવી ય, અજીવા દુવિહા ભવે છે અસલી દસહા વૃત્તા, રવિણે ય ચઉવ્યિહા ૪ - - અજીવના બે પ્રકાર છે, રૂપ અને અરૂપી, પી અછવના દશ પ્રકાર છે અને અરૂપી અછતના ચૌદા પ્રકાર છે. ૪ ધમ્મલ્વિકાએ તબેસે, તપસે ય આહિએ’ અધમે તદસે યે, તપએ ય આહિયે ૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૨૧
આગામે તસ સે ય, તúએસે ય આહિએ 1 અહ્વાસમએ ચેવ, અરુવી ઢસહા ભવે
ધર્માસ્તિકાયના રકન્ધ, દેશ અને પ્રદેશ, અધર્માસ્તિકાયના કન્ય દેશ અને પ્રદેશ; આકાશાસ્તિકાયના સ્કન્ધ, દેશ અને પ્રદેશ અને કાલ એ અરૂપી છે. પ-૬
ધમાાધમ્મૂ ય ા ચેવ, લાગમિત્તા વિયાહિયા । લાગાલાગે ય આગાસે, સમએ સમયખેત્તિએ
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લાક પ્રમાણુ કહેલ છે. આકાશ લોક અલાકમાં પણ છે અને સમયસમગ્રક્ષેત્ર પ્રમાણ છે. ૭ ધમ્માધસ્સાગાસા, તિન્નિ વિ એએ અણાઈયા અપજ્જવસિયા ચૈવ, સવ્વન્દ્વ' તુ વિયાહિયા
.
ધ, અધમ અને આકાશાસ્તિકાય આ ત્રણ સČકાલિક અનાદિ અનંત છે. ૮
સમએ વિ સત” પપ્પ, એવમેવ વિયાહિયા ! આએસ. પપ્પુ સાઇએ, સપજ્જવસિએ વિય
૯
સમય સંતિની અપેક્ષાએ અનાદિ અનંત છે અને દેશની અપેક્ષાએ સાહિસાન્ત છે, ટ
બધા ય ખંધદૈસા ય, તúએસા તહેવ યુ । પરમાણુણા ય એદ્ધબ્બા, રુવિણા ય ચઽબ્ધિહા
૧૦
રૂપી દ્રવ્યના સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. આ ભેદ છે ૧૦
એગત્તેણ પુહત્તણુ, બધા ય પરમાણુ ય લાએગદેસે લાએ ય, ભયવ્યા તે ઉ ખેત્ત । (સુહુમા સભ્યલાગશ્મિ, લેગ દેસે ય વાયરા-પાઠાન્તર) એત્તો કાલવિભાગ તુ, તેસિ યુઅ યવિ ૧૧
૨૧
Jain Educationa International
ચાર
For Personal and Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧
પરમાણુ આના પરસ્પર મળવાથી સ્કન્ધ થાય છે અને છૂટાછૂટા થવાથી પરમાણુ કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ ક લાકના એક દેશમાં હાય છે અને પરમાણુ સલાક વ્યાપી છે. ૧૧ સંત” પપ્પુ તે ણાઈ, અપજ્જવસિયા વિ ય ! ધ્ધિ પહુચ્ચ સાઈયા, સપજ્જવસિયા વિય
૧૨
અ
રકન્ધ અને પરમાણુ સંતતિની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાન્ત છે. ૧૨
અસ’ખકાલમુક્રોસ, એક્સ' સમય' જહર્નિયા । અજીવાણ ય રુવીણ, ઈિ એસા વિયાહિયા
૧૩ રૂપી અજીવ દ્રવ્યની સ્થિતિ જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ છે. ૧૩
અણુ તકાલમુક્રોસ, એ≠· સમય જહુગ્ણય... । અજીવાણુ ય રુવીણ, અંતરેય વિયાહિયં
૧૪
રૂપી અજીવ દ્રવ્યનું અંતર જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંત કાલનુ' છે. ૧૪
વષ્ણુએ ગધએ ચેવ, રસ ફાસએ તહા । સઠાણ ય વિષ્ણુઓ, પિરણામા સિ પંચહા ૧૫
કન્ય અને પરમાણુના સ્વભાવ, વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શી અને સંસ્થાન એમ પાંચ જાતનેા છે. ૧૫
વર્ણીએ પરિયા જે ઉ, પંચહા તે પકિત્તિયા । કિશ્તા નીલા ય લેાહિયા, હાલિદ્દા સુપ્રિલા તહા ૧૬
વર્ષાં પરિણતિ પાંચ જાતતી છે. કાળી, લીલી, લાલ, પીળા, અને શ્વેત. ૧૬
ગન્ધઓ પણિયા જે ઉ, દુવિહા તે ત્રિયાક્રિયા ! મુન્સિંગન્ધપરિણામા, ક્ષિંગના તહેવ ય
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૩
ગંધ પરિણતિ એ પ્રકારની છે, સુગધ પરિવ્રુતિ અને દુન્ય
પરિણતિ, ૧૭
રસએ પરિણયા જે ઉ, પ'ચહા તે પકિત્તિયા ! તિત્ત કડ્ડય કસાયા, અખિલા મહુરા તહા
૧૮
પુજ્ગન્નની રસ પરિણતિ પાંચ પ્રકારની છે. તીક્ષ્ણ, કડવું, કસાયેલુ, ખાટુ' અને મીઠું. ૧૮
૧૯
ફાસએ ણિયા જે ઉ, અદ્ભુહા તે પકિત્તિયા । કડા મઉ ચેવ, ગરુ લહુ તહા સીયા ઉલ્હા ય નિન્દ્વા ય, તહા લુખ્ખા ય આહિયા । ઇય ફાસરિયા એએ, પુગ્ગલા સમુદાહિયા
૨૦
પુદ્ગલાની સ્પર્શે રિતિ આ જાતની છે. કર્કશ, કામળ, ભારે, હલકી, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રુક્ષ ૧૯-૨૦ સંડાણપરિયા જે ઉ, પંચહા તે પકિત્તિયા । પરિમ’ડલા ય વટ્ટા ય, ત`સા ચઉંર્ં સમાયયા
૨૧
સંસ્થાન પરિતિ પાંચ જાતની છે, પરિમ`ડલ, વ્રત, ત્રિકાળુ, ચતુષ્કાણ અને લાંબુ. ૨૧
વર્ણીએ જે ભવે કિલ્હે, ભઈ એ સે ઉગન્ધએ । રસએ ફાસએ ચેવ, ભઇએ સડાણ
વિય
૩૨
રસ, સ્પર્શી અને
જે પુદ્ગલ કાળા રંગના છે, તેમાં ગંધ, સંસ્થાનની ભજના છે. ૨૨
વષ્ણુએ જે ભવે નીલે, ભઈ એ સે ઉ ગન્ધઓ । •સએ ફાસએ ચેત્ર, ભઇ એ સ’ઠાણ
વિય ૨૩
જે નીલ વર્ણના પુદ્ગલ છે, તેમાં ગધ, રસ, ૫ અને સંસ્થાનની ભજના છે.
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૪
વર્ણીએ લેાહિએ જે, ભઈએ સે ઉ ગન્ધ ! રસએ ફાસએ ચેવ, ભઈ એ સંડાએ વ ય
૨૪
જે પુદ્ગલ લાલ રંગના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સસ્થાનની ભુજના છે. ૨૪
વષ્ણુએ પીયએ જેઉ, ભઈ એ સે ઉ ગન્ધ । રસ ફાસએ ચૈવ, ભએ સ`ડાણ વિય
પ
જે પુદ્ગલ પીત વષઁના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શોના અને સસ્થાનની ભજના છે. ૨૫
રસ
વર્ણીએ મુક્રિલે જે ઉ, ભએ સે ઉ ગન્ધ । ફાસએ ચેવ, ભઇએ સંડાણ
વિય ૨૬ જે પુદ્ગલ શુકલ-સફેદ રંગના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શે અને સસ્થાનની ભજના છે. ૨૬
ગન્ધ જે ભવે મુખ્શી, ભઈ એ સે ઉ વર્ણીએ ! રસએ ફાસએ ચૈવ, ભઈ એ સહાણએ વિય
२७
જે પુદ્ગલ સુગંધવાળા છે, તેમાં વણુ, રસ, સ્પર્શી અને સસ્થાનની ભજન છે. ૨૭
ગન્ધુએ જે ભવે દુખ્તી, ભએ સે ઉ વર્ણીએ ! રસએ ફાસએ ચેવ, ભઈએ સડાણએ વિ ય ૨૮
જે પુદ્ગલ-દ્રવ્ય દુર્ગંન્ધવાળા છે, તેમાં વ, રસ, સ્પર્શી અને સંસ્થાનની ભુજના છે, ૨૮
રસ તિત્તએ જે ઉ, ભએ સે ઉ વર્ણીએ ગન્ધ ફાસ ચૈત્ર, ભઈએ સહાણએ વિ . . ૨૯
જે પુદ્ગલ તીખા રસવાળા છે, તેમાં વણું, ગુધ, ૫ અને સંસ્થાનતી ભજના છે. ર૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
૩રપ રસ કડુએ જે ઉ, ભઈએ એ ઉ વણઓ ગન્ધએ ફાસએ ચેવ, ભઈએ સંડાણુઓ વિ ય ૩૦.
જે પદાર્થો કડવા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૩૦
રસ કસાએ જે ઉ, ભઈએ સે ઉ વિષ્ણુએ ગએ ફાસએ ચેવ, ભઈએ સંઠાણ વિ ય ૩૧
જે દ્રવ્ય-પુગલે કસાય રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ સ્પર્શ અને સંસ્થાનની ભજન છે. ૩૧ રસ અંબિલે જે ઉ, ભઈએ સે ઉ વણઓ ગધઓ ફાસ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૩૨
જે પદાર્થો ખાટા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન છે. ૩૨
રસઓ મહુએ જે ઉ, ભઈએ સે ઉ વણઓ ! ગએ ફાસએ ચેવ, ભઈએ સંડાણુઓ વિ ય ૩૩
જે મધુર રસવાળા દ્રવ્ય છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનતી ભજના છે, ૩૩ ફાસ કફખડે જે ઉ, ભેઈએ સે ઉ વણણ ! ગધઓ રસએ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૩૪
જે કઠોર સ્પર્શવાળા પુદ્ગલ છે, તેમાં ગંધ, વર્ણ, રસ અને સંસ્થાનની ભજન છે. ૩૪
ફાસએ મઉએ જે ઉ, ભઈએ સે ઉ વહુએ ગએ રસ ચેવ, ભઈએ સંડાણ વિ ય ૩૫
જે પુદ્ગલ મૃદુ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે, ૩૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
ફાસએ ગુરુએ જે ઉં, ભઈએ એ ઉ વણુએ ગન્ધએ રસ ચેવ, ભઈએ સંડાણુઓ વિ ય ૩૬
જે પુદગલે ભારે સ્પર્શવાળા છે. તેમાં ગધ, રસ, વર્ણ અને સંસ્થાનની ભજન છે. ૩૬ ફાસએ લહુએ જે ઉ, ભઈએ ? ઉ વણઓ . ગધેઓ રસ ચેવ, ભએ સંહાણએ વિ ય ૩૭
જે પુગલે લધુ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે, ૩૭ ફાસએ સીયએ જે ઉ, ભઇએ સે ઉ વણુએ. ગધેઓ રસઓ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૩૮
જે પદાર્થો શીત સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે. ૩૮
ફાસએ ઉહુએ જે ઉ, ભઈએ સે ઉ વણઓ . ગએ રસ ચેવ, ભઈ એ સંડાણુઓ વિ ય ૩૯
જે પદાર્થો ઉણ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજન છે. ૩૯ ફાસએ નિદ્ધએ જે ઉ, ભઈએ સે ઉ વણુઓ ગન્ધએ રસઓ ચેવ, ભઈએ સંડાણ વિ ય ૪૦
જે પદાર્થો સ્નિગ્ધ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે. ૪૦ ફાસએ લુખએ જે ઉ, ભઈએ સે ઉ વણણુએ ગન્ધએ રસ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૪૧
જે પદાર્થો લુખા-સક્ષ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે. ૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૭ પરિમંડલસંડાણે, ભઈએ સે ઉ વણુઓ ગંધઓ રસ ચેવ, ભઈએ ફાસએ વિ ય ૪૨
જે પરિમંડલ સંસ્થાનવાળા પુદગલ છે, તેમાં, વર્ણ, ગધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૨
સંડાણ ભવે વદે, ભઈએ સે ઉ વણઓ ગંધઓ રસઓ એવ, ભઈએ ફાસઓ વિ ય ૪૩
જે સંસ્થાન વૃત્તાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૩
સંડાણ ભવે તંસે, ભઈએ સે ઉ વણુઓ ! ગધઓ રસ ચેવ, ભઈ એ ફાસઓ વિ ય ૪૪
જે પદાર્થો ત્રિકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના છે. ૪૪
સંડાણ જે ચઉરેસે, ભઈએ સે ઉ વણઓ ! ગંધ સઓ ચેવ, ભઈએ ફાસએ વિ ય ૪૫
જે પદાર્થો ચોરસ છે, તેમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૫
જે આયયસંડાણે, ભઈએ ? ઉ વણુએ ગંધએ રસ ચેવ, ભઈએ ફાસએ વિ ય ૪૬
જે પદાર્થો લંબાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના છે. ૪૬
એસા અજીવવિભરી, સમાસેણુ વિવાહિયા ઇત્ત જીવવિભક્તિ, ગુચ્છામિ અણુપુષ્ય ૪૭
આમ અજીવ દ્રવ્ય વિભાગનું વર્ણન અનુક્રમથી કરૂંછું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૮સંસારસ્થા ય સિદ્ધાં ય, દુવિહા છવા વિવાહિયા છે સિંદ્ધા ભેગવિહા વૃત્તા, તે મે કિત્તઓ સુણ ૪૮
જીવના બે પ્રકાર છે. સંસારમાં રહેનારા અને સિદ્ધ. સિદ્ધના અનેક ભેદ છે તે ભેદને મારી પાસેથી સાંભળે. ૪૮ ઈન્ધીપરિસસિદ્ધ ય, તહેવ ય નપુંસગા ! સલિંગ અનલિગે ય, ગિહિલિંગે તહેવ ય ૪૯
સ્ત્રી લિંગ સિદ્ધ, પુરૂષ લિંગ સિદ્ધ, સલિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ અને ગૃહ લિંગ સિદ્ધ વગેરે. ૪૯
ઉઠોસોગાહણાએ ય, જહન્નમઝિમાઈયા ઉદ્દે અહે ય તિરિયં ય, સમુદુમિ જલમ્મિ યે ૫૦
જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાથી ઉર્ધ્વ, અધે અને તિર્યફ લેકથી સિદ્ધ થઈ શકે છે. સમુદ્ર અને જળાશયથી પણ સિદ્ધ થાય છે. ૫૦ દસ ય નપુંસુ, વીસ ઈન્થિયાસુ ય પુરિસેસુ ય અસણં, સમએણેગણ સિજઝઈ પર
એક સમયમાં નપુંસક લિંગી દશ, ત્રી લિંગી વીસ અને પુરૂષ લિંગી ૧૦૮ સિદ્ધ થઈ શકે છે.
પ ચત્તરિય ગિહલિંગ, અન્નલિંગે દસેવ ય સલિગેણ અસયં, સમએણેગેણ સિઝઈ પર ,
ગૃહ લિંગમાં ચાર, અન્ય લિંગમાં દશ અને સલિંગમાં એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. પર
ઉકકે ગાહણાએ ય, સિઝૂતે જુગવંદુવે ચત્તારિ ય જહન્નાએ, મજદુત્તરે સયં પ૩
એક સમયમાં જઘન્ય અવગાહનાથી ચાર, ઉકૃષ્ટ અવગાહનાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૨૯
એ અને મધ્યમ અવગાહનાથી એકસે આડે સિદ્ધ થઈ શકે છે. ૫૩ ચઉરુ′′લાએ ય વે સમુદ્દે,
ત જલે વીસમહું તહેવ ય !
સયં ચ અદ્ભૂત્તર તિરિયલાએ,
સમએણેગણ સિજ્જીઈ ધ્રુવ
૫૪
ઉ લેાકમાં ચાર, સમુદ્રમાંથી બે, નદી આ િજલાશયમાંથી ત્રણ, અધેાલેાકમાંથી ૨૦ અને તિક્ લેકમાંથી ૧૦૮ એક સમયમાં નિશ્ચય સિદ્ધ થાય છે, ૫૪
કહું પહિયા સિદ્ધા, કહિં સિદ્ધા પઇયિા ! કહું ખેદિ' ચઈત્તા, કત્ચ ગતૂણ સિઝઈ ! ૫૫
સિદ્ધ કયાં જઈ તે અટકે છે ? કયાં રહે છે ? શરીરના ત્યાગ ક્યાં કરે છે ? અને કયાં જતે સિદ્ધ થાય છે ? ૫૫ ય
અલાએ પડિયા સિદ્ધા, લાગગ્યે ય પ ડ્ડિયા હું આદિ ચઈત્તા ણ, તત્વ ગભ્રૂણ સિબ્ઝ
૫૬
સિદ્ધ અલેાકની સીમા પર અટકે છે. લેાકના અગ્ર ભાગમાં રહે છે. અહિં મનુષ્ય-લોકમાં શરીર છેડીને લોકાત્ર ઉપર જર્મત સિદ્ધ થાય છે. પ
ખાસસિંહ જોયોહિં, સવ્વłસુરિ ભવે । ઈસીષભારનામા ઉ, પુઢવી ઋત્તસ`ડિયા
૫૭
સર્વાર્થ સિદ્ધ વિમાનથી બાર ચેાજન ઉપર છત્રના આકારવાળી ષિતપ્રાગ્માર નામની પૃથ્વી છે. પછ
* પણયાલ સસહુસ્સા, જોયણાણું તુ આયયા ! તાવયં ચૈવ વિત્થિણા, તિગુણા તસ્કેવ પરિએ પ૮ એ પીસ્તાલીસ લાખ યેાજન લાંબી, એટલીજ પહેાળી અને ત્રણ ગુણીથી અધિક પરિોધવાળી છે. ૫૮
.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૩૦ અજેયણબાહુલ્લા, સા મઝશ્મિ વિયાતિયા પરિહાયંતી ચરિતે, મછિપત્તા તણયરી ૫૯
એ પૃથ્વી મધ્યમાં આઠ ગોજન જાડી છે અને ઓછી થતી થતી છેવટે માખીની પાંખ કરતાં પાતળી છે. ૫૮
અજજુણસુવણગમઈ, સા પુઠવી નિમ્મલા સહાણ ઉત્તાણગચ્છgયસંઠિયાય, ભણિયા જિણવહિં ૬૦
આ ઇપિત્રાગભાર પૃથ્વી, સ્વભાવથી જ કત, નિર્મળ અને અર્જુન નામની વેત સુવર્ણ, જેવા છે. ઉટાં છત્રના જેવો એનો આકાર છે. એવું જિનેશ્વરે કહ્યું છે. ૬૦ સંબંકકુન્દસંકાસા, પંરા નિમેલા સુહા ! સીયાએ જોયણે તો, લેયંતિ ઉ વિવાહિઓ ૬૧
આ સિદ્ધશિલા પૃથ્વી શંખ, અંક, તન અને મુચકુન્દના પુષ્પ સમાન અત્યંત નિર્મળ અને સુશોભિત છે. એના ઉપર લે કાન્ત કહ્યો છે. ૬
જેયણસ્સ ઉ જ તત્થ, કોસે ઉવરિમો ભવે તસ્ય કેસર્સ છબ્બાએ, સિદ્ધાણાગાહણા ભવે ૨
આના એક એજનના ઉપરના કેસ (ગાઉ) ના છ ભાગ-- માં સિદ્ધ ભગવાન રહે છે. દર તત્થ સિદ્ધા મહાભાગા, લગચ્ચમિ પઈલ્યા ! ભવપપં ચ મુકા, સિદ્ધિ વગઈગયા
સર્વોત્તમ સિદ્ધસ્થાનને પ્રાપ્ત થયેલ મહા ભાગ્યશાળી છે આ સંસાર ચક્રના પ્રપંચથી મુક્ત થઈને લોકના અગ્ર ભાગમાં બિરાજે.. છે. ૬૩ ઉસેહે જમ્સ જે હાઈ ભવન્મિ થરિમમ્મિ ય તિભાગીણે તત્તો ય, સિદ્ધાગાહણા ભવે ૬૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૩.
જે અવગાહના અંતિમ સરીરની હોય છેએનાથી ત્રીજા ભાગની ઓછી સિદ્ધોની અવગાહના હોય છે. ૬૪
એગણ સાઈયા, અપજવસિયા વિયા પુહણ અણીયા, અપજજવસિયા વિ ય ૬૫
અહિં એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનન્ત કાળ છે પરંતુ સમસ્ત સિધ્ધની અપેક્ષાએ અનાદિ અનત કાળ છે. ૬૫
અરવિણે જીવઘણ, દંસણસણિયા અલં સુહું સંપન્ના, ઉવમાં જસ્સ યુલ્થિ ઉ ૬૬
આ સિદ્ધ ભગવાન અરૂપી, ધનરૂપ, જ્ઞાન અને દર્શનને ઉપયોગવાળા ઉપમા રહિત છે, એ અતુલ સુખને પામ્યા છે, જેને માટે કોઈ ઉપમા નથી. ૬૬ લેગેગમે તે સબ્ધ, ણાદંસણસનિયા સંસારપારનિOિણ, સિદ્ધિ વગઈ ગયા ૬૭
આ બધા સિદ્ધ ભગવાન સંસારની પેલી પાર પહોંચીને જ્ઞાન, દર્શનના ઉપયોગથી સર્વોત્તમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થઈને એક દેશમાં જ રહે છે. ૬૭ સંસારસ્થા ઉ જે જીવા, દુવિહા તે વિયાહિયા તસા ય થાવરા ચેવ, થાવરા તિવિહા તહિં ૬૮ . • સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે જાતના છે. આમાં સ્થાવર જીવને ત્રણ ભેદ કહ્યા છે. ૬૮ પઢવી આઉછવા ય, તહેવ યે વણસઈ એએ થાવરા તિવિહા, તેસિં ભેએ સુહ મે ૬૯
પ્રવીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ ત્રણ જાતને સ્થાવર છે. હવે એના ભેદને સાંભળોઃ - ૬૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૩ર દુવિહા પઢવી જીવા ય, સુહુમા બાયરા તહા પજજત્તમપજત્તા, એવમેવ દુહા પુણે ૧૭૦.
પૃથ્વીકાયના બે ભેદ છે. સૂક્ષ્મ અને આદર, અને પ્રત્યેકના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે . -
બાયરા જે ઉપજજતા, દુવિહા તે વિયોહિયા સહ ખરા ય બેધવ્યા, સણહા સત્તવિહા તહિં ૭૧
પર્યાપ્ત બાદર પૃથ્વીકાય જીવોના બે ભેદ છે, કમળ અને કોર. આમાં કમળતાના સાત ભેદ છે. ૭૧ કિણહા નીલા ય હિરા ય, હાલિદા સુનિલા તહા પંડ૫ણગમદિયા, ખરા છત્તીસઈ વિહાર ૭૨
કાળી, નીલી, પીળી, લેત, પાડુ તથા પનક કૃતિકા. કઠોર પૃથ્વીકાયના છત્રીસ ભેદ છે. ૭૨ પુઢવી ય સકરા બાલુયાય, ઉવલે સિલા ય લેશે ! અય-તંબ-તફય-સીસગ-૨૫–સુવણેય વઈરેય ૭૩ હરિયાલે હિંગુલુએ, મણસિલા સાસગંજણાવાલે અભડલક્લવાલય, બાયરકાએ મણિવિહાણે ૭૪ ગોમેજએ ય સગે, અંકે ફલિહે યે લહિયખે ય મરગય-મસાગલે, ભૂયમોયગ ઈન્દ્રનીલે ય હપ ચંદણ ગેય હંસગર્ભે, પુલએ સોગંધિએ ય બેધલ્વે , ચંદuહ વેસલિએ, જલતે સૂરકતે ય ૭૬
૧ શુદ્ધ પૃથ્વી, ૨ શર્કરા, ૩ વાલુકા, ૪ ઉપલ, ૬ સિલા, ૬ લવણ, ૭ ખારી માટી, ૮ ૮, ૯ તરુઆ, ૧૦ તાંબું, ૧૧ સીસું, ૧૨ રૂપું, '૧૩ નું ૧૪ વજ, ૧૫ હડતાલ, ૧ હિંગલક, ૧૭ મનસિલ ૧૮ સાસક, ૧૯ અંજન, ૨૦ પ્રવાલ, ૨૧ અબરખ, ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
(૩૩૩
અભ્રવાલુકા. મણિરત્નોના ભેદ-૨૩ ગભેદક, ૨૪ ચક. ૨૫ અંકરત્ન ૨૬ સ્ફટિક અથવા લેહીતાક્ષ રન, ૨૭ મરકત અથવા મસાગલ, ૨૮ ભુજમેચક, ૨૯ ઈન્દ્રનીલ, ૩૦ ચંદન ગેરક હંસ ગર્ભ, ૩૧ પુલક, ૩૨ સૌગધિક, ૩૩ ચંદ્રપ્રભ, ૩૪ વૈર્ય, ૩૫ જલકાન્ત, ૩૬ સૂર્યકાન્ત મણિ. ૭૩ થી ૭૬. એએ ખરપુઢવીએ, ભેયા છત્તીસમાહિયા, એગવિહમણાણતા, સુહમા તથ વિયોહિયા ૭૭
આ છત્રીસ ભેદ કઠણુ પૃથ્વીકાયના કહ્યા, પરંતુ આ બંનેમાં સમકાને તો એક જ ભેદ કહ્યો છે. ૭૭
સુહુમા સવ્વલોગમિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેસિં ગુચ્છ ચઉવિહં ૭૮
સૂક્ષ્મ પૃથ્વીકાય સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. પરંતુ બાદર તે લેકના દેશ ભાગમાં જ છે. હવે આને કાળ વિભાગ ચાર પ્રકારથી કહું છું. ૭૮
સંત પપ્પણઈયા, અપજવસિયા વિ યા ઠિઈ પડુ સાઈયા, સપજજવસિયા વિ ય ૭૯
પૃથ્વીય સંતતિની અપેક્ષાએ, અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાત છે. ૭૯
બાવીસસહસ્સાઈ, વાસાણુકેસિયા ભવે L : આઉઠિઈ પુઢવાણું, અન્તમુહુર્તા જહનિયા ૮૦
પૃથ્વીકાયના જીવનું આયુષ્ય જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષનું છે. ૮૦
અસંખકાલમુશ્કેસ, અમુહુરં જહન્નયં - કાયષ્ઠિ પદવીણ, તકાય અમુંચ ૮૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૪ પૃથ્વીકાયના જીવોની કાયસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત છે, ઉત્કૃષ્ટ એ કાયમાં જન્મ-મરણ કરે તો અસંખ્ય કાળની છે. ૮૧
અણુન્તકાલમુકકે, અન્તમુહુરં જહન્નયં વિજઢશ્મિ એ કાએ, પુઠવીજીવાણુ અંતરે ૨૨
સ્વકાયની અપેક્ષા પૃથ્વીકાયના જીવોનું અંતર જઘન્ય અનુમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે, ૮૨
એએસિં વણઓ જેવ, ગંધઓ રસ ફાસ સંડાણદેસએ વા વિ, વિહાણાઈ સહસ્સસે ૮૩
આ જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદ હોય છે, ૮૩
દુવિહે આઉછવા ઉ, સુહુમા બાયરા તહા પmત્તમપજજતા, એવમેએ દુહા પુણે ૮૪
અપકાયના જીવ સૂક્ષ્મ અને બાદર બે જાતને છે, વળી તે ઉપરાંત દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ પણ છે. ૮૪
બાયરા જે ઉપજજત્તા, પંચહા તે પકિરિયા સુદ્ધોદએ ય ઉસે, હરતણ મહિયા હિમે ૮૫
બાદર અપકાયના પાંચ પ્રકાર છે. શુદ્ધોદક, ઓસ, તૃણ ઉપરનું પાણી, હસ્તનું, દૂધર અને બરફનું પાણી ૮૫
એગવિહમણાણત્તા, સુહુમા તથ વિયાતિયા ! સુહુમા સવ્વલાયશ્મિ, લેગસે ય બાયરા
સન્મ અપકાયને જીવ ભેદ રહિત માત્ર એક જ પ્રકાર છે. અને એ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર અપકાય લેકના એક ભાગમાં જ સ્થિત છે. ૮૬ - સંતો ૫પણ એયા, સજજવસિયા વિયા 8િા પડખ્ય સાઈયા, સપજજવસિયા વિ ય ૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૩૫
અપકાય, પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાત છે. ૮૭ સવ સહસ્સાઇ, વાસાણોસિયા ભવે આઉકિઈ આઊણ, અન્તમુહુર્તા જહન્નયં ૮૮
અપકાયના જીવોની આયુ સ્થિતિ જઘન્ય અન્ન મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. ૮૮
અસંખકાલમુકકોસં, અન્તોમુહુરં જહન્નય ! કાઠિઈ આણં, તે કાયં તુ અમુંચ
કાય સ્થિતિ-એ કાયમાં રહેવાની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૮૯
અણન્તકાલમુકોસં, અન્તમુહુર્તા જહન્નયં ! વિજતંમિ એ કાએ, આજીવાણ અન્તરે ૯૦
પિતાનું શરીર છોડીને બીજા શરીરમાં જવાનું અને ફરી અપકાયમાં આવવાનું સમયાતર જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૯૦ એએસિં વણઓ ચેવ, ગધેઓ રફાસ સંડાણદેસઓ વા વિ, વિહાણુ સહસ્સો ૯૧
અપકાયના જીવોને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના દેશથી હજારે ભેદ-પ્રકાર હોય છે. ૯૧
દુવિહા વણસ્સઈજીવા, સુહુમા બાયરા તહા પજજત્તમપજજતા, એવમેએ દુહા પુણે કરી
વનસ્પતિ જીવના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને બાદર. આ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ હોય છે. ૯૨
બાયરા જે ઉપજજતા, દુવિધા તે વિયોહિયા ! સાહરણસરીર ય, પરેગા ય તહેવ ય ૯૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૬ પર્યાપ્ત વનસ્પતિકાયના બે ભેદ કહેવામાં આવ્યા છે. સાધારણ શરીર અને પ્રત્યેક શરીર. ૯૩ પગાસરીર ઉ, Bગહ તે પકિત્તિયા ! રૂકખા ગુચ્છા ય ગુમ્મા ય, લયા વલ્લી તણા તા ૯૪
પ્રત્યેક શરીર વનસ્પતિકાયના અનેક પ્રકાર છે, જેવાકે વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલી, તૃણ વગેરે. ૯૪ વલય પશ્વગા કહુણ, જલસા ઓસહી તહા હશ્ચિકાયા દ્વવ્યા, પત્તેયા ઈઈ આહિયા ૯૫
વલય, પર્વજ, કુહણ, જલરુહ, ઔષધિ, તૃણ અને હરિતકાય ઈત્યાદિ ભેદ પ્રત્યેક શરીર વનસ્પતિકાયના કહ્યા છે. ૯૫ સાહારણસરીરા ઉ, બેગહા તે પકિરિયા આલુએ મૂલએ ચેવ, સિંગબેરે તહેવ ય ૯૬
સાધારણ શરીર વનસ્પતિકાયના અનેક ભેદ કહ્યા છે. જેમકે આલુ, મૂલિ અને મુંગબેર-વગેરે. ૯૬ હરિલી સિરિલી સિસિરિલી, જાવઈ કે ય કદલી પલંડલસણકદે ય, કદલી ય કહુબૂએ લોહિણીહૂથથી હૂય, કુહગા ય તહેવાય છે કહે ય વજકન્દ ય, કન્દ સૂરએ મહા ૯૮ અસ્સકણું ય બેધવા, સહકણી તહેવ ય
મુસુંઠી ય હલિદ્દા ય, સેગહા એવમાઓ ૯૯ - હરિલી, સિરિલી, સિસિરિલી, યાવતિક, કંદલી, પલાંડુ, લસણ, કુહુવત, લોહિની, હુતાક્ષી, દૂત, કુહક, કૃષ્ણ, વજ, સુરણ, કંદ, અશ્વ કણું, સિંહ કણું, મુસંઢી, અને હરિદ્રાકંદ ઈત્યાદિ અનેક પ્રકારની સાધારણ વનસ્પતિકાય હોય છે. હ૭થી ૯૯ * *
Jain Educationa International
For Personal and Private Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૩૭
એગવિહમણાણત્તા, સુહમાં તલ્થ વિયાહિયા સુહુમા સબ્બલેગશ્મિ, લેગસે ય બાયરા ૧૦૦
સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ ભેદ રહિત માત્ર એક જ જાતના હેય છે અને એ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર છવ લેકના અમુક ભાગમાં છે. ૧૦૦ સંત પપ્પણાઈયા, અપજવસિયા વિ યા કિંઈ પડુચ સાઈયા, સપજવસિયા વિ ય ૧૦૧
પ્રવાહ-સંતતિની અપેક્ષા વનસ્પતિકાય અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૦૧ દસ ચેવ સહસ્સાઈ, વાસાણુસિયા ભવે વણસઈશું આઉં તુ, અન્તમુહુર્તા જહનિયા ૧૦૨
વનસ્પતિકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની હોય છે. ૧૦૨
અણુન્તકાલમુક સં, અને મુહુર્ત જહુનિયા કાયડિઇ પણગાણું, તે કાર્ય તુ અમું ૧૦૩
વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિ એ કામમાં જન્મ કરતા રહેવાની અપેક્ષા જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૦૩
અસંખકાલમુકકાસ, અૉમુહત્ત જહન્નયં ! વિજäમિ એ કાએ, પણગજીવાણુ અન્તરે ૧૦૪ . સ્વકાય છેડીને ફરીને ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું છે. ૧૦૪
એએર્સિ વણઓ ચેવ, ગબ્ધઓ રફાસ સંઠાણદેસએ વાવિ, વિહાણાઇ સહસ્સસ ૧૦૫ ,
વનસ્પતિકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩૮
આદેશથી હજાર વિધાન-પ્રકાર-ભેદ છે. ૧૦૫ ઈચ્ચેએ થાવરા તિવિહા, સમાણુ વિયાતિયા ઈત્તો ઉતસે તિવિહે, વૃછામિ અધુવ્યસે ૧૦૬
આમ ત્રણ સ્થાવર કાયનું ટુંકામાં વર્ણન કર્યું. હવે હું ત્રણ પ્રકારના ત્રસ જીવોનું અનુક્રમે વર્ણન કરું છું. ૧૦૬
તે વા ય બોધબ્બા, ઉરાલા ય તસા તહ ઈએ તસા તિવિહા, તેસિ ભેએ સુણેહ મે ૧૦૭
તેજસૂકાય, વાયુકાય અને પ્રધાન ત્રસકાય આ જાતની ત્રણ પ્રકારની ત્રસકાય છે. આના ભેદ મારી પાસેથી સાંભળો. ૧૦૭
દુવિહા તેઊજવા ઉ, સુહુમા બાયરા તહા પજત્તમજજત્તા, એવમેવ દુહા પુણે ૧૦૮
તેજસ કાયના ભેદ સૂમ અને બાદર એમ બે પ્રકારના છે. આમાં પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે. ૧૦૮ બાયરા જે ઉપજત્તા, ગહા તે વિવાહિયા ઇન્ગાલે મુમ્મરે અગણી, અગ્નિ જાલા તહેવ ય ૧૨ ઉwા વિજજૂ ય ધબ્બા, શેહ એવામાયઓ એગવિહમણાણા, સુહુમા તે વિયાહિયા ૧૧૦ સહમ સવ્વલેગશ્મિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેસિં પુછે ચઉāિહું ૧૧૧
પર્યાપ્ત બાદર અગ્નિકાય અનેક પ્રકારની કહી છે. જેમકે અંગાર, ચિનગારી, અગ્નિ, દીપશિખા, મૂલ રહિત અગ્નિ શિખા, ઉલ્કા અને વિજળી ઈત્યાદિ અનેક ભેદ છે અને તે સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બદર તેજસકાય લેકના અમુક ભાગમાં છે. હવે આને કાળવિભાગ ચાર પ્રકારે કહે છે. ૧૯ થી ૧૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
* ૩૩૯
સંતઈ પપ્પણાઈયા, અપજજવસિયા વિ ય ઠિઈ પડુચ્ચ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૧૨
અગ્નિકાયના જીવો સંતતિ-પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત છે, અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૧૨ ત્તિણેવ અહેરા, ઉોસણ વિયોહિયા ! આઉઠિઈ તેઊણું, અંતમુહુર્તા જહનિયા ૧૧૩
અગ્નિકાયના જીવોનું આયુષ્ય જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીનું છે. ૧૧૩
અસંખકાલમુકોસ, અતિમુહુર્ત જહર્નિયા ! કાયઠિઇ તેઊણું, તે કાયં તુ અમુંચએ ૧૧૪
કાય સ્થિતિ સતત વાસ રહેવાની અપેક્ષા જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૧૧૪
અણુતકાલમુક્કોસ, અંતમુહુરં જહન્નય ! વિજઢમિ એ કાએ, તેઉવાણ અંતરે ૧૧૫
તેજસકાયને છોડીને જીવ પુનઃ એજ શરીરમાં જન્મે તો એમાં અંતર જઘન્ય અંતમું હુર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. ૧૧૫
એએસિં વણઓ ચેવ, ગંધ સફાઓ ! સંહાણા દેસઓ વા વિ, વિહાણા સહસ્સો ૧૧૬
આના વર્ણ, ગંધ, રસ, પર્શ અને સંસ્થાનના આદેશથી હજારે પ્રકારના વિધારે હોય છે. ૧૧૬
દુવિહા વાઉજીવા ઉ, સુહુમા બાયરા તા. પજત્તમપજતા, એવમેવ દુહા પુણે ૧૧૭
વાયુકાયના જીવ સુક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના હોય છે? આ બેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. ૧૧૭ '
Jain Educationa International
For Personal and Private Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૪૦
બાયરા જે ઉપજજતા, પંચહા તે પકિત્તિયા ઉલિયા-મંડલિયા-ઘણુ-ગુંજા-સુદ્ધવાયા ય ૧૧૮
પર્યાપ્ત બાદર વાયુકાયના પાંચ પ્રકાર છે. રહી રહીને ચાલનાર, ચક્રાકાર, ઘનવાયુ, ગુંજતો વાયુ અને શુદ્ધ વાયુ ૧૧૮ સંવગેવાયા ય, ગહા એવામાય એગવિહમણુણત્તા, સુહુમાં તલ્થ વિયાહિયા ૧૧૯
તથા સંવર્તક વાયુ ઈત્યાદિ અનેક ભેદ છે. સૂકમ વાયુ ભેદથી રહિત માત્ર એકજ જાતનો હોય છે. ૧૧૯
સુહમા સવલોગશ્મિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેસિ વુ ચઉવિહં ૧૨૦
સમવાયુ સમસ્ત લેકમાં છે અને બાદર વાયુ લેકના એક દેશમાં છે. હવે આના કાળ વિભાગના ચાર પ્રકારનું વર્ણન હું કરીશ. ૧૨૦
સંતઈ પપ્પણાઈયા, અપજવસિયા વિ ય કિંઈ પડું સાથા, સપજવસિયા વિ ય ૧૨૧
પ્રવાહી પેલા વાયુકાય અનાદિ અનંત છે. સ્થિતિ અપેક્ષા સાદિ સાન છે. ૧૨૧ ત્તિવ સહસ્સાઈ, વાસાોસિયા ભવે આઉકિંઈ વાણું, અંતમુહુર્ત જહનિયા ૧૨૨
વાયુકાયના જીવોની આ સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની હોય છે. ૧૨૨
અાંખકાલમુકો, અંતમુહુ જ હરિયા કાઠિઈ વાછરું, કાર્ય તુ અમુંચએ ૧૨૩
વાયુકાયના જીવો ની કાયસ્થિતિ એજ શરીરમાં લગાતાર રહેવાની અપેક્ષા જઘન્ય અંતર્મુહુર્ત અને ઉતકૃષ્ટ અખેપાત કાળ ની છે. ૧૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૪૧
અણુતકાલમુકકો, અંતમુહુર્ત જાહન્વયં ! વિજ૮મિ એ કાએ, વાઉજીવાણુ અંતર ૧૨૪
વાયુકાયને છોડીને પુન : એજ શરીરમાં ઉત્પન્ન થવાનો કાલાંતર જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૨૪
એએસિં વણઓ ચેવ, ગંધ સફાઓ સંડાણદસ વા વિ, વિહાણુ સહસ્સો ૧૫
વાયુજીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશ થી હજારો વિધાન છે. ૧૨૫ ઉરાલા તા જે ઉ, ચકહા તે પકિત્તિયા બેઈન્ડિયા તેઈન્ડિયા, ચઉર પંચિંદિયા ચેવ ૧૨૬
મોટા ત્રસકાય જીવોના ચાર પ્રકાર છે. બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧૨૬.
બેઇન્ડિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા ! પજત્તમપmત્તા, તેસિં ભેએ સુહ મે ૧૨૭
બે ઈન્દ્રિય જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે, આને ઉત્તર ભેદ મારી પાસેથી સાંભળો – ૧૨૭ કિમિણે સમંગલા ચેવ, અલસા માઈવાહયા છે વાસમુહા ય સિપીયા, સંખા સંખણગા હા ૧૨૮ પાયાણલયા ચેવ, તહેવ ય વરાહગા જલ્ગા જાલગા ચેવ, ચંદણ ય તહેવ ય ૧૨૯
કૃમી, સુમંગલ, અસિયા, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ અને લધુ શંખ આદિ, પવક, અનુપલક, કપર્દિકા, જોકજાલક અને ચંદનિયા આદિ અનેક પ્રકારના બે ઇન્દ્રિયવાળા જીવ કહેવામાં આવે છે. ૧૨૮-૧૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૪૨
ઈડ બેઇન્ડિયા એએ, Bગહા એવમાઓ લગેગસે તે સબ્ધ, ન સવ્વસ્થ વિયાહિયા ૧૩૦
આ હીન્દ્રિય જીવ અનેક પ્રકારના છે. લેકના અમુક ભાગમાં જ રહે છે. સર્વત્ર નથી રહેતા ૧૩૦ સંતઈ પપણુઈયા, અપજવસિયા વિ યા ઈિ પડ સાઈયા, સજજવસિયા વિય ૧૩૧
આ જીવ સંતતિની અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિસાત છે. ૧૩૧ વાસાઈ બારસા ચેવ, ઉશ્કેલેણ વિવાહિયા બેઈન્ટિઆઉઠિઈ, અંતમુહુરં જહત્રિયા ૧૩૨
બે ઇન્દ્રિય જીવની આયુષ્ય સ્થિતિ જધન્ય અન્તર્યું હતું અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. ૧૩૨ સંખેજકાલમુકકોસં, અંતે મુહત્ત જહનિયા બેઈન્દ્રિયકા કિંઈ, કાર્ય તુ અમું ચઓ ૧૩૩
સતત નિવાસની અપેક્ષા બેઈન્દ્રિય જીવોની કાય સ્થિતિ જઘન્ય અતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાળની છે. ૧૩૩
અણુતકાલમુકકેસ, અૉમહત્ત જહુન્નયં બેઇન્ડિયજીવાણું, અંતરે ય વિચાહિયં ૧૩૪
આ શરીર છોડીને ફરીથી બેઈન્દ્રિય કામમાં જન્મ લેવાને અંતર કાળ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૩૪ એએસિં વણણુઓ ચેવ, ગંધો રસ ફાસ !
સંહાણાઓ વા વિ, વિહાણા સહસ્સો ૧૩૫ * એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા હજારે ભેદ હૈય છે. ૧૩૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૪૩
તેઈન્દ્રિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા ! પજત્તમપજ્જત્તા, તેસિ બેએ સુ©હુ મે
૧૩૬
તેન્દ્રિય જીવેાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા એ ભેદ છે. હવે એના ઉત્તર ભેદ સાંભળે! :
૧૩૬
--
ફૅશુપિવીલિશ્ડ સા, ઉલુદૅહિયા તહા । તણહારા કહેહારા ય, માલુગા પત્તહારા પ્પાસહિઁગ્નિ જાયા, તિ દુગા તઉર્રામ જગા સદાવરી ય ગુમ્મી ય, એત્રવ્વા ઇગાઈયા ઇન્હેંગે વગમાઈયા, ડ્રેગહુ! એવમાયએ ! લાગેગદેસે તે સભ્યે, ન સભ્યસ્થ વિયાહિયા
સંત” પપ્પણાઈયા, અપવસિયા વિ ય ! ડિy પહુચ્ચું સાયા, સપ્રજ્જવસિયા વિય
૧૩૯
કુન્થુ, પિપાલિકા, ઉદસા, ઉપદેહિકા, તૃણુહારક કાટહારક, માલુકા, પત્રાહારક, કાપાસિક, સ્થાત, તિન્દુ, ત્રપુષ્પ, મિજંગ; શતાવરી ગુલ્મી, ઇન્દ્રકાયિક તથા પિક ત્યાદિ અનેક જાતના તેન્દ્રિય જીવે છે. આ વેશ લેકના એક ભાગમાં જ રહે છે. સત્ર રહેતા નથી. ૧૩૭ થી ૧૩૯
એગૂણપણહારત્તા, ઉક્રોસેણ વિયાહિયા તેઈન્દ્રિયઆઉઇિ, અંતાક્રુહ્ત્ત જહર્નિયા
૧૩૭
૧૪૦
ઇન્દ્રિય કાય સ ંતતિ અપેક્ષા સાદિ અંતરહિત અને સ્થિતિની અપેક્ષા સાદિ સાન્ત છે. ૧૪૦
Jain Educationa International
૧૩૮
૧૪૧
તેન્દ્રિય જીવેાની આયુ સ્થિતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ આગણુપચાસ અહેારાત્રીની હોય છે. ૧૪૧
For Personal and Private Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
३४४
સંખિજકાલમુકોસા, અંતે મહત્ત જહુનિયા તે ઇન્દ્રિયકાઠિઈ, કાર્ય તુ અમુંચ ૧૪૨
સતત નિવાસની અપેક્ષા તેઈન્દ્રિય જીવોની કાય સ્થિતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની છે. ૧૪૨
અણુતકાલમુકર્કસં, અંતમુહરં જહન્નયં તેઈન્ડિયજીવાણું, અંતરં તુ વિયાહિયં ૧૪૩
બીજ કાયમાં જન્મ લઈને પુનઃ તેન્દ્રિય કાયમાં ઉત્પન્ન થઈને અંતર જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૪૩ એએસિં વણઓ ચેવ, ગંધઓ રફાસસે સંડાણદેસાઓ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૪૪ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તેઈન્દ્રિય ના હજારે ભેદ છે. ૧૪૪ ચઉરિદિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા પજજત્તમપજતા, તેસિં ભેએ સુહ મે ૧૪૫
પર્યાપ્ત અને અપર્યાપ્ત આમ ચાર ઇન્દ્રિયવાળા જીવોના બે ભેદ છે. હવે એના ઉત્તર ભેદ સાંભળો – ૧૪૫
અંધિયા પિત્તિયા ચેવ, મછિયા મસગા વહા ભમરે કીડપયંગે ય, ટિંકણે કુંકણે તહા ૧૪૬ કુકડે સિંગરીડી ય, નંદાવર્તે ય વિષ્ણુએ ડોલે ભિંગિરીડી ય, ચિરલી અચ્છિવહએ ૧૪૭ “ અશ્લેિ માહએ અ૭િ, રડએ વિચિત્ત ચિત્તપત્તઓ ઉહિંજલિયા જલકારી ય, નિયયા તંબગાઈયા ૧૪૮ ઈ ચઉરિન્દિયા એએ, ગહ એવામાયા લેગસસ એગદેસમિ, તે સવૅ પરિકિરિયા ૧૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૪૫
અંધક, પૌતિક, મક્ષિકા, મશક, ભ્રમર, કીટ, પતંગ, કિંકણ, કંકણ, કુર્કટ, સિંગરીટી, નન્દાવર્ત, વીંછી, ડેલ, ભૃગરીટક, અક્ષિવેધક, અક્ષિત, ભાગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઉપધિજલક, જલકારી, નીચક અને તામ્રક આદિ અનેક પ્રકારના ચાર ઈન્દ્રિય જીવો છે. આ બધા લોકના એક ભાગમાં રહે છે. ૧૪૬ થી ૧૪૯ સંતઈ પપણાઈયા, અપજવસિયા વિ ય ઠિઈ પડુચ સાઈયા, સજજવસિયા વિ ય ૧૫૦
પ્રવાહની અપેક્ષા આ છો અનાદિ, અનંત છે. અને સ્થિતિની અપેક્ષા આદિ અંત સહિત છે ૧૫૦ ઇવ ય માસા ઉ, ઉકોણ વિવાહિયા ચઉરિદિયઆઉઠિઈ, અંતમુહુર્તા જહનિયા ૧૫૧
ચાર ઇન્દ્રિયવાળા જીવોની આયુરિથતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની કહી છે. ૧૫૧ સંખિજકાલમુકેસ, અંતમુહુર્ત જહન્નય ! ચઉરિદિયકાઠિઈ તે કાર્ય તુ અમું ચઓ ઉપર
ચક્ષુરિન્દ્રિય કાયમાં જ જીવ નિરંતર રહે તો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ સુધી રહે છે. ઉપર
અણુતકાલમુકકો, અંતમુહુર્તા જહનયં વિજઢશ્મિ એ કાએ, અંતરે ચ વિવાહિયં ૧૫૩
બીજી કાયમાં ઉત્પન્ન થઈને ફરીથી ચતુરિન્દ્રિય કાયમાં જન્મ લેવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે.
એએસિં વણુઓ ચેવ, ગંધ સફાઓ ! સંડાસુદેસએ વા વિ, વિહાણુ સહસ્સો ૧૫૪
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા ચતુરિન્દ્રિય છોના હજારે ભેદ છે. ૧૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪૬ પંચિંદિયા ઉ જે જવા, ચઉવ્યિહા તે વિવાહિયા શેરઈયા તિરિફખા ય, મયા દેવા ય આહિયા ૧૫૫
પંચેન્દ્રિય જીવના ચાર પ્રકાર કહ્યા છે. મનુષ્ય, તિન્ય, દેવ અને નેરયિક. ૧૫૫ નેઈયા સત્તવિહા, પુઠવીસુ સત્તસુ ભવે છે ચણાભસરાભા, વાલુયાભા ય આહિયા ૧૫૬ પંકાભા ધૂમાભા, તમા તમતમાં તહા ઈઈ નેઈયા એએ, સત્તા પરિકિતિયા ૧૫૭
રન પ્રકા, શકરા પ્રભા, વાલુ પ્રભા, પંક પ્રભા, ધુમ પ્રભા, તમ પ્રભા, તમતમાં પ્રભા. આ સાત પૃથ્વીઓમાં રહેનાર નેરયિક જીવોના સાત પ્રકાર છે. ૧૫૬–૧૫૭ લેગસ્સ એગદિસસ્મિ, તે સબે ઉ વિયોહિયા એત્તો કાલવિભાગ તુ, તેસિં પુષ્ઠ ચવિહે ૧૫૮
આ બધા નારકીના જીવ લેકના એક ભાગમાં રહે છે. હવે કાળની અપેક્ષા એના ચાર ભેદ કહું છું. ૧૫૮
સંત પપણાઈયા, અપજજવસિયા વિ ય ! ઠિઈ પડુ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૫૯
સંતતિ પ્રવાહની અપેક્ષા નારકીના છ અનાદિ અનંત છે. અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૫૯ સાગરવમાં તુ, ઉકેલેણ વિવાહિયા પઢમાએ જહનેણું, દસવાસસહસિયા
પહેલી નરકની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉલ્ટ એક સાગરેપમની કહી છે. ૧૬૦ "ત્તિણેવ સાગરા, ઉકકેસેણ વિયાહિયા દુસ્થાએ જહન્નેણું, એગ તુ સાગરેવમં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૪૭
બીજી નરકની સ્થિતિ જધન્ય એક સાગરેપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. ૧૬૧ સવ સાગર ઊં, ઉકકેસેણુ વિયાહિયા તઈયાએ જહનેણું, તિણેવ સાગરેવમા ૧૬૨
ત્રીજી નરકની આયુ સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ૧૬ર દસાગરેવમાં ઊ, ઉકકેસેણ વિયાહિયા ચઉત્થીએ જહનેણં, સવ સાગરેવીમા ૧૬૩
ચેથી નરકની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે. ૧૬૩
સત્તરસસાગર ઊ, ઉકકેસેણ વિવાહિયા પંચમાએ જહનેણ, દસ ચેવ સાગરેવમા ૧૬૪
પાંચમી નરકની સ્થિતિ જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે. ૧૬૪
બાવીસસાગરાઊ, કિકેસેણ વિવાહિયા છીએ જહન્નેણું, સત્તરસ સાગરેવમા ૧૬૫
છઠ્ઠી નરકની આયુષ્ય સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની છે. ૧૬૫ તેરસસાગરા, ઉોણ વિવાહિયા સત્તમાએ જહનેણ, બાવીસ સાગરેવમા ૧૬૬
સાતમી નરકની સ્થિતિ જઘન્ય બાવીશ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સગરેપની છે. ૧૬
જા ચેવ ય આઉદ્ધિ, નરઈયાણ વિવાહિયા • સા તેસિં કાયઠિઈ જહનુકૂકેસિયા ભવે : ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪૮
નારકની જેટલી આયુષ્ય સ્થિતિ છે એટલી જ જઘન્ય ઉફટ કાય સ્થિતિ છે. ૧૬૭
અણુન્તકાલમુકોસં, અન્તમુહુરં જહન્નયં વિજઢશ્મિ એ કાએ, નેઈયાણં તુ અંતર ૧૬૮
નારકીને જીવ સ્વકાય છેડીને પુન : નારક થાય તો એને અંતરકાળ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૬૮
એએસિ વણઓ ચેવ, ગન્ધએ રસાસ સંઠાણુદેસઓ વા વિ, વિહાણુ સહસ્સો ૧૬૦
એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા હજારો ભેદ છે. ૧૬૯
પંચિંદિયતિરિફખા ઉ, દુવિહા તે વિયાતિયા સમ્મ૭િમતિરિખા ઉ, ગબ્લવતિયા તા ૧૭૦
પંચેન્દ્રિય તિર્યચ જીવના બે પ્રકાર હોય છે. (૧) સમુચ્છિમ, અને (૨) ગર્ભજ. ૧૭૦ દુવિહા તે ભ તિવિહા, જલયા થલયર તહા નહયરા ય બેધવ્યા, તેસિં ભેએ સુણહ મે ૧૭૧
આ બે જાતના તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ છે. જલચર. સ્થલચર અને નભચર. હવે એના ભેદ સાંભળે? – ૧૭૧ મા ય ક૭ભા ય, ગાહા ય મગર તહા
, સુંસુમારે ય બોધબ્બા, પંચહા જયરાહિયા ૧૭૨
ભ૭, કચ્છ, ગ્રાહ, મગર અને સુંસુમાર-આ પાંચ જલચરના ભેદ છે. ૧૭૨ લગેગસે તે સવૅ, ન સવ્વસ્થ વિવાહિયા એતો કાલવિભાગ તુ, તેસિં ગુચ્છું થઉવિહં ૧૭૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪૯
આ જ લેકના અમુક ભાગમાં જ છે. સ` સ્થળે નથી. કાળ વિભાગના ચાર પ્રકાર છે. ૧૭૩
સંતĖ પણાઈયા, અપવસિયા વિ ય ા ઈિ પત્તુચ્છ સાઇયા, સજ્જવસિયા વિય
૧૭૪
પ્રવાહ અપેક્ષા જલચર અનાદ્વિ અન`ત છે અને સ્થિતિની અપેક્ષા સા િસાંત છે. ૧૭૪
એગા ય પુળ્વકાડી, ઉકકામેણુ વિયાહિયા । આઉઈિ જલયરાણ, અતામુહુત્ત' જહર્નિયા ૧૭૫
જલચર તિય``ચ પાંચેન્દ્રિયની આયુ સ્થિતિ જધન્ય અંતર્મુહુત અને ઉત્કૃષ્ટ એક કરાડ પૂર્વની છે. ૧૭૫
પુખ્વકાડીપુડુત્ત' તુ, ઉકકેાસેણ વિયાહિયા કાયઈિ જલયરાણ, અતામુહુત્ત' જહર્નિયા ૧૭૬ જલચરાની કાયસ્થિતિ જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ મેથી માંડીને નવ કરાડ પૂર્વ સુધીની હોય છે. ૧૭૬
•
અણુતકાલમુકકાસ”, અન્તામુર્હુત્ત' જહન્નય ! વિજઢમિ સએ ફાએ, જલયરાણ અન્તર
૧૭૭
જલચરતિય ચ પચેન્દ્રિય ખીજા સ્થળે જઈ કરી સ્વકાયમાં જન્મે તે એને અંતરકાળ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અન’ત કાળને હાય છે. ૧૭૭
એએસિ વર્ણીએ ચૈત્ર, ગંધએ રસ ફાસએ । સંડાણાદેસઆ વા વિ, વિહાણા સહુસ્સસે ૧૭૮
વર્ણ, ગંધ, રસ, સ્પરા અને સંસ્થાનની અપેક્ષા જલયરાના હજારા ભેદ છે. ૧૭૮
ચઉપયા ય પરિસપ્પા, દુવિહા થલયરા ભવે । ચઉપયા થઽબ્ધિહા, તે મે ત્તિયએ સુણ
Jain Educationa International
For Personal and Private Use Only
-૧૯૯
Page #355
--------------------------------------------------------------------------
________________
૩પ૦
સ્થલચર છવ બે પ્રકારના છે. [૧] ચતુષ્પાદ, [૨] પરિસર્પ, ચતુપાદ ચાર પ્રકારના છે, એના ભેદ સાંભળો : – ૧૭૯
એગખુરા દુખુરા ચેવ, ગંડીપય સણપયા હયમાઈ ગણમાઈ ગયાઈ સીહભાઈ
એક ખરીવાળા અશ્વાદિ, બે ખરીવાળા ગાય આદિ, ગડીપદહાથી આદિ અને સનખપદ-સિહ, આદિ ૧૮૦ ભુરગપરિસપા ય, પરિસપા દુવિહા ભવે છે ગેહાઈ આહિમાઈ ય, ઈ કે હા ભવે ૧૮૧
પરિસર્ષના બે ભેદ. ૧. ગોહ આદિ ભુજપરિસર્પ અને ૨. સપદિ ઉર પરિસર્પ. આના અનેક ભેદ છે. ૧૮૧ લોએગદેસે તે સળે, ન સન્થ વિહિયા એત્તો કાલવિભાગ તુ, તેસિ વેઈ ચઉવિહું ૧૮૨
આ જીવ લેકના એક (દેશ) ભાગમાંજ છે, સર્વત્ર નથી. કાળની અપેક્ષાએ અના ચાર ભેદ કહું . ૧.૨
સંતઈ પણાઈયા, અપજજવસિયા વિ ય ઠિઈ પડુ સાઈયા, સપજવસિયા વિ ય ૧૮૩
આ જીવ સંતતિની અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિસાન્ત છે. ૧૮૩ પલિઓવમાઈ તિણિ, ઉકલેણ વિહિયા આઉકિઈ થલયાણું, અંતમુહુરં જહનિયા ૧૦૪
સ્થલચરની આયુ સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉકેટ ત્રણ પાપમની છે. ૧૮૪ પુવૅકેડિયુહત્તણું, અંતમુહુર્ત જહનિયા કાયકિઈ થલયાણું, અંતરે તેસિમ ભવે
૧૮૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૫૧
સ્થલચરની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત બેથી માંડીને નવ કરેડ પૂર્વ સુધીની કહી છે. ૧૮૫
અણુતકાલમુક્કોસ, અંતમુહુર્તા જહન્નય ! વિજ૮મિ એ કાએ, થલયરાણું અંતર ૧૮૬
સ્થલચર કાયમાં પુન: ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૮૬
ચમે ઉ લેમપકખીય, તઈયા સમુગપફિયા . વિયયપફખી ય બોધવ્યા, પફિખણે ય ચઉરિવહા ૧૮૭
ચર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ર પક્ષી અને વિતત પક્ષીઃ આમ પક્ષીના ચાર ભેદ છે. ૧૮૭ લેગેગસે તે સબ્ધ, ન સવ્વસ્થ વિયાહિયા ઈત્તો કાલ વિભાગ તુ, તેસિં વર્લ્ડ ચઉવિહું ૧૮૮
આ જીવ લેકના એક ભાગમાંજ છે, સર્વત્ર નથી. કાળ ભેદથી આના ચાર પ્રકાર છે. ૧૮૮
સંતઈ પમ્પણ, અપજવસિયા વિ ય ઠિઈ પડ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૮૯
પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષા સાદિ - સાંત છે. ૧૮૯
પલિઓવમસ્સ ભાગે, અસંખે જઈમે ભવે છે આઉટિંઈ ખહયરાણું, અંતમુહુર્તા જહનિયા ૧૦૦
આ ખેચરની આયુ સ્થિતિ જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ૧૯૦
Jain Educationa International
For Personal and Private Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૫૨
અસંખભાગ પલિયમ્સ, ઉકકોણ ઉ સાહિયા છે પુલ્વકેડિયુહત્તેણં, અંતમુહુરં જહનિયા ૧૯૧ કાયઠિઈ ખયરાણું, અંતરે સિમં ભવે અસંત કાલમુકોસં, અન્તમુહુર્ત જહન્નયં ૧૯૨
બેચર જીવોની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્ય ભાગ સહિત બેથી માંડીને નવ કેડીની કહેવામાં આવી છે. એને અંતર કાળ જધન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનો છે. ૧૯૧-૧૯૨
એએસિં વણઓ ચેવ, ગંધએ રફાસએ એ સંહાસુદેસએ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૯૩
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા તિર્યચપંચેન્દ્રિયના હજારે ભેદ છે. ૧૯૩ ભણ્યા દુવિહ ભેયા ઉ, તે મે કિત્તઓ સુણ સમ્મચ્છિમાં ય ભણ્યા, ગબભવÉતિયા તા ૧૯૪
મનુષ્યના સમુમિ અને. ગર્ભજ એવા બે ભેદ છે. ૧૯૪ ગર્ભવતિયા જે ઉ, તિવિહા તે વિવાહિયા કમઅકસ્મભૂમા ય, અંતરદીવયા તા ૧૯૫
ગોપન્ન મનુષ્યના ત્રણ પ્રકાર છે –કર્મ ભૂમિક, અકર્મ ભૂમિક અને અનર દ્વીપક. ૧૯૫ પણુરસત્તીસવિહા, ભેયા અકૂવીસઈ સંખ ઉ કમસો તેસિ, ઈઈ એસા વિવાહિયા ૧૯૬
કર્મ ભૂમિના ૧૫, અકર્મ ભૂમિના ૩૦ અને અન્તર દીપના મનુષ્યના ૨૮ ભેદ છે. ૧૯૬ સમુચિછમણ એસેવ, ભેઓ હાઈ વિવાહિઓ લેગસ્સ એગદેસમિ, તે સબ્ધ વિ વિયાહિયા ૧૯૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૫૩
ગર્ભજ મનુષ્યની માફક સમ૭િમ મનુષ્યના પણ ભેદ છે. આ બધા મનુષ્ય-લેખકના એક દેશમાં છે. ૧૯૭ સંતઈ પપ્પણાઈયા, અપજજવસિયા વિ યા ઠિઈ પડુચ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૯૮
મનુષ્ય સંતતિ અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિ-અપેક્ષા સાદિ સાન્ત છે. ૧૯૮ પલિઓવમાઈ તિનિ ઉ, ઉોસણ વિવાહિયા : આઉઠિઈ મયાણું, અતિમુહુર્ત જહનિયા ૧૯૯
મનુષ્યની આયુ સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ૧૯૯
પલિઓવભાઈ તિત્નિ ઉ, ઉકકેસેણ વિયાતિયા ! પુવૅકેડિયુહરેણું, અંતમુહુરં જહનિયા ૨૦૦
મનુષ્યોની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણે પલ્ય પમ સહિત ૨ થી ૯ પૂર્વ કેડીની છે. ૨૦૦ કાયમિટ્યાણું, અંતરે સિમં ભવે અણુતકાલમુસ, અંતમુહુરં જહન્નત્યં ૨૦૧
મનુષ્યનું એજ કાયમાં ફરીથી ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે ૨૦૧
એએસિં વણઓ ચેવ, ગંધ સફાઓ ! - ' સંઠાણુદેસઓ વા વિ, વિહાણાઈ સહસ્સો ૨૨
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાના આદેશથી મનુષ્યના હજાર પ્રકાર છે. ૨૦૨ દેવા ચઉવિહા કુત્તા, તે મે કિત્તઓ સુણ ભેમિજ વાણુંમંતર, જોસ માણિયા તા ૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૫૪ દેવોના ચાર ભેદ છે –- ૧ ભવનપતિ, ૨ વાણવ્યંતર, ૩ - તિષી અને ૪ વૈમાનિક. ૨૦૩ દસહા ઉ ભણવાસી, અહા વણચારિણે પંચવિહા જોઇસિયા, દુવિહા માણિયા તણા ૨૦૪
દશ પ્રકારના ભુવનપતિ, આઠ પ્રકારના વ્યન્તર, પાંચ પ્રકારના જ્યોતિષી અને બે પ્રકારના વૈમાનિક દેવ છે. ૨૦૪
અસુરા નાગ સુવણા, વિજૂ અગ્ની ય આહિયા દીવાદહી દિસા વાયા, થણિયા ભવણવામિણે ૨૦૫
અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર-આ દશ જાતના ભુવનપતિ દેવ છે. ૨૦૫ પિસાય ભૂયા જખા ય, રફખસા કિનરા ય કિંમુરિસા મહેર ય ગંધવા, અવિહુ વાણમંત ૨૦૬
પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરૂષ, મહોરગ અને ગંધર્વ–આ આઠ પ્રકાર વાણવ્યંતર દેવોના છે. ૨૦૬
ચંદા સૂરા ય નખત્તા, ગહા તારાગણ તલ્હા ! ઠિયાવિચારિણે ચેવ, પંચહા જેઈસાલયા ૨૦૭
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારાગણ; આ પાંચ પ્રકારના તિષી દેવ મનુષ્ય લેકમાં ફરતા રહે છે અને મનુષ્ય લેકની બહાર સ્થિર છે. ૨૦૭
માણિયા ઉ જે દેવા, દુવિહા તે વિવાહિયાત કપાવગા ય બોધબ્બા, કપાઈયા તહેવ ય ૨૦૮ વૈમાનિક દેવો બે જાતના છે -
કત્પન્ન અને કલ્પાતીત ૨૦૮ કપાવગા ય બારસહા, સેહમ્મિસાણગા તહા સર્ણકુમારમાહિંદ, ખંભલેગા ય લન્તા ૨૦૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૫૫
મહામુક્કા સહસ્સારા, આણયા પાણયા તહા આરણ અચુયા ચેવ, ઈઈ કપવગા સુરા ૨૧૦
ક ત્પન્ન વૈમાનિક બાર જાતને છે? – સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેશ્વ, બ્રહ્મ, લાન્તક, મહાશુક, સહસ્સાર, આનત, પ્રાણત, આરણ અને અચુત. ૨૦૯-૧૦ કપાઈયા ઉ જે દેવા, દુવિહા તે વિયાહિયા વિજાણુત્તરા ચેવ, ગેવિજજા નવવિહા તહિં ૨૧૧
કલ્પાતીત દેવો બે પ્રકારના કહ્યા છેઃ ઐયિક અને અનુત્તરવેયિક નવ પ્રકારના છે. ૨૧૧ હેમિ હરિમા ચિવ, હેટ્રિમા માલિઝમાં તહા હેહિમા ઉરિમા ચેવ, મક્ઝિમા હેમિા તા ૨૧૨ મઝિમ મઝિમ ચેવ, મક્ઝિમા ઉરિમા તહા ઉરિમા હેટ્રિમ ચેવ, ઉવરિમા ભજિઝમાં તહાં ૨૧૩
૧ નીચેની ત્રીકને નીચેના દેવ, ૨ નીચેની ત્રીકના વચલા દેવ, ૩ નીચેની ત્રીકને ઉપલા દેવ, ૪ વચલી ત્રીકના નીચેના દેવ, ૫ વચલી ત્રીકના વચલા દેવ, ૬ વચલી ત્રીકના ઉપલા દેવ, ૭ ઉપલી ત્રીકના નીચલા દેવ, ૮ ઉપલી ત્રીકના વચલા દેવ, ૯ ઉપલી ત્રીકના ઉપરના દેવ; આ નવ ભેદ શ્રેયક દેવના છે. ૨૧૨–૨૧૩
ઉવરિમા ઉરિમા ચેવ, ઈઈ ગેવિજજો સુરા વિજયા વેજયના ય, જયંતા અપરાજિયા ૨૧૪ સવસિદ્ધગા ચેવ, પંચહાણુત્તરા સુર ! ઈઈ માણિયા એએ, રેગડા એવામાયઓ ૨૧૫ • વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દેવ છે. આમ વૈમાનિક દેવોના અનેક પ્રકાર છે. ૨૧૪-૨૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
(૩૫૬ લોગસ્સ એગદેસમિ, તે સર્વે ઉ વિવાહિયા ! ઈત્તો કાલવિભાગ તુ, તેસિ વર્લ્ડ ચઉવ્યિહું ૨૧૬
આ બધા દેવકના દેવો લેકના એક ભાગમાં રહે છે. કાળની અપેક્ષા આના ચાર ભેદ છે. ૨૧૬ સંતઈ ૫પણાઈયા, અપજજવસિયા વિ ય કિંઈ પડુ સાઈયા, સપજવસિયા વિ ય ૨૧૭
સંતતિની અપેક્ષા અનાદિ અપર્યવસિત, અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાન્ત-સપર્યવસિત છે. ૨૧૭
સાહિયં સાગરં ઈ, ઉકકોલેણું ઠિઈ ભવે છે ભેમેજાણે જહનેણું, દસવાસસહસ્સયા' ૨૧૮
ભવનપતિઓની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરેપમથી થોડી વધારે છે. ૨૧૮
પલિઓવમાં તુ, ઉોસણ કિઈ ભવે છે વંતરાણું જહનેણું, દસવાસં સહસ્સિયા ૨૧૯
વ્યંતરોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક પોપમ છે. ૨૧૯
પલિઓવમાં તુ, વાસલકુખેણ સાહિયં પલિઓવમ[ભાગો, સેસુ જહનિયા ૨૨૦
જ્યોતિષ દેવની આયુ સ્થિતિ ૧/૮ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ વધતા એક લાખ વર્ષની છે. ૨૨૦ દે ચેવ સાગર, ઉોણ વિવાહિયા સેહમશ્મિ જહનેણું, એગ ચ પલિઓવમં ૨૨૧
સુધર્મ દેવેનું આયુષ્ય જઘન્ય એક પ પમ અને ઉત્કૃષ્ટ બે સાગરેપમૂનું છે. ૨૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૫૭
સાગરા સાહિયા દુન્નિ, ઉોણ વિવાહિયા ઈસાણમિ જહન્નેણું, સાહિયં પલિઓવમ રરર
ઈશાન દેવોની સ્થિતિ જધન્ય એક પલેપથી કંઈક વધારે અને ઉત્કૃષ્ટ બે સાગરેપની છે. ૨૩૨ સાગરાણિ ય સત્તવ, ઉકોણ કિંઈ ભવે છે સર્ણકુમારે જહનેણું, દુનિ ઊ સાગરોપમાં ૨૨૩
સનકુમાર દેવની સ્થિતિ જધન્ય બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ૨૨૩ સાહિયા સાગર સત્ત, ઉક્કોસણ ઠિઈ ભવે ! માહિંદમિ જહુનેણું, સાહિયા દાનિ સાગરા ૨૨૪
મહેન્દ્ર દેવોની સ્થિતિ જઘન્ય બે સાગરેપમથી અધિક અને ઉત્કટ સાત સાગરોપમથી વધુ છે. ૨૨૪ દસ ચેવ સાગરાઈ, ઉોસણ કિંઈ ભવે બંભલેએ જહનેણં, સત્ત ઉ સાગરેવમા ૨૨૫
બ્રહ્મલેકના દેવોની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે. ૨૨૫
ચઉદસ ઉ સાગરઈ, ઉોણ કિઈ ભવે લગ્નગશ્મિ જહનેણું, દસ ઉ સાગરેવમા ૨૨૬
લતક દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય દશ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમની છે. ૨૨૬
સત્તરસ સાગરાઈ, ઉકાણુ ડિઈ ભવે છે મહાસુકકે જહનેણું, ઉદસ સાગરવમા સ્થ૭
મહાશુક્ર દેવની જઘન્ય સ્થિતિ ૧૪ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરેપની છે. ૨૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫૮
અડ્રેસ સાગરાજી, કાસેણ ઈ ભવે । સહસ્સારે જહન્નેણ, સત્તરસ સાગરેાવમા
૨૨૮
સહુસાર દેવાની જધન્ય સ્થિતિ ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ
૧૮ સાગરાપમની છે. ૨૨૮
સાગરા અણવીસ તુ, ઉક્રોસેણ ઇ ભવે । આયશ્મિ જહન્નેણ, રસ સાગરાવમા
૧૨૯
આણુત દેવાની આયુ સ્થિતિ જધન્ય ૧૮ સાગરાપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. ૨૨૯
વીસ' તુ સાગરા, ઉક્કોસેણ ઈિ ભવે ! પાયમિ જહુનેણ, સાગરા અણ્ણવીસઈ
૨૩૦
પ્રાત દેવેની આયુ સ્થિતિ જધન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમની છે. ૨૩૦
સાગરા ઈવીસ' તુ, ઉકાસેણ હિંઈ ભવે ! આણુમિ જહન્નેણ, વીસ સાંગરાવમા
૨૩૧
આરણુ દેવાની જધન્ય આયુ સ્થિતિ ૨૦ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરોપમની છે, ૨૩૧
ખાવીસ સાગરાઈ, કેાસેણ ઈ ભવે । અશ્ર્ચયશ્મિ જહન્નેણ, સાગરા ઈ#વીસઈ
૨૩૨
અચ્યુત દેવાની આયુષ્ય સ્થિતિ જધન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની છે. ૨૩૨
તેવીસ સાગરા, કાસેણ ઈિ ભવે । પદ્મમશ્મિ જહુન્નેણ, બાવીસ સાગરાવમા
૨૩૩
ત્રૈવેયકના પ્રથમ દેવલાકના દેવાની સ્થિતિ જધન્ય ૨૨ સાગરીપુત્ર અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરાપમની છે. ૨૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ચઉવીસ સાગરાઈ ઉકાણ કિઈ ભવે બિઈયમિ જહનેણું, તેવી સાગરાવમા ૨૩૪
રૈવેયકના બીજા દેવોની સ્થિતિ જઘન્ય ૨૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૪ સાગરેપની છે. ર૩૪
પણવીસ સાગરાઈ, ઉકકેસેણ 8િઈ ભવે છે તઈયશ્મિ જહન્નેણું, ચઉવી સાગરેવમા ૨૩૫
રૈવેયકના ત્રીજા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૪ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે. ૨૩૫ છવ્વીસ સાગરાઈ, ઉકકેસેણુ કિંઈ ભવે ચઉથમિ જહનેણું, સાગરા પણવીસઈ ૨૩૬
શ્રેયકના ચોથા દેની જઘન્ય આયુ સ્થિતિ ૨૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે. ૨૩૬
સાગરા સત્તાવીસંતુ, ઉકકોણ કિંઈ ભાવે ! પંચમમ્મિ જહનેણું, સાગરા ઉ છવીસઈ ૨૩૭
શ્રેયકના પાંચમા દેવની સ્થિતિ જઘન્ય ૨૬ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ર૭ સાગરોપમની છે. ૨૩૭
સાગરા અવીસંતુ, ઉકકેસેણ ઠિઈ ભવે છે છમિ જહન્નેણું, સાગરા સત્તાવીસઈ
૨૩૮ - ૐવકના છઠ્ઠા દેવની જઘન્ય આયુ સ્થિતિ ૨૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૮ સાગરોપમની છે. ૨૩૮
સાગરા અઉણતીસં તુ, ઉોસણ કિંઈ ભવે સત્તમશ્મિ જહન્નેણું, સાગરા અવસઈ ૨૩૯
રૈવેયકના સાતમા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૮ સાગરેપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૯ સાગરોપમની છે. ૨૩૯ ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૬૦ તીએ તુ સાગરાઈ, ઉકકોસણ કિઈ ભવે છે અમમ્મિ જહનેણું, સાગર અણિતીસઈ ૨૪૦
રૈવેયકના આઠમા દેવકની સ્થિતિ જઘન્ય ર૯ અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે. ૨૪૦
સાગરા ઇછતીસં તુ, ઉોસેણુ કિંઈ ભવે છે નવમમિ જહનેણું, તીસઈ સાગરવમા ર૪૧
રૈવેયકના નવમા દેવની સ્થિતિ જઘન્ય ૩૦ અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરેપમની છે. ૨૪૧ તેરીસા સાગરાઈ, ઉકાણ કિંઈ ભવે ચઉમું પિ વિજયાઈસુ, જહના એક્રતીસઈ ૨૪૨
વિજયાદિ ચાર અનુત્તર વિમાનની સ્થિતિ જઘન્ય ૩૧ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. ૨૪૨
અજહન્નમણુકોસા, તેરીસ સાગરવમાં મહાવિમાણસવ, કિઈ એસા વિવાહિયા ૨૪૩
સર્વાર્થ સિદ્ધ મહા વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ૨૪૩
જા ચેવ ઉ આઉઠિઇ, દેવાણં તુ વિવાહિયા સા તેર્સિ કાયર્કિંઈ જહન્નમુસિયા ભવે ૨૪૪
દેવેની જે જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ છે, તે જ તેમની , ભવ સ્થિત છે. ૨૪૪
અણુતકાલમુકસં, અંતમુહુર્ત જહન્નય છે , વિજયશ્મિ એ કાએ, દેવાણું હુજ અંતરે ર૪૫
વળી દેવકાય પ્રાપ્ત કરવાનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાલ છે. ૨૪૫.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૬૧
અણુતકાલ મુકો, વાસપુહત્ત જહન્નયં ! આણુયાઈણ દેવાણું, ગેવિજાણું તુ અન્તર
આનત આદિ દેવોને અંતર કાલ જઘન્ય બે થી માંડીને નવ વર્ષ અને ઉત્કૃષ્ટ અનંત કાલને છે. ૨૪૬ સંખેજ સાગરકોર્સ, વાસપુહત્ત જાહન્વયં અત્તરાણું દેવાણું, અંતરેયં વિવાહિયા ૨૪૭
અનુત્તર વિમાનવાસી દેવોને અંતર કાળ જઘન્ય બેથી માંડીને નવ વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમાને છે. ૨૪૭
એએસિ વણએ ચેવ, ગંધઓ સફાઓ સંડાણદેસઓ વાવિ, વિહાણઈ સહસ્સો ૨૪૮
આ દેવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન અપેક્ષાએ હજારે પ્રકાર છે. ૨૪૮ સંસારા ય સિદ્ધા ય, ઈય છવા વિયાહિયા વિણે ચેવસવી ય, અજીવા દુવિહાવિ ય ૨૪૯
આવી રીતે સંસારી અને સિદ્ધના જીવોનું તથા રૂપી અને અરૂપી એમ બે પ્રકારના અજીવોનું કથન કહ્યું. ૨૪૯ ઈ જીવમો ય, સચ્ચા સદ્દહિઊણુ ય છે સલ્વનયાણું અણુમએ, રમેજ સંજમે મુણું ૨૫૦
આવી રીતે મુનિ જીવ અને અજીવના સ્વરૂપને સાંભળીને અને બધા નાની અનુકૂલ શ્રદ્ધા કરીને સંયમમાં રમણ કરે. ૨૫૦ તઓ બહણિ વાસાણિ, સામણમાલિયા ઈમણ કમ્પગેણ, અપાછું સંલિહે મુણું ૨૫૧
પછી ઘણાં વર્ષો સુધી શ્રાવકપણું પાળીને આ કર્મના રોગથી મુનિ આત્માની સંલેખના કરે. ૨૫૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૬૨
બારસેવ ઉ વાસાઈ, સંલેહુકોસિયા ભવે, સંવરે મઝિમિયા, છગ્ગાસા ય જહનિયા ૨૫૨
સંખના જઘન્ય છ માસની, મધમ સંવત્સર-બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. ઉપર
પઢમે વાચકમ્મિ, વિગઈનિજૂહણું કરે બિઈએ વાસઉમિ , વિચિત્ત તુ તવ ચરે ૨૫૩
પ્રથમના ચાર વર્ષમાં વિનયને ત્યાગ કરે અને બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. ૨૫૩
એગંતરમાયામં, કષ્ટ સંવરે દુવે છે તઓ સંવર તુ, નાઈવિગિ તવં ચરે ૨૫૪
આયંબિલના પારણથી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. પછી છ માસ સુધી અતિ વિકટ તપ કરે નહિ. ૨૫૪ ત સંવછરદ્ધ તુ, વિગિ તુ તવં ચરે ! પરિમિયં સેવા આયામ, તામિ સંવછરે કરે ૫૫
પછી છ માસ સુધી વિકટ તપ કરે અને પારણામાં આયંબિલ તપ કરે. ૨૫૫ કેડીસહિયમાયામ, ક વચ્છરે મુણી માસિદ્ધ-માસિએણું તુ, આહારેણ તવં ચરે ૨૫૬
એક વર્ષ કટિ સહિત તપ કરે અને આયંબિલથી પારણા કરે., પછી માસ અથવા અડધા માસ સુધી આહાર ત્યાગની તપસ્યા - કરે. ૨૫૬ કંદપમાભિઓગં ચ, કિવિસિયં મહામાસુરસ્તં ચ , એયાઓ દુગઈએ, મરશ્મિ વિરહિયા હુતિ ૨૫૭
* કંદર્પ, અભિયોગ, કિલ્વેિષ, મોહ અને આસુરી ભાવના દુર્ગતિના હેતુ છે અને મૃત્યુ સમયે આવી ભાવનાથી જીવ વિરાધક થાય છે. ૨૫૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૬૩ મિચ્છાસણરત્તા, નિયાણા હુ હિંસા ઈય જે મતિ જીવા, તેર્સિ પુણ દુલ્લા બેહી ૨૫૮
જે જીવ મિયા દર્શનમાં રત, હિંસક તથા નિદાનયુક્ત કરણું કરનાર છે, એ આ ભાવનાઓમાં ભરીને દુર્લભ બધિ થાય છે. ૨૫૮ સમ્મસણરત્તા, અનિયાણું સુલેસમેગાઢા ઈયે જે મરંતિ છવા, તેસિ સુલહા ભવે બેહી ૨૫૯
જે જીવ સમ્યગૂ દર્શનમાં અનુરક્ત, અતિ શુકલ લેયાવાળો અને નિદાન રહિત ક્રિયા કરનાર છે, એ આ ભાવનામાં ભરીને પરલકમાં સુલભ બધિ થાય છે. ૨૫૯ મિચ્છાદંસણરત્તા, સાનિયાણ કણહલેસમેગાઢા ! ઈયે જે ભરંતિ છવા, તેસિં પુણ દુલહા બેહી ૨૬૦
મિથ્યાદર્શનમાં રક્ત, નિદાનયુક્ત કરણી કરનાર અને ગાઢ કૃષ્ણ લેશ્યાબળે જીવ મરીને દુર્લભ બધિ થાય છે. ૨૬૦ જિણવયણે અણુસ્તા, જિણવયણે જે કરેંતિ ભાવેણુ અમલા અસંકિલિ, તે હુતિ પરિસંસારી ૨૧
શ્રી જિન વચનોમાં અનુરક્ત, જિન વચનાનુસાર ભાવપૂર્વક અનુષ્ઠાન કરનાર, મિથ્યાત્વાદિ મળ અને કલેશોથી રહિત થઈને • સંસારને પરિત (મર્યાદામાં) કરે છે. ૨૧
બાલમરણાણિ બહુસે, અકામમરણાણિ એવા ય બહુયાણિ ? મરિહંતિ તે વરાયા, જિણવયણે જે ન જાણંતિ ૨૬૨
જે જીવ જિનવચને જાણ નથી એ ઘણીવાર બાળ અને અકામ મરણ કરે છે. ૨૬૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૬૪
મહુઆગમવિશ્વાણા, સમાહિઉપાયગા ય ગુણગાહી । એએણ` કારણેણ', અરિહા આલેાયણ સં
૨૬૩
જે જીવ ધણા આગમેને વિશેષ પ્રકારે જાણે છે, સમાધિના પ્રયાગ કરનાર છે અને ગુણગ્રાહી છે, એ આ કારણાથી આલાચના સાંભળવાને યેાગ્ય થાય છે. ૨૬૩
કંદપ–કુડ્ડયાઃ તહ, વિમ્હાવેતા ય પર, કંદપ્` ભાવણ' કણ
સીલ-સહાવ-હાસ-વિગહાહિ !
૨૬૪
જે કદ', મુખ વિકારાદિ, હાંસી,વ્ય વિકથાથી ખીજાતે વિસ્મય કરે છે, તે ક ંદપ (કલુષિત) ભાવ કરે છે. ૨૬૪
મ‘તાજોગ કાઉં, ભૂકિમ્' ચ જે પઉંજન્તિ । સાય રસ ઇષ્ક્રિહે, અભિએગ' ભાવણ કઈ
૨૬૫
જે જીવ સાતા, રસ અને ઋદ્ધિને માટે મંત્ર અને ભૂતિ ક કરે છે એ અભિયાગી ભાવના કરે છે. ૨૬૫
ણાણસ કેવલીણ”, ધમ્માયરિયસ સઘસાહૂણં । માઈ અવર્ણવાઈ, કિન્વિસિય ભાવણ' કૃષ્ણઈ
*૬૬
જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચા'ની, સોંધની અને સાધુઓની નિદા કરનાર માયાવી જીવ કિવિષીભાવતા ઉત્પન્ન કરે છે. ૨૬૬
અણુમદ્રરાસપસરા, તહુ ય નિમિત્તશ્મિ હાઈ ડિસેવી. એએહિ કારણેહિ, આસુરિય... ભાવા કાઈ
૨૬૭
નિર‘તર રાય વધારનાર, ત્રિકાળ નિમિત્તનુ સેવન કરનાર, આ કારણથી, આસુરી ભાવના ઉત્પન્ન કરે છે. ૨૬૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૬૫
સત્યગ્રહણું વિસભખણ ચ, જલણું ચ જલપેસ યા અણયારભંડલેવી, જમણમરણાણિ બંધતિ ૨૬૮
શસ્ત્ર મારનાર. વિષ ભક્ષણ કરનાર, અગ્નિમાં પ્રવેશનાર, પાણીમાં બુડનાર તથા આચાર ભ્રષ્ટથી જે જીવ મરે છે તે જન્મ મરણ વધારે છે. ૨૬૮
ઈઈ પાઉકરે બુધે, નાયએ પરિનિબુએ . છત્તીસં ઉત્તરઝાએ, ભવસિદ્ધીયસમ્મએ ર૬૯
ત્તિ બેમિ છે ભવ સિદ્ધક જીવોને સમ્મત એવા ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયનને પ્રકટ કરીને ભગવાન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. ૨૬૯
Tછત્રીસમું અધ્યયન સમાપ્ત
કારFFER FREE | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રા ચિંતામણી પાર્શ્વનાથ સ્તત્રમ્ ( શાર્દૂલ છંદ)
Ο
કિ કપૂરમયં સુધારસમય, કિચન્દ્રરાચિય કિ લાવણ્ય ભયં મડામણિમય, કાણ્ય કૅલિમયમ્॥ વિશ્વાનંદ મયં મહાદયમય, શાભામય ચિન્મય । શુક્લ ધ્યાન મ` વપુજિનપતે-યાદ્ ભવાલ બનમ્ ॥૧॥ પાતાલ કલયન ધરાંધવલયન-નાકાશમા પૂરયન્; ક્રિક્રમયન્સુરાસુરન–શ્રેણિં ચ વિસ્માપયન્ । બ્રહ્માણ્ડ' સુખયન્ જલાનિ જલધેઃ, ફૈનલ્લાÀાલયન, શ્રીચિંતામણિ પાર્શ્વ સંભવ યશે! હું...સધ્ધિર રાજતે રા પુણ્યાનાં વિસ્તિમાદિનમ:િ, કામેલ ભે–સણિ મેર્માક્ષે નિસરણિઃ સુરેન્દ્ર કરિણિ, જ્યોતિ:પ્રકાશારિણિ: દાતે દેવગુિ તત્તમજન શ્રેણ: કૃપ સારિણી: વિશ્વાનંદ સુધાધૃણિ ભવબિંદે, શ્રી પાર્શ્વ ચિંતામણિઃ ॥૩॥ શ્રી ચિંતામણિ પાર્શ્વ વિશ્વનતા, સંજીવનસ્ત્ય મયા, દસ્તાંત હત શ્રિયઃ સમસયન્, નાશક્રમાક્રિષ્ણમ્ । મુક્તિઃ ક્રીડતિહસ્તયાહુ વિશ્વ, સિદ્ધ' મનોવાંસ્કૃિત', દુધૈ દુરિત ચનિમય, કષ્ટ પ્રભુ મમ જિ યસ્ય પ્રે:ઢતમ: પ્રતાપ તપનઃ, પ્રૌઢ઼ામધામા જગજૂજ ચાલ: કલિકાલ કૅલિદલને, માહાન્ય વિશ્વ સકઃ । નિત્યેાદ્યોત પદ' સમસ્ત કમલા, કૅલિš રાજતે; સ શ્રી પાર્શ્વજિતે જતેહિત કૃત શ્ચિંતામણિઃ પાતુમામ્ પા વિશ્વવવ્યાપિ તમેાહિનસ્તિ તરણિ ાઁલપિ કપાંકુરેશ: દારિદ્રાણિ ગજાવલિ રિશિ]:, કાષ્ઠાનિ વર્ડ્સેઃ કહ્યુઃ ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
३१७ પીયૂપલરપિ રોગ નિવ, યવત્તથા તે વિભ, મૂર્તિ સફૂર્તિમતી સતી ત્રિજગતી, કઝાનિ હતું... ક્ષમા દા શ્રી ચિંતામણિ મંત્ર મેંતિયુત, હૂંકાર સારાશ્રિત, શ્રી મહંનમિઉણ પાશ કલિત, ઐકય વસ્યા વહમ | દૈધાભૂત વિષા પહં વિષહર, શ્રેયઃ પ્રભાવાશ્રય, સેલા વસહાંકિતં જિન કુલિંગાનંદદં દેહિનામ શાળા હી શ્રીકારવર નમોક્ષરપર, થાયન્તિ યે ગિને, હ૫ વિનિવેશ્ય પાર્શ્વભધિપ, ચિંતામણી સંજ્ઞકમ ભાલે વામ ભુજે ચ નાભિ કયો ભૂ ભુજે દક્ષિણે, પશ્ચાદષ્ટ દલેસ તે શિવપદ, બૈિર્ભવૈત્યડો ૮
(સ્ત્રગ્ધરા છંદ) નો રોગાનવશેકા ન કલહ કલના, નારિમારિ પ્રચારને વ્યાધિન સમાધિન ચ પર દુરિત, દુષ્ટ દારિદ્રતાને ! નશાકિઝહા નો ન હરિકરિ ગણા, વ્યાલ વૈતાલ જાલા, જાયંતે પાર્શ્વચિંતામણિ નતિ વશતઃ પ્રાણીનાં ભક્તિભા જામ અા
(શાર્દૂલ છંદ) ગીર્વાણ તુમ ધેનુ કુંભમણુય સ્તસ્યાંગણે રંગિણે, દેવા દાનવ માનવાઃ સવિનય, તરહિત પાયિનઃ | લક્ષ્મીસ્તસ્ય વશાવશેવ ગુણીનાં, બ્રહ્માંડ સંસ્થાયિની, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભનિશ, સંસ્તીતિ ચો થાયતે ૧૦
(માલિની છંદ) ઇતિ જિનપતિ પાર્શ્વ પાશ્વખ્ય યક્ષ, પ્રદલિત દુરિતૌધઃ પ્રીણિત પ્રાણિ સાથે ત્રિભુવન જન વાંછા-દાન ચિંતામણિક, શિવપદ તરૂ બીજ, બધિ બીજ દદાતુ છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૬૮
વીર સ્તુતિ
વંદે વીરં ત વીર તપસા દુસ્તપન ય: ! શુદ્ધ સ્વ વિધે, સ્વર્ણ સ્વર્ણકાર ઈવ અગ્નિના લાહ
સંસાર દાવાનલ દાહનીર, સંમેહ ધુલિ હરણે સમીરે ! માયા રસા દારણ સર સીર,
નમામિ વીર ગિરિ સાર ધીરે મારા નમસ્તુ વર્ધમાનાય, સ્પર્ધમાનાય કર્મણ તજયાવાત મેક્ષાય, પક્ષાય કુતીથિના કા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________ જિન-વાણી મનુષ્ય દેહ મળ્યા પછી પણ મનુષ્યને " મનુષ્યત્વ, શાસ્ત્રનું શ્રવણ, ધમની શ્રદ્ધા અને સંયમની શક્તિ ' એ ચાર અંગ મળવા અતિ દુર્લભ છે, જ્યાં સુધી ધડપણ આવ્યું ન જ્યાં સુધી રાગનો ઉપદ્રવ થયો નથી, જ્યાં સુધી ઈન્દ્રિયો અને અગ ક્ષીણ થયાં નથી, ત્યાં સુધી મનુષ્ય અવશ્ય ધમને આચરવે જોઈ એ. ડાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડી વાર જ ટકી શકે છે તે જ પ્રકારે મનુષ્યનું જીવન પણ ક્ષણિક છે, એમ સમજી હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. ગળું કાપનાર યાહીન વૈરી પણ તે અહિત નથી કરતો, કે | જે અહિત દુરાત્મા છે તે પોતાનું કરે છે. દુરાત્માને મૃત્યુના મુખમાં || પડતાં મહાન પશ્ચાત્તાપ થાય છે.