________________
૨૯૮
કામભોગ કોઈને સંતુષ્ટ કરતાં નથી. કામભોગ કેઈને વિકૃતિ પેદા કરતા નથી, પરંતુ જે વિષયોમાં રાગ દ્વેષ કરે છે તે જ રાગષથી વિકૃત થઈ જાય છે. ૧૦૧ કહ ચ માણું ચ તહેવ માયં, લેબંદુથું અરઇ રઈ થ ા હાસંભયં સગપુમિથિયં, નપુંસયં વિવિહેય ભાવે ૧૦૨
કામગુણમાં આસક્ત જીવ આમ કેધ, માન, માયા, લેભ, ધૃણા, રાગ, દ્વેષ, હાસ્ય, ભય, શોક, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા અનેક પ્રકારના ભાવ અને– ૧૦૨ આવજઈ એમણેગવે, એવંવિહે કામગુણે સત્તો ! અને ય એયપભવે વિસે, કારણદીણે હિરિએ વસે ૧૦૩
અનેક પ્રકારના રૂપને પ્રાપ્ત કરે છે અને પરિણામે નરકાદિ દુઃખ ભોગવે છે અને વિષયાસક્તિથી અત્યંત દીન, લજિજત, કરૂણજનક સ્થિતિવાળો થઈને ઘણાને પાત્ર બને છે. ૧૦૩ કર્યું ન ઈચિછજજ સહાયલિચ્છ, પછાતવેણ તવ પભાવે ! એવં વિયારે અમિયપયારે, આવજઈ ઈન્દિયાવસે ૧૦૪
દીક્ષિત પિતાની સેવાને માટે યોગ્ય સહાયકની ઈચ્છા ન સેવે, દીક્ષા લીધા પછી પસ્તાય નહિ અને તપના પ્રભાવની ઈચ્છા ન સેવે. જે દીક્ષિત આનાથી ઉલટું આચરે છે તે ઈન્દ્રિોરૂપી ચેને વશ થઈને અનેક જાતના વિકારોને પ્રાપ્ત કરે છે. ૧૦૪ : તએ સે જયંતિ પાયો, નિમજિજઉં મહમહણમિ સુહસિણે દુખવિણાયણ, તપશ્ચર્ય ઉજજમએ ય રાગી
પછી એને વિષયાદિ સેવન કરવાની લાલસા ઉત્પન્ન થાય છે. અને તે મહાર્ણવમાં ડુબે છે. વળી તે સુખની ઈચ્છા અને દુઃખથી વંચિત થવા માટે વિષયની પ્રાપ્તિમાં જ ઉદ્યમ કરે છે. ૧૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org