________________
૨૯૯ વિરજજમણસ્સ ય ઇન્દ્રિયસ્થા, સાઈયા તાવઈયપગારા ન તન્સ સવૅ વિ મણનયં વા, નિવૃત્તયંતી અમણુન્નત્યં વા
વિરક્ત-વીતરાગી પુરૂષને શબ્દાદિ ઈન્દ્રિયોના પ્રિય-અપ્રિય વિષયે રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી. ૧૦૬ એવં સ સંકલ્પવિકપણું, સંજાયઈ સમયમુવયિમ્સ અર્થે ય સંકોપયએ તો સે, પહીયએ કામગુણેનું તહા
રાગ, દ્વેષ અને મહિના પરિણામો પરૂપ છે. આવી રીતની ભાવનામાં સાવધાન સંયતીને મધ્યસ્થ સંયમ પ્રાપ્ત થાય છે. આ પુરુષ વિષયોમાં શુભ સંકલ્પ કરીને તૃષ્ણાનો નાશ કરે છે. ૧૦૭ સ વીયરાગે ક્યસવ્યકિ, ખઈ નાણાવરણું ખરેણું તહેવ જ દંસણમાવઈ, જ અંતરાયં પકઈ કર્મો ૧૦૮
તે વીતરાગ પુરુષ પછી જ્ઞાનાવરણ કર્મ તેમજ દર્શનાવરણ કર્મ અને અન્તરાય કર્મ ખપાવે છે અને કૃતકૃત્ય થાય છે. ૧૦૮ સવં તેઓ જાણઈ પાસઈ ય, અહણે હાઈ નિરંતશએ છે
અણસે ઝાણુ માહિજુ, આઉકખએ મકખમુવેઈ સુધે છે તે વીતરાગ પુરુષ સર્વ જ્ઞાની થાય છે, સર્વ દશ થાય છે, અંતરાય અને મેહ રહિત થાય છે, આશ્રવ રહિત થાય છે અને (શુકલ) યાન અને સુસમાધિ સહિત રહે છે અને આયુષ્ય ક્ષય થયે પરમ શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૦૮ સો તસ સવસ દુહસ્સ મુકો, જે બાહઈ સયયં જંતુમેર્યા દીહા મર્યાવિષ્પમુકો પસ, તે હેઈ અચંતસુહી ક્યત્વે
વળી એ મુકતાભાને સમસ્ત રોગે અને દુઃખો જે સંસારી છોને સદા પીડિત કરે છે, તે સર્વ રોગ અને દુઃખથી મુક્ત થઈને કૃતકૃત્ય થઈ જાય છે અને પ્રશંસનીય થઈને સદાને માટે પરમ સુખી થઈ જાય છે. ૧૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org