SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ એ દુષ્ટ જીવ જુઠું બોલતાં પહેલાં, પ્રયાગ સમયે અને પછી દુઃખી થાય છે. તે અદત્ત ગ્રહણ કરતી વખતે સદા અતૃપ્ત અને અસહાય થઈને દુઃખી રહે છે. ૯૬ ભાવાણુરત્તસ્સ નરસ એવં, કત્તો સુહં હજજ ક્યાઈ કિચિ ? તત્થાવભેગે વિ કિલે દુકખં, નિવ્રુત્તએ જસ્મ કએ ન દુકખં મનહર ભાવોમાં વૃદ્ધ માણસને સુખ કયાંથી અને ક્યારે પણ ન હોય, જેની પ્રાપ્તિમાં દુઃખ અને કલેશ છે. તેને ભોગમાં માણસ દુઃખ પામે છે. ૯૭ એમેવ ભાવમિ એ પસં, ઉઈ દુકાહપરંપરાઓ પઉચિત્તોય થિણાઈ કમ્મ, જેસે પુણે હેઈ દુહં વિવાગે ૯૮ અમનો ભાવમાં શ્રેષ કરનાર આમ દુઃખને ધ વધારે છે. અને કલુષિત હદયથી કર્મોને ઉપાર્જન કરે છે, જેને ભગવતી વખતે દુઃખ થાય છે. ૯૮ ભાવે વિરત્તો મણુઓ વિસરોગે, એએણ દુકાહપરંપરણ ન લિપઈ ભવમ વિ સંત, જલેણ વા પુખરિણપલાસ ભાવોથી વિરક્ત જીવ શક વિરક્ત થાય છે. જેમ જલથી કમળપત્ર અલિપ્ત રહે છે. તેમ દુઃખોના ઓઘની પરંપરા એને સંસારમાં રહેવા છતાં લેતી નથી. ૯૯ એબિંદિયથાય મણસ્સ અત્થા દુકખસ્સહેલું મધ્યસ્સ રાગિણે, તે ચેવ વંપિયાઈ દુકખંનવીયરાગસ્સ કરેતિ કિંચી ૧૦૦ આમ ઈદ્રિય અને મનના વિષયે રાગી મનુષ્યને દુઃખને હેતુ છે. આ જ વિષયે વીતરાગ પુરૂષને થોડું પણ દુઃખ આપતા નથી. ૧૦૦ ન કામભોગ સમયે ઉતિ, ન યાવિ ભેગા વિગઈ. ઉતિ જેતપઓસી ય પરિગ્રહી ય, સો તેસ મહાવિગઈ ઉ૧૦૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy