________________
૨૯૬
જે અજ્ઞાની પ્રિયભાવમાં (રૂચિકર) એકાંત રાગ અને અરૂચિકર ભાવમાં પ કરે છે, તે દુઃખને ઉઠાવે છે પરંતુ વીતરાગ પુરુષ પ્રિય અપ્રિય ભાવથી લપાતો નથી. ૯૧ ભાવાણુગાસાગએ ય જીવે, ચરાચરે હિંસઈ સેગવે ચિત્તેહિ તે પરિતાવેઈ બાલે, પીલેઈ અત્ત ગુરૂ કિલિ કરી
મનહર ભાવોને આધીન થયેલ ભારેક જીવ ચરાચર જીવોની અનેક પ્રકારે હિંસા કરે છે, એને દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે. ૯૨ ભાવાણુવાણ પરિગ્રહણ, ઉપાયણે રકખણ-સનિઓગે વએ વિગે ય કહું સુહું સે, સંભોગકાલે ય અતિત્તલાભે
મનોજ્ઞ ભાવવાળી વસ્તુઓમાં આસક્ત જીવ એની પ્રાપ્તિ, રક્ષણ, વ્યય અને વિનાશની ચિંતામાં રહે છે, એ સમયે જે લાભ મળે છે. તેમાં અતૃપ્ત રહે છે, પછી એને સુખ ક્યાંથી મળે ? ૯૩ ભાવે અતિરે ય પરિહમિ, સત્તોવસત્તો ન ઉઇ તુહૂિં અતુફ્રિણ દુહી પરમ્સ, લેભાવિલે આયયઈ અદd ૯૪
જે પ્રાપ્ત પરિગ્રહમાં અતૃપ્ત છે, તેને તૃપ્તિ નથી થતી. અતૃપ્તિ દેશથી તે અતિ લોભી થઈને અદત્ત ગ્રહણ કરે છે. ૯૪ તહાભિભૂયસ અદત્તહારિણા, ભાવે અતિરસ્ય પરિગ્રહે, માયામુસં વઈ લેભદેસા, તત્કાવિ દુબે ન વિમુચ્ચઈ સે
તૃષ્ણથી અભિભૂત (પરાજીત) થયેલે જીવ અદત્ત ગ્રહણ કરે છે. માયા મૃપાનું સેવન કરે છે. આટલું છતાં તે અતૃપ્ત રહે છે અને તે દુખથી મુક્ત થતું નથી. ૯૫ મેસસ પાય પુરWઓ ય, પાગલે ય દુહી દુર છે એવં અદતાણિ સમાયયંતેભાવે અતિરોદુહિઓ અણિસો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org