________________
૨૯૫
સ્પર્શથી વિરકત જવ શેકરહિત થાય છે. જેવી રીતે જલમાં રહેલ કમલપત્ર અલિપ્ત રહે છે, એવી રીતે સંસારમાં રહેલે વિરત પુરૂષ અલિપ્ત રહે છે. ૮૬ મણુસ્સે ભાવે ગણું વયંતિ, તે રાગ હેઉં તુમણુનમાહ ! તે દોસહેલું અમણુન્નમાહુ, સમે ય જો તે સુ સ વીયરા ૮૭
ભાવને મન ગ્રહણ કરે છે. મનગમત ભાવ રાગનો હેતુ છે. અણગમતે ભાવ કપને હેતુ છે. પ્રિય અને અપ્રિય ભાવમાં જે સમ છે તે જ વીતરાગ છે. ૮૭ ભાવસ્સ મણું ગણું વયન્તિ, મણસ્સ ભાવ ગહણે વયન્તિ ! રાગસ્સ હેલું સમણુનમાહુ, દસમ્સ હેલું અન્નાહુ ૭૮
મન ભાવને ગ્રહણ કરે છે. ભાવ મનને ગ્રહણ કરે છે, પ્રિયમને જ્ઞભાવ રાગ અને અપ્રિયભાવ દેવનું કારણ છે. ૮૮ મeણ જે ગિદ્ધિમુઈ તિવ્ર, અકાલિય પાસે વિણાસું રાગાફરે કામગુણસુ ગિ, કરેણુમાવહિએ વ લાગે ૮૯
જે પુરૂષ મન વડે તીન-અતિવૃદ્ધિપણું સેવે છે તે અકાલે વિનાશ પામે છે. જેમ રાગાતુર અને કામને લુપી હાથી હાથણીને જોઈને માર્ગmષ્ટ થાય છે. ૮૯ જે યાવિદાસે સમુઈ તિવ્યું, તંસિ ખણે સે ઉઉઈ દુકબં દુતદાસણ એણ જંતુ, ન કિંચિ ભાવં અવરજઝઈએ કo
જે જીવ અવિભાવમાં તીવ્ર હૅપ કરે છે, એ જીવ પોતાનાં કરેલ ભયંકર દેને લીધે તે જ ક્ષણે દુઃખ પામે છે. ભાવનું નિમિત્ત કૅઈને દુઃખી કરતું નથી. ૯૦
એગત રત ઈરંસિ ભાવે, અતાલિસે સે કુણઈ પસં. દુખસ્સ સંપીલમુબાલે, ન લિપઈ તેણ મુણી વિરાગ ૯૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org