________________
૨૯૪ સુખદ સ્પર્શમાં અનુરક્ત જીવ કદિ તૃપ્ત થતો નથી. એની મૂછ વધ્યા જ કરે છે. એ અત્યંત લેભી થઈને અદત્ત ગ્રહણ કરવા મંડી પડે છે. ૮૧ તહાભિભૂયસ્સ અદત્તહારિણે, ફાસે અતિસ્સ પરિગહેયા માયામુસંવઇ લેભદાસા, તથાવિ દુફખાનવિમુઈસે૮૨
એ તૃષ્ણાવશ થઈને ચોરી કરતા માયા–મૃષાને વધારે છે. પછી એ અતૃપ્ત જ રહે છે અને દુઃખથી છૂટ નથી. ૮૨ માસ પછી ય પુરWઓ ય, પગકાલે ય દુહી દુરન્ત એવ અદત્તાણિ સમાયયંતે ફાસે અતિરે દુહિઓ અસ્સિો
એવા દુષ્ટ જીવને જુઠું બોલતી વખતે, તે પહેલાં અને પછી દુઃખ થાય છે. એ ચારી કરતો સદા અતૃપ્ત અને અસહાય થઈને દુ:ખી જ રહે છે. ૮૩ ફાસાણુરત્તસ્સ નરસ એવં કરો સુહું હજજ કયાઈકિંચિ તત્થાવભેગે વિ કિલે દુકખં, નિવ્રુત્તએ જસ્મ કણ દુકM
સ્પર્શમાં આસક્ત જીવોને જરા પણ સુખ થતું નથી. જે વસ્તની પ્રાપ્તિ, કલેશ અને દુઃખથી થાય છે અને ભગવતી વખતે દુિઃખ જ મળે છે. ૮૪ એમેવ ફાસમિ ગઓ પસં, ઉવેઈ દુકાહપરંપરાઓ પઉચિત્તો ય ચિણાઈ કર્મ, જેસે પુણે હાઈહું વિવારે ૮૫
દુઃખદ સ્પર્શમાં ઠેષ કરનાર આમ દુઃખની પરંપરા વધારે છે, અને એ મલિન ભાવનાથી કર્મોને ઉપાર્જે છે. જે ભોગવતી વખતે દુખદાયક થાય છે. ૮૫ ફાસે વિરત્તો મણુઓ વિસોગ, એએણ દુખેહપરંપરાઓ ને લિપઈભવમવિ સંતે જલેણુવા પુખરિણીપલાસ૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org