________________
૨૯૩ જે જીવ સુખદ સ્પર્શમાં તીવ્ર ગૃદ્ધિપણું ભોગવે છે તે જીવ જંગલના તળાવના ઠંડા પાણીમાં ડુબેલા અને મગદ્વારા પકડાયેલા પાડાની માફક અકાલ મરણને પામે છે. ૭૬ જે યાવિ દોસં સમુઈ તિવં, તંસિ ખણે સે ઉ ઉવેઈ દુખી દુદ્દત સેણ સએણ જંતુ, ન કિંચિ ફાસ અવરજઝઈ સે ૭૭
કેઇને દુઃખી કરતો નથી પરંતુ જ્યારે જીવ પિતાને ન ગમતા સ્પર્શને તીવ્ર ઠેષ કરે છે ત્યારે તે પોતાનાજ કરેલા ભયંકર અપરાધોથી એજ સમયે દુઃખ પામે છે. ૭૭ એગંતરસ્તે ઈરસિ ફાસે, અતાલિસે સે કુણઈ પસંદ દુખસ્સ સંપીલમુવેઈ બાલે, ન લિપઇ તેણ મુણી વિરાગ ૭૮
જે અજ્ઞાની સુખદ સ્પર્શમાં એકાંત આસક્ત થાય છે અને દુઃખદ સ્પર્શને જ કરે છે એ દુઃખને પ્રાપ્ત કરે છે. વીતરાગી પુરૂષ સુખદ-દુઃખદ સ્પર્શથી અલિપ્ત રહે છે. ૭૮ ફાસાગાસાણુગએ ય જીવે, ચરાચરે હિંસઈ સેગવે છે ચિત્તેહિ તે પરિતાઈ બાલે, પીલેઈ અત્ત૬ ગુરુ કિલિ
સ્પર્શની આશામાં પડેલે ભારે કમ જીવ ચરાચર જીવોની અનેક પ્રકારની હિંસા કરે છે, એને દુઃખ દે છે. ૭૯ ફાસાણુવાણ પરિગ્રહણ, ઉપાયણે રકખણ-સનિઓગે વએ વિએને ય કહું સુહું સે, સંભોગકાલે ય અતિત્તલાલે ૮૦
સુખદ સ્પર્શોમાં મૂર્ણિત છવ એ વસ્તુઓની પ્રાપ્તિ, રક્ષણ અને વ્યય-વિયેગની ચિંતામાં જ મુંઝાય છે. એ ભોગના સમયે તૃપ્ત થતો નથી, પછી એને સુખ ક્યાંથી થાય? ૮૦ ફાસે અતિરે ય પરિગ્રહસ્મિ, સોવસત્તો ન ઉવેઈ તુહૂિં અનુદ્દિદાસણ દુહી પરમ્સ, લેભાવિલે આયયઈ અદત્ત ૮૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org