________________
૨૯૨ રસાણત્તસ્સ નરક્સ એવં કરો સુહં હજ યઇ કિંચિ તત્થવભોગે વિકિલે દુકખં, નિવ્રુત્તએ જસ્મ કણ દુકનં ૭૧
રસાસક્ત પુરૂષને કંઈ પણ સુખ થતું નથી, એ રસ ભોગવતી વખતે પણ દુઃખ અને કલેશને પામે છે. ૭૧ એમેવ રશ્મિ ગઓ પસંઉવેઈ દુકાહપરંપરાઓ પઉચિત્તો ય ચિણઈ કમ્મ, જેસે પુણે હોઈ દુહ વિવાગે ૭૨
આમ અમનોજ્ઞ રસમાં હેપ કરનાર જીવ દુઃખોની પરંપરા પામે છે અને કલુષિત ચિત્તથી કર્મોને ઉપાર્જન કરીને એનું દુઃખદ ફલ ભોગવે છે. ૭૨ રસે વિરત્તો મણુઓ વિગ, એએણ દુકાહપર પણ ન લિપઈભવમmછે વિસંતેજલેહુવા પુકખરિણિપલાસં ૭૩
રસથી વિરકત મનું કરહિત થાય છે અને જેમ કમલપત્ર પાણીમાં લેપતું નથી તેમ વીતરાગી પુરૂષ સંસારમાં રહેતાં છતાં રસેન્દ્રયના વિષય અને એના કડવા ફળથી વિરક રહે છે. ૭૩ કાયન્સ ફાસં ગણુ વયંતિ, તે રાગહેલું સમણુનમાહુ તંદસહેઉ અમણુનમાહુ, સમે ય તેનું સ વીયરાગો ૩૪ - શરીર સ્પર્શને ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શ રાગનું અને દુ:ખદ સ્પર્શ દેશનું કારણ છે. જે બન્ને સ્પર્શમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૭૪ ફાસસ્સ કાર્ય ગણુ વયંતિ, કાયર્સ ફારાં ગણું વયંતિ છે રાગસ્સ હેલું સમણુનમાહુ, દોસસ હેઉ અમણુનમાહુ હ૫
શરીર સ્પર્શને ગ્રહણ કરે છે અને સ્પર્શ શરીરને ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શ રાગનું અને દુઃખદ સ્પર્શ શ્રેષનું કારણ છે. ૭૫ ફાસેસુ જ ગિદ્ધિમુવેઈ તિબં, અકાલિયં પાવઈ સે વિણાસં. રાગાઉરે સીયજલાવસને, ગાહગહીએ મહિસે વ રણે ૭૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org