________________
૨૯૧
રસાગાસાયુગએ . વે, ચરાચરે હિંસઈ હુંગવે । ચિત્તેહિ તે પરિતાવેઇ બાલે, પિલેઇ અત્તરૢ ગુરુ કિલિ ૧૬
રસની લાલચમાં ડૂબેલો અજ્ઞાની જીવ, અનેક પ્રકારના સ અને સ્થાવર વાની ઘાત કરે છે, એને અનેક જાતની પીડા ઉપજાવે છે.
રસાવાએણ પરિગ્ગહેણ, ઉપાયણે રક્ષ્મણસિıએગે ! વએ વિચાળે ય કહુ` સુ` સે, મ`ભેાગકાલે ય અતિત્તલાલે ૬૭
રસમૃદ્ધ મનુષ્યને રસની પ્રાપ્તિ, રક્ષ, વ્યય અને નાશના દુઃખથી એ અજ્ઞાનીને સુખ કા મળે! સભોગકાળમાં પણ તૃપ્તિ નહિ થવાથી એ દુ:ખી થાય છે. છ
રસે અતિત્તે ય પÁિહશ્મિ, સત્તોવસત્તો ન ઉવેઈ તું । અતિદાસેણ દહી પરસ્સ, લેાભાવિલે આયયઇ અદત્ત ૬૮
રસામાં અતૃપ્ત અને એના સંયમમાં અસ તેાપી જીવ બીજાની વસ્તુ આપ્યા વિના જ લે છે. ૬ ૮
તહ્વાભિભૂયસ્સ અદ્યત્તહારિણા, રસે અતિત્તમ્સ પરિગ્ગહે ય માયાનુસ` વoઈ લાભદાસા, તત્થાવિ દુકખા ન વિમુચ્ચઇ સે
અતિ તૃષ્ણાથી ઘેરાયેલો જીવ ચારી કરે છે તથા જુઠ અને કપટની પર પરા વધારે છે, છતાંયે સ ંતાપ થતા નથી અને તે દુઃખથી મુકાતા નથી. ૬૯
મેાસસ પચ્છા ય પુત્થએ ય, પઆગકાલે યદુહી દુર તે। એવં અદત્તાણિ સમાયિતા, રસે અતિત્તો હુએ અણિસ્સો
અસત્ય બોલતાં પહેલાં, અસત્ય બોલતી વખતે અને અસત્ય ઓલ્યા પછી આત્મા દુ:ખી થાય છે. અત્ત લેતી વખતે વ અતૃપ્ત રહે છે અને નિસહાય થઈને દુ:ખ ભોગવે છે. ૭૦
પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org