SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પુરૂપ ઘાણના વિષય અને એની દુઃખ પરંપરાથી અલિપ્ત રહે છે. ૬૦ જિભાએ રસ ગણું વયંતિ, તે રાગહેઉં સમણુનમાહ ! તં દોસહેઉ અમણુનામા, સમો ય જે તસુ સ વિયરાગ ૬૧ જીભ રસને ગ્રહણ કરે છે. પ્રિયરસ રાગનો હેતુ છે. અપ્રિય રસ દ્વેષનો હેતુ છે, જે પ્રિય અપ્રિય રસમાં સમવત છે તે વીતરાગ છે. ૬૧ રસસ્સ જિબલ્સ ગણુ વયંતિ, જિભાએ સંગહણુ વયંતિ રાગટ્સ હેલું સમણુનમાહુ, દોસસ હેઉં અમણુનમાહુ ૬૨ જિવા રસને ગ્રહણ કરે છે. અને રસ જિવાને ગ્રાહ્ય છે. મને પસદ રસ રોગનું કારણ અને મનને પ્રતિકુલ રસ નું કારણ કહેવાય છે. દર રસેસુ જે ગિદ્વિમુવેઈ તિવં, અકાલિય પાવઈ સે વિણા રાગ ઉરેબડિસવિભિન્નકોએ મજહાઆમિરસ ભેગધેિ ૬૩ જેમ માંસ લુબ્ધ માછલું કાંટામાં ફસાઈને મરી જાય છે એવી રીતે રસમાં અતીવ યુદ્ધ જીવ અકાલે મૃત્યુને ગ્રાસ બને છે. ૬૩ જે યાવિ સંસમુઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉ દુ:ખ દુદુદંતદાસેણ સએણ જતૂ, ન કિચિ સં અવરઝઈ સે ૬૪ રસ કેઇને દુઃખી કરતો નથી પરંતુ જીવ સ્વયં અમને રસમાં પ કરવાથી પિતાનાજ કરેલાં ભયંકર ષથી દુઃખી થાય છે. ૬૪ એગત રૂઇરે રસન્મિ, અતાલિસે સે કુણઈ પસં! દુખસ્સ સંપિલમુવેઈ બાલે, ન લિપઈ તેણુ મુણિ વિરાગ ૬પ - મનગમતા રસમાં એકાંત રક્ત અને અમનેઝ રસમાં એકાંત ષી બાલ–અજ્ઞાની છવ દુઃખમાં પુરેપુરે પીડાય છે. વીતરાગી મુનિ વિષયો અને દુઃખોથી લેપાતા નથી. ૬પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy