________________
૨૯૦
પુરૂપ ઘાણના વિષય અને એની દુઃખ પરંપરાથી અલિપ્ત રહે છે. ૬૦ જિભાએ રસ ગણું વયંતિ, તે રાગહેઉં સમણુનમાહ ! તં દોસહેઉ અમણુનામા, સમો ય જે તસુ સ વિયરાગ ૬૧
જીભ રસને ગ્રહણ કરે છે. પ્રિયરસ રાગનો હેતુ છે. અપ્રિય રસ દ્વેષનો હેતુ છે, જે પ્રિય અપ્રિય રસમાં સમવત છે તે વીતરાગ છે. ૬૧ રસસ્સ જિબલ્સ ગણુ વયંતિ, જિભાએ સંગહણુ વયંતિ રાગટ્સ હેલું સમણુનમાહુ, દોસસ હેઉં અમણુનમાહુ ૬૨
જિવા રસને ગ્રહણ કરે છે. અને રસ જિવાને ગ્રાહ્ય છે. મને પસદ રસ રોગનું કારણ અને મનને પ્રતિકુલ રસ નું કારણ કહેવાય છે. દર રસેસુ જે ગિદ્વિમુવેઈ તિવં, અકાલિય પાવઈ સે વિણા રાગ ઉરેબડિસવિભિન્નકોએ મજહાઆમિરસ ભેગધેિ ૬૩
જેમ માંસ લુબ્ધ માછલું કાંટામાં ફસાઈને મરી જાય છે એવી રીતે રસમાં અતીવ યુદ્ધ જીવ અકાલે મૃત્યુને ગ્રાસ બને છે. ૬૩ જે યાવિ સંસમુઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉ દુ:ખ દુદુદંતદાસેણ સએણ જતૂ, ન કિચિ સં અવરઝઈ સે ૬૪
રસ કેઇને દુઃખી કરતો નથી પરંતુ જીવ સ્વયં અમને રસમાં પ કરવાથી પિતાનાજ કરેલાં ભયંકર ષથી દુઃખી થાય છે. ૬૪ એગત રૂઇરે રસન્મિ, અતાલિસે સે કુણઈ પસં! દુખસ્સ સંપિલમુવેઈ બાલે, ન લિપઈ તેણુ મુણિ વિરાગ ૬પ - મનગમતા રસમાં એકાંત રક્ત અને અમનેઝ રસમાં એકાંત ષી બાલ–અજ્ઞાની છવ દુઃખમાં પુરેપુરે પીડાય છે. વીતરાગી મુનિ વિષયો અને દુઃખોથી લેપાતા નથી. ૬પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org