________________
૨૮૯
સુગંધના ગ્રહણમાં જીવ અતૃપ્ત જ રહે છે. એની મૂછ વધે છે. એ બીજાઓની વસ્તુઓમાં લલચાઈને અદત્ત ગ્રહણ કરે છે. ૫૫ તહાભિભૂયમ્સ અદત્તહારિણે ગધે અતિરસ્ય પરિગ્રહય, માયામુસંવઠુઈ લાભદાસા, તથાવિ દુઃખા ન વિમુઈસેપ૬
તૃષ્ણાથી પરાજીત જવ ચેરી કરે છે, અને જૂઠ તથા કપટની પરંપરા વધારતે અસંતુષ્ટ રહે છે. પરંતુ કથી મુક્ત થતું નથી. પ૬ મસલ્સ પછી ય પુરઓ ય, પઓગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયયંતે, ગધેઅતિજ્ઞા દુહિઓ અણિસે
જુઠું બોલનાર જૂઠું બોલવા પહેલાં, પછી અને જુઠું બોલતી વખતે દુઃખી થાય છે એ જ પ્રમાણે અદત્ત ગ્રહણ કરતી વખતે તે તેજ ગંધથી અતૃપ્ત રહે છે, એ સદા દુઃખી થાય છે અને તેને કેાઈ સહાયક થતું નથી. ૫૭ ગંધાર નરસ્સ એવં, કત્તો સુહું હજજ કયાઈ કિંચિ તëાવભેગે વિકિસદુ:ખ, નિવ્રુત્ત જસ્ટ કએણદુ:ખં૫"
ગંધમાં આસક્ત થયેલા છવને ક્યારે પણ સુખ નથી, એ સુગંધના ઉપભોગમાં કલેશ અને દુઃખ પામે છે. પ૮ એમેવ ગંધમ્મિ ગએ પસં, ઉઈ દુઃખહપરંપરાઓ પઉચિત્તોય ચિસુઈ કમ્મ, જે સે પુણે હોઈ દુહ વિવાગે પ૯
આમ દુર્ગધમાં ઠંધ કરનાર છવ દુઃખની પરંપરા વધારે છે ને દુષ્ટતાથી કર્મોને ઉપાર્જે છે, જે ભોગવતી વખતે દુઃખી થાય છે ગંધે વિર મણુઓ વિસેગો, એએણુ દુ:ખેહપરંપણ ન વિષ્પભવમઝે વિસત, જલેણ વાપુકૂખરિણિપલાસં ૬૦
ગંધથી વિરક્ત મનુષ્ય શેક રહિત થાય છે, જેવી રીતે કમલ, પત્ર જલથી અલિપ્ત રહે છે, તેવી રીતે સંસારમાં રહેતે વિરકત " ૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org