________________
૧૮૮
ગધેસુ જો ગિદ્ધિમુવેઇ તિબ્ધ, કાલિય પાવઇ સે વિાસ । રાગાઉરે આસહ ગ ગિદ્ધ,સપેખિલાએ વિવનિક્ખમ તા ૫૦
જેમ ઔષધિની સુગંધમાં મૂર્છિત સાપ દરની બહાર નીકળતાંજ ભરાય છે એમ ગધમાં અત્યંત આસક્ત જીવા અકાલ મૃત્યુ પામે છે. ૫૦ જે યાવિ દાસ” સસુવેઇ તિબ્ધ, તાસ ક્ષણે સે ઉ ઉવેઇ દુ:ખ । દુદ્ તદાસેણ સમેણ જંતુ, ન કિ`ચિ ગધા અવરજઈ સે ૫૧
જે દુર્ગંધન્માં તિવ્ર દ્વેષ કરે છે, એ તે જ ક્ષણે દુ:ખ અનુભવે છે. એ પાતાનાજ દોષથી દુઃખી થાય છે. આમાં ગંધના કાઈ દોષ નથી. ૫૧
અગતરત્તે રુઈરસ ગધે, અતાલિસે સે કુણઈ પએસ' । દુ:ખસ્સુ સંપિલમુવેઇ માલે, ન લિમ્પઈ તેણ સુણી વિરાગા પર
જે અજ્ઞાની સુગંધમાં સથા આસક્ત થાય છે અને દુર્ગંધમાં ધૃણા કરે છે એ દુ:ખી થાય છે. પરંતુ વીતરાગી મુનિ લેપાતાનથી, પર ગધાગાસાગએ ય વે, ચરાચરે હુ'સઇ ઊગરૂવે ! ચિત્તેહિ તે પરિતાવેઇ આલે, પિલે અત્તì ગુરુ કિલિš ૫૩
સુગંધમાં વશીભૂત થષને બાલ અજ્ઞાની જીવ અનેક પ્રકારના ચરાચર જીવાને પરિતાપ ઉપાવે છે, ધાત કરે છે, અનેક દુઃખા દે છે. ૫૩ ગંધાવાએણ પરિગ્ગહેણ, ઉપાયણે રખ્ખણસન્નિએગે ! વએ વિએગે ય કહું... સુહ· સે, સ’ભાગકાલે ય અતિત્તલાલે ૫૪
સુગંધાસક્ત જીવ સુગધની પ્રાપ્તિ, રક્ષણ અને વિયેગમાં ચિંતા સેવે છે. એ સંભાગકાલમાં અતૃપ્ત રહે છે. પછી એને સુખ કયાંથી? ૫૪
બધે અતિત્તે ય પરિગ્ગહશ્મિ, સત્તોવસત્તો ન ઉવે તુદ્ધિ, અહિંસદાસેણ દહિં પરમ્સ, લેાભાવિલે આયયઈ અદત્ત ૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org