________________
૨૮૭
દુરંત (ધણા) દુઃખી થાય છે. અદત્ત ગ્રહણ કરતી વખતે પણ શબ્દમાં તૃપ્ત નથી. હુંમેશાં દુઃખી રહે છે. એને કાઈ સહાયક નથી. ૪૪
સહાણુરત્તસ્ય નરા એવ, ત્તો સુહ' હુજ્જ કયાઈ કિચિ ! તત્થાવભાગેવિ ક્રિક્લેસદુકખ, નિષ્વત્તએ જસ્સ કએ ણ દુકખ ૪૫
શબ્દમાં ગૃદ્ધ મનુષ્યને કાઇ પણ સુખ મળતુ નથી. એ મનેાહર શબ્દના ઉપભાગના સમય દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે. ૪૫ એમેવ સશ્મિ ગએ પએસ., વેર્ક દુખાહપર પગ, પઉચિત્તો ય ચિણેષ્ઠ કશ્મ', જ સે પુણા હાઇ દુહુ વિવાગે ૪૬
આમ આ પ્રય શબ્દમાં દ્વેષ. કરનાર દુ:ખને આધ વધારે છે, અને દુષ્ટ ચિત્તથી કર્માનું ઉપાર્જન કરે છે. જે બેગવતી વખતે દુઃખદ છે. ૬
સદ્દે વિત્તો મણુએ વિસાગા, એએણ દુકખાહપર પરેણ । ન લિખઈ ભવમઝેવિ સત્તા, જલેણ વા પુકખરિણીપલાસ` ૪૭
શબ્દથી વિરક્ત માણસ શેક રહિત થાય છે. જે જલમાં કમલપત્ર અલિપ્ત રહે છે તેમ સ`સારમાં રહેતા વિરક્ત પુરૂષ તેન્દ્રિયના વિષય અને એનાથી થતાં દુઃખોથી અલિપ્ત રહે છે. ૪૭ ઘાણસ્સ ગંધ ગહુણ વયંતિ, તં રાગ હેઉ'સમન્વમાહુ । ત દાસહેં અમણુન્નમાહુ, સમા ય જો તેનુ સ વીયરગેા ૪૮
ગંધ ધ્રાના વિષય છે. સુગંધ રાગ અને દુર્ગંધ દ્વેષનું કારણ છે, જે પુરૂષ બન્ને પ્રકારની ગન્ધમાં સમભાવ રાખે છે તે વીતરાગ ' છે. ૪૮
ગધસ ઘાણ` ગહેણું વયંતિ, ઘ્રાણસ્સગ ધ' ગહુણ વયતિ । રાગસ હે” સમણુન્નમાહુ, ઢાંસસ હેં અમણુન્નમાહુ ૪૯ નાસિકા ગ‘ધને પકડે છે અને ગંધ નાસિકાને ચાલ છે. સુર્ગંધ રાગનું કારણ છે અને દુખ દેવનુ કાણુ છે, ૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org