________________
૨૮૬
રક્ત થાય છે અને અપ્રિય શબ્દમાં કૅપ કરે છે, એ દુઃખને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મનુષ્ય એનાથી લપાતો નથી. ૩૯ સદ્દાગાસાણુગએ ય જીવે, થરથરે હિંસઈ ગરાવે ચિહિં તે પરિયાઈ બાલે, પિલેઈ અત્ત૬ ગુરુ કિલિફ્રે ૪૦
શબ્દની આશાને વશ થયેલ ભારે કમ જીવ અજ્ઞાની થઈને ત્રસ અને સ્થાવર જીવોની અનેક જાતની હિંસા કરે છે અને પીડા આપે છે. ૪૦ સદાણુવાણ પરિગ્રહણ, ઉખાણે રકખણુસનિગે વએ વિશે ય કઇ સુહે સે, સંભોગકાલે ય અતિત્તલાભે ૪૧
શબ્દમાં મૂછિત છવને મને હર શબ્દવાળા પદાર્થોની પ્રાપ્તિ, રક્ષણ અને વિયોગની ચિંતા રહે છે. સંભોગ સમયમાં પણ તે અત રહે છે. પછી તેને સુખ કયાંથી ? ૪૧ સદે અતિરે ય પરિગ્ગહમ્મ, સત્તાવસો ન ઉઈ તુરિં અદ્રિાસણ દહીપરસ્ટ, લોભાવિલે આયયઈ અદત્ત કર
- પ્રિય શબ્દના પ્રહણમાં ગૃધ્ધ જવ અતૃપ્ત જ રહે છે. એની મૂછ વધતી જાય છે, એ પારકી વસ્તુઓમાં લલચાઈને ચોરી કરવા લાગી જાય છે. ૪૨ તણહાભિભૂયમ્સ અદત્તહારિણે, સર્દ અતિરસ્સ પરિગહેય, માયામુસંવઢઈલભદાસા, તથાવિ દુખા નવિમુઈ સેકસ
તૃષ્ણાથી પરાજિત થયેલ જીવ ચોરી કરે છે તથા જુઠ અને કપટની વૃદ્ધિ કરતો અતૃપ્તજ રહે છે પરંતુ દુઃખથી છૂટતો નથી. ૪૩ - મોસમ્સ પછી ય પુરWઓ ય, પાગકાલે ય દુહી દુર એવં અદસાણિ સમાયત, સદે અતિત્તે દુટિએ અણિસે
એ જુઠું બેલનાર તે પહેલાં પછી અને જુઠું બોલતી વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org