________________
૨૮૫
કમલપત્ર લેપાતું નથી તેમ સંસારમાં રહેલો સાધુ, પુરૂષ દુઃખના
ઘ-સમૂહથી લેપતો નથી. ૩૪ સેયસ્ય સદ્ ગહણું વયંતિ, તં રાગહેઉં તુ મછુન્નમાહુ ! તે દોસહેઉ અમણુન્નમાહુ, સમો ય જો તેનું સ વીયરાગે ૩૫
કાનને વિષય શબ્દ છે. મનોજ્ઞ શબ્દ રાગ અને અમનોજ્ઞ શબ્દ ઈર્ષાનો હેતુ છે. જે બે પ્રકારના શબ્દોમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૩૫ સસ્સ સેયં ગહણુ વયંતિ, સાયન્સ સદુદ ગહણુ વયંતિ રાગસ હેઉં સમણુન્નમાહુ, દાસસ્ય હેઉ અમણુનમાહુ ૩૬
તેન્દ્રિય શબ્દને ગ્રાહક–પ્રહણ કરનાર છે અને શબ્દ શ્રોતનું ગ્રાહ્ય છે. પ્રિય શબ્દ રાગ અને અપ્રિય શબ્દ ઇર્ષાનું કારણ છે. ૩૬ સદેસ જો ગિદ્ધિમાં તિઘં, અકાલિયં પાવઈ સે વિણાસં . રાગાઉ હરિણુમિએ મુધે, સદે અતિરે સમુઈ મર્ચે ૩૭
શબ્દાદિ વિષયોમાં જે તીવ્ર ગૃહિઆસકિત સેવે છે તે અકાલે વિનાશને પામે છે. તે રાગાતુર પુરૂષ હરણની માફક મુગ્ધ થઈને શબ્દથી અતૃપ્ત રહે તે મૃત્યુને પામે છે. ૩૮ જે યાવિદોસં સમુઈ તિä, તંસિફખણે સે ઉ ઉઈ દુકખં દુદન્તદાણ સએણ જંતુ, ન કિચિ સદં અવરઝઈ સે ૩૮
જે અપ્રિય શબ્દ સાંભળીને તીવ્ર ઈર્ષ્યા કરે છે એ પોતાના જ , કરેલા ભયંકર દોષથી એ જ સમયે દુઃખ પામે છે, પરંતુ શબ્દ કેઈને દુઃખી કરતો નથી. ૩૮
એગતરતે ઈરસિ સદ, અતાલિસે સે કુણઈ પાસે દુખસ્સ સંપીલકુવેઈ બાલે, નલિમ્પણ સુણી વિરાટ
જે અજ્ઞાની બાલ છવ મનહર- સુંદર શબ્દમાં એકાંત અનુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org