________________
આસકિત વધી જાય છે, પછી બીજાની સુંદર વસ્તુઓ લેભી થઈને (આદા) પ્રહણ કરે છે. ૨૯ તહાભિભૂયન્સ અદત્તહારિણેસેવે અતિરસ્ય પરિગહેયા માયામુસંવઈલોભદેસાતત્યાવિ દુકખાનવિમુચ્ચીસે૩૦
તૃષ્ણાવશ એ ચોરી કરે છે અને જાઠ અને કપટની વૃદ્ધિ કરે અતૃપ્ત રહે છે અને તે દુઃખથી વિમુક્ત થતું નથી. ૩૦ મસલ્સ પછી ય પુરWઓ ય, પગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયતંતે, સેવે અતિતો દુહિઓ અણિસે ૩૧
આ દુષ્ટ જીવ જુઠું બોલતાં પહેલાં, જુઠું બેલતી વખતે અને જુહુ બેલ્યા પછી દુઃખી થાય છે, અદત્ત ગ્રહણ કરતી વખતે એ રૂપમાં અતૃપ્ત અને અસહાય થઈને હંમેશાં દુઃખી રહે છે. ૩૧
વાણક્સ નરમ્સ એવ, કુત્તા સુહું હજ ક્યાઈ કિંચિ તાવભેગે વિકિલે દુકખં, નિવ્રુત્તઈ જસ્મકણ દુકખં ૩૨
રૂપમાં આસક્ત મનુષ્યને જરાપણ સુખ કદાપિ થતું નથી, જે વસ્તુની પ્રાપ્તિમાં એને દુઃખ વેઠવું પડ્યું એ વસ્તુના ઉપભોગમાં પણ એને દુખ પ્રાપ્ત થાય છે. ૩૨ એમેવ વાલ્મિ ગઓ પસં, ઉઈ દુફોહપરંપરાઓ ! પદુદુચિત્તે ય ચિણાઈ કર્મ, જેસે પુણે હેઈદુહં વિવાગે ૩૩
આમ અમનોજ્ઞ રૂપમાં દ્વેષ કરનાર દુખની પરંપરાને વધારે છે અને ચિત્તના દુષ્ટ કર્મોને પ્રાપ્ત કરે છે. એ કર્મ વિપાકે ભાગવતી વખતે દુઃખદાયક થાય છે. ૩૩ એ વિર મણુઓ વિસેગ, એએણ દુખેહપરંપણ! નલિપઈ ભવમવિ સંતે જણવા પકખરિણીપલાસં ૩૪
રૂપથી વિરક્ત માણસ શોકરહિત થાય છે. જેમ જલમાં રહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org