________________
જે યાવિ દેસં સમુઈ તિવં તંસિકખણે સે ઉ ઉઈ દુકખં દુતદાસણ એણુ જંતૂ, ન કિંચિ સર્વ અવરજઝઈ સે સ્પ
જે જીવ અરૂચિકર રૂપ દેખીને હંમેશાં ઈર્ષ્યા કરે છે, એ તક્ષણ દુઃખને અનુભવ કરે છે. એ પિતાના દોષથી દુઃખી થાય છે એમાં રૂપનો કોઈ દોષ નથી. ૨૫
. એગંતરસ્તે ઇરંસિ સેવે, અતાલિસે સે કુણઈ પાસે દુકખસ સંપીલકુવેઈ બાલે, ન લિઈ તેણુ મુણિ વિરાગ ૨૬
જે જીવ મનોહર રૂપમાં એકાંત રાગ કરે અને અરૂચિકર રૂપમાં દેષ કરે, એ અજ્ઞાની દુખસમૂહને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મુનિ રાગમાં લુપ્ત નહીં થવાથી તેનાથી તે દુઃખી પણ થતું નથી. ૨૬ સવાણુગાસાણગએ ય જીવે. ચરાચરે હિંસઈ સેગવે છે ચિત્તેહિ તે પરિયાઈ બાલે, પલેઈ અત્તé ગુરુ કિલિ ર૭
રૂપની આશાને વશ પડેલ ભારે કમી, અજ્ઞાની છવ, ત્રસ અને સ્થાવર જીવોની અનેક પ્રકાર હિંસા કરે છે, પરિતાપ ઉત્પન્ન કરે છે અને પીડિત કરે છે ૨૭ સવાવાએ ણ પરિગ્ગહેણ ઉપાયણે ખણુસનિઓગે છે વએ વિગે ય કહું સુહ સે, સંજોગકાલે ય અતિત્તલાભે ૨૮
રૂપમાં મૂછિત જીવ એ પદાર્થના ઉપન્ન, રક્ષણ અને વિયોગની ચિંતામાં લાગે રહે છે. એને સુખ કયાં છે ? તે સંજોગકાલમાં છે પણ અતૃપ્ત રહે છે. ૨૮ સેવે અતિરે ય પરિગ્નેહમિ, સરોવસત્તો ન ઉઈ તુદ્ધિ અતુફ્રિાસેણ દુહી પરસ, લેભાવિલે આયયઈ અદાં ર૯
મનેઝ રૂપને ગ્રહણમાં ગૃધ્ધ થયેલે જીવ અતૃપ્ત જ રહે છે. એની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org