________________
૨૮૨
કાયિક દુઃખ છે, એ બધાં કામમેગની અભિલાષાથી જ થાય છે. વીતરાગ પુરૂષ જ આ બધા દુઃખાના અ ંત કરે છે. ૧૯૮ જહાય કિ‘પાંગકલા મળેારમા, રસે વર્ષોણય ગુજમાણા તે મુદ્દએ વિય પચ્ચમાણા, એએવમા કામગુણા વિવાગ ૨૦
જેવી રીતે કંપાક વૃક્ષનું કબ સુંદર, મીઠુ અને મનને રાચક છે પરંતુ તે ફળને જમવાથી જીવિતનો નાશ થાય છે, એવી રીતે કામભોગનું પણ કડવું પરિણામ છે. ૨૦
જે ઇંદિયાણ વિસયા મણુન્ના, ન તેસુ ભાવ નિસિરે કયાઈ ટ ન યામજીનેસુ મ ંપિ કુજા, સમાહિકામે સમણે તવસ્તી ૨૧ સમાધિ કામનાવાળા શ્રમણુ તપસ્વી કદાપિ ઈન્દ્રિયાના માન વિષયામાં રાગ અને અમનોજ્ઞ વિષયામાં ઈર્ષ્યા ન કરે. ૨૧ ચકખુસ રુવં ગહુણ વયંતિ, તં રાગહે તુ મનમાહુ । ત દાસહે અમણુન્નમાહુ, સમેા ય જો તેમુ સ વિયરાગા ૨૨
આંખ રૂપને પકડે છે અને રૂપ આંખને મનેાજ્ઞ-સુદર લાગે છે તા તે રાગને હેતુ બને છે, અને રૂપ આંખને અમનોજ્ઞ લાગે છે તે તે રૂપ ઈર્ષ્યાનું કારણ થાય છે માટે વીતરાગ પુરૂષ એ છે કે, တ રાગના કારણ અને ઈર્ષ્યાના કારણુ બન્ને રૂપમાં સમભાવી છે. ૨૨ રુવસ ચકખું ગદ્ગુણ વયંતિ, ચકમ્પ્યુસ વ` ગહુણ વયંતિ । રાગસ હેઉં સમણુન્નમાહુ, દાસસ્ય હે' અમરુન્નમાઠું ૨૩
રૂપને ગ્રહણુ કરનાર ચક્ષુ ઇન્દ્રિય છે. રૂપ ચક્ષુ ઇન્દ્રિયને ગ્રહણ . કરવા યોગ્ય છે. પ્રિયપ રાગનું અને અપ્રિયરૂપ ર્ષ્યાનું કારણ છે. ૨૩ વેસુ જો ગિદ્ધિમુવેઇ તિબ્ધ, અકાલિય પાવઈ સા વિણાસ । રાગાઉરે સે જહુ વાં પયંગે, આલાયલાલે સમુવેઇ મચ્છુ ૨૪
જેવી રીતે દૃષ્ટિના રાગમાં આતુર થÉને પતંગ મરે છે, એવી રીતે રૂપમાં અત્યંત આસક્ત થઈઁને જીવ અકાલ મચ્છુ પામે છે. ૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org