________________
૧૮૧
અદ'સણ' ચેવ પત્થણ થ, અર્થિતણું ચૈવ અકિત્તણ થ ઇથીજણસ્મારિયઝાણજીગ્ગ, હિય‘ સયા ખંભવએ યાણ ૧૫
બ્રહ્માચં વ્રતમાં રતપુરૂષને અને આાય. ધ્યાનના ચાગ્ય સાધુને એનું દર્શીન, એની ઈચ્છા, પ્રશ‘સા, એનું કીર્તન અને ચિંતન કરવુ હિતકારી નથી અથવા એનું દન, પ્રશંસા, કીર્તન અને ચિંતન ન કરવુ* હિતકારી છે. ૧૫
કામ' તુ દેવી હિં વિભૂસિયાહિં, ન થાઈયા ખાલઉં તિગુત્તા ! તહાવિએગ તહિય તિ નથ્થા, વિવિત્તવાસેા મુણીણ પસત્થા ૧૬
મન, વચન અને કાયાથી ગુપ્ત રહેનાર પમ સૌંયમી મુનિને સુંદર વેષાભૂષાયુક્ત દેવાંગનાઓ પણ ચળાવી શકતી નથી. એવા પુરૂષને પણ એકાંત વાસ જ પરમ હિતકારી છે. ૧૬ માકખાલિક ખિસ્સ ઉ માણવસ, સ`સારભીરુસ ડિયસ્સ ધમ્મે, નેયારિસ' દત્તરમસ્થિ લાએ, જથિએ બાલમણેાહરાએ ૧૭
મેાક્ષાભિલાષી, સંસાર ભિરુ, સ'સારમાં સ્થિર રહેનાર પુરુષને સંસારમાં બીજું કાઈ દુસ્તર નથી, જેમ ખાલવાના મનને હરણ કરનાર સ્ત્રીઓના ત્યાગ દુસ્તર-કઠણુ છે. ૧૭
એએ ય સંગે સમઈક્રમિત્તા, સુદત્તરા ચેવ ભવન્તિ સેસા । જહા મહાસાગરસુત્તરિત્તા, નઈ ભવે અવિ ગંગાસમાણા ૧૮
જેવી રીતે મહાસાગર તરનારને ગંગા નદીનું તરવું સુગમ છે, એવી રીતે સ્ત્રીસંગના ત્યાગી મહાત્માને બીજો ત્યાગ સંરલ થાય છે. ૧૮
ઢામાથુંગિન્ક્રિપભવ ખુદુકખ', સવ્વસ લાગસ સદેવગસ્સે । જ કાયં માણસિય' ચ કિંચિ, તસ ંતગ ગઈવીયરાગા ૧૯ સ્વર્ગાદિ સમસ્ત લેાકમાં જે કઈ માનસિક, વાચિક 'અને
Jain Educationa International
For Personal and Private Use Only
..
www.jainelibrary.org