________________
૨૮૦. રસનું વિશેષ સેવન ન કરવું કારણ કે રસ માણસમાં ઉત્તેજના પેદા કરે છે. જેમ મીઠા ફળવાળા ઝાડને પક્ષી દુઃખી કરે છે, એમ રસના સેવનથી ઉત્પન્ન થયેલ ઉરોજના અને કામ સાધુ પુરૂષને પરાજિત કરે છે. ૧૦ જહા વચ્ચી પઉરિવણે વણે સમાઓ વસમ ઉઈ એવિનિયગી વિ પગામ ભેઈણે ન ભંભયારિસ્સા
હિયાય કસઈ ૧૧ જેમ ઘણું લાકડાંવાળા વનમાં લાગેલી આગ વાયુપવનથી શાંત થતી નથી તેમ સરસ આહાર કરનાર બ્રહ્મચારીની ઈન્દ્રિયરૂપી અગ્નિ શાંત થતી નથી. ૧૧ વિવિત્તજાસતિયાણુ, માસણણું દમિUદિયાણું ને રાગસરૂ ધરિસેઈ ચિત્ત, પરાઈએ વાહિરિસહહિં ૧૨
જેને ઉત્તમ ઔષધિથી વ્યાધિ દૂર થાય છે અને ફરી ઉત્પન્ન થતો નથી તેમ એકાંત સેવી, અલ્પાહારી અને ઈન્દ્રિયનું દમન કરનારના ચિત્તને રાગરૂપી શત્રુ છતી શકતો નથી. ૧૨ જહા બિરલાવ સહસ્ત્ર મૂલે, ન મૂસમાણું વસહી પસંસ્થા એમેવ ઈOીનિલયસ્ત મઝે, ન બંભયારિસ્સ ખો
નિવાસો ૧૩ જેમ બિલાડીને સ્થાનની પાસે ઉંદરને રહેવું સલામત નથી એમ સ્ત્રીઓના સ્થાનની પાસે બ્રહ્મચારીને રહેવું સાલામત નથી ૧૩ નસવ-લાવણ-વિલાસ-હાસં ન જંપિયંગિય પહિયં વા ઈWીણ ચિત્તસિ નિવેસર્વત્તા, દ૬ વવસે સમણે તવસ્સી ૧૪
તપસ્વી શ્રમણ સ્ત્રીઓના રૂપ લાવણ્ય, વિલાસ, હાસ્ય, પ્રિય ભાષણ, સંકેત અને કટાક્ષપૂર્વક અવલોકનને પિતાના મનમાં જગ્યા ન આપે એવા વિચાર ન કરે. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org