________________
૨૭૯ નવા લભિજા નિણિ સહાયં, ગુણાહિયં વા ગુણઓસમંવા, એવિ પાવાઇ વિવજયન્ત વિહરે જજ કામેસુઅસ જમાણે પ
જે પિતાનાથી વિશેષ ગુણ અથવા સમાન નિપુણ કુશલ સહ યક ન મળે તો બધા પાપને ત્યાગીને કામભોગાદિમાં અનાસકત થઈને એકલો જ વિચરે. ૫ જહા ય અંડપભવા બલાગા, અંડે બલાગપભવં જહા યં" એમે મેહાયણે ખુ તણહા, મેહં ચ તહાયણુ વયંતિ ૬.
જેવી રીતે ઈડાની ઉત્પત્તિ પક્ષીથી ને પક્ષીની ઉત્પત્તિ ઈ ડાથી છે તેમ મોહથી તૃષ્ણ અને તૃષ્ણથી મેહ ઉત્પન્ન થાય છે. ૬ રાગો યાસો વિય કશ્મબીય, કમૅચ મોહ ભવં વયંતિ કમ્મ ચ જાઈમરણસ્સ મૂલં, દુકખ ચ જાઈ, મરણું વયંતિ ૩
રાગ અને દ્વેષ એ બે કર્મ બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે. કર્મજ જન્મ-મરણનું મૂલ છે અને જન્મ-મરણ દુઃખ છે. ૩૭ દુકખંહયંજન હો મોહ ઓજસ્ટનહેઇતહા તહા હયાજસ્સન હાઈલાહ લેતો હએ જસ્સનકિંચણાઇ ૮
જેને મેહ નથી તેને દુઃખ નથી. જેને તૃષ્ણા નથી તેને મેહ નથી. જેને લેભ નથી, તેને તૃષ્ણા નથી. જે અકિંચન છે તેને લેભ નથી. ૮ રાગ ચ દ ચ તહેવ મેહે, ઉદ્ધતુકામેણુ સમૂલચાલ ! જેજે ઉવાયાપડિવજિજ્યવ્યા, તે કિન્નઈસ્લામિ અહાણુ પુટ્વિટ
, રાગ દ્વેષ અને મેહની જાળને જડમૂળથી ઉખાડીને ફેંકવાની ઈચ્છાવાળાએ ક્યા ઉપાય કરવા જોઈએ તે હું અનુક્રમથી કહું છું. હું રસ પગાર્મ ન નિસેવિયવા, પાયં રસા દિત્તિકરાનરાણું દિત્ત ચકામા સમભિવંતિ, દુમં જહાસાઉફલં વપખી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org