________________
૨૭૨
। પમાયઠ્ઠાણુ બત્તીસદમ અજ્જીયણું !
પ્રમાદ સ્થાનક નામનું ત્રીસમું અધ્યયન
અચ્ચ તકાલઞ સમૂલગસ,સવ્વસ દુકખસ્સ ઉજો ધમાકખા, ત ભાસ મે પડિપુષ્ણચિત્તા, સુણેહુ એગ તહિય હ્રિયત્થ ૧
હે ભવ્યેા ! મિથ્યાત્વ માહનીયાદિ રૂપ મૂલની સાથે રહેલા દુ:ખ અનાદિ કાલથી જીવને દુઃખી કરે છે. આ બધાં દુ:ખોથી સ થા મુકત થવા એકાંત હિતકારક કલ્યાણકારી ઉપાય બતાવુ છું તે એકાગ્ર મનથી સાંભળે.
નાણુસ્સે સવ્વસ પગાસણાએ, અન્નાણમે હુસ્સ વિવજણાએ, રાગસ દાસસ ય સંખએ', એગ તસેાક ખ' સમુવેઈ માકખ ૨
રાગદ્વેષના સ`થા ક્ષય, અજ્ઞાન અને મેાહના સપૂછ્યું ત્યાગથી પૂર્ણ જ્ઞાનના પ્રકાશ થાય છે. આનાથી જીવ એકાંત સુખરૂપ મેક્ષને પ્રાપ્ત કરે છે. ર
તસ્સેસ મન્ગેા ગુરુ-વિદ્ધસેવા, વિવજણા ખાલજણસ્સ દૂરા । સજ્ઝાયએગ તનિસેવા ય, સુન્નત્થસ ચિન્તયા ધિઈય ૩
બાલ ઠ્ઠાના સંગને ત્યાગ કરીને દૂર રહેવુ, વૃદ્ધ તથા ગુરૂજનની સેવા કરવી. એકાંતમાં ધીરજથી સ્વાધ્યાય કરવા. સૂત્ર અને અંનું ચિંતન કરવું એજ મેાક્ષ માગ છે. ૩ આહારમિચ્છે મિયમેસણિજ્જ, સહાયમિચ્છે નિષ્ણત્વબુદ્ધિન નિકેયમિÐજ વિવેગજોન્ગ, સમાહિકામે સમણે તવસ્તી ૪
સમાધિના ચ્છુિક તપસ્વી શ્રમણે પરિમિત શુદ્ધ આહાર લેવા જોઇએ અને નિપુણુાં બુદ્ધિવાળા સહાયક લેવા જોઇએ અને એકાંત સ્થાનને પસંદ કરીને રહેવુ જોઈએ. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org