________________
૨૭..
જે સાધુ પચીસ પ્રકારની ભાવનામાં અને દશા શ્રુત સ્કંધ, બૃહદ્ કલ્પ અને વ્યવહાર સૂત્રના ૨૬ ઉ`શામાં સદા ઉપયાગ રાખે છે એ સંસારમાં રખડતા નથી. ૧૭
૧૨
અણગારગુÈહિં થ, પગપશ્મિ તહેવ ય । લિકમ્મૂ જયઈ નિસ્થ્ય, સે ન અઈ મણ્ડલે જે ભિક્ષુ અણુગારના સત્તાવીસ ગુણમાં અને ૨૮ આચારપ્રજ્જુમાં સાવધાન રહે છે એ સ'સારમાં રઝળતા નથી. ૧૮ પાવપ્પસ ગેસુ, માકાણેસુ ચેવ ય ! જે ભિકમૂ જયઈ નિચ્ચ, સે ન અ મણ્ડલે જે ભિક્ષુ ૨૯ પ્રકારના પાપ ત્રૂત પ્રસ ંગેામાં અને મેાહનીયના ગ્રીસ, સ્થાનમાં જાગૃત રહે છે, તે સસારમાં ભમતા નથી. ૧૯ સિદ્ધાઇગુણજોગેસુ, તેત્તીસાસાયણાસુ ય ! જે ભિકમૂ જયઈ નિગ્ધ, સે ન અચ્છઇ મંડલે
૧૯
૨૦
જે સાધુ સિદ્ધોના એકત્રીસ ગુણામાં, બત્રીશ યોગ સંગ્રહમાં ને તેત્રીસ પ્રકારની આશાતનામાં સદા યત્ના રાખે છે, તે સંસારમેં ક્ષમતા નથી. ૨૦
ઈ એએસુ ઠાણેસુ, જે ભિકમૂ જયઈ સયા । ખિપ્પ` સે સવ્વસ’સારા, વિપમુચ્ચઇ પ`ડિઓ 1 ત્તિ મેઞિા
આ પૂર્વોક્ત સ્થાનામાં જે પ ંડિત ભિક્ષુ સદા જયવંત–યત્નાવ’ત છે તે શીધ્ર સસારના સમસ્ત બંધને ને કાપીને મુક્ત થાય છે. ૨૧ એમ હું કહુ છું.
॥ ઇતિ એકત્રીસમુ અધ્યયન ।
Jain Educationa International
૧
For Personal and Private Use Only
www.jainelibrary.org