________________
૧૬૮
કુસીલલિંગ બહુ ધારઈત્તા,
ઇસિયં જીવિય મૂહઈત્તા અસંજએ સંજયલપમાણે,
વિણિગ્યાયમાગ૭ઈ સે ચિરં પિ ૪૩ કુશીલ લિંગ અને રજોહરણ, મુખપટ્ટી ધારણ કરીને દેખાવમાં પણ રંગે મેલે, જે વેષધારી આજીવિકા મેળવે છે તે સંયતિ બતાવે છે પરંતુ તે લાંબા વખત સુધી વિનાશને પામે છે. ૪૩ વિસે તુ પીય જહુ કાલકૂડ,
હણાઈ સચૅ જહ કહીયું એ વિ ધ વિસાવવો,
હણાઈ વેયાલ ઈવાવિવને ૪૪ જેમ કાલકૂટ વિષ, બેટી રીતે પકડવાથી શસ્ત્ર અને વશ કર્યા વિનાના પિશાચ વૈતાલ] ના સેવનથી નાશ પામે છે તેમ શબ્દાદિ વિષયેના સેવનથી ધર્મ નાશ પામે છે. ૪૪ જે લકખણું સુવિણ પÉજમાણે,
નિમિત્તકેહલસંપગાઢ કહેડવિજાસવદારજીવી,
ન ગ૭ઈ સરણું તશ્મિ કાલે ૪૫ જે શ્રમણ લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્રનો પ્રયોગ કરે છે અને નિમિત્ત કુતૂહલમાં આસક્ત છે અને આશ્ચર્ય પેદા કરીને આશ્રવ વધારવાવાળી વિદ્યાર્થી જીવન ચલાવે છે તેને કર્મ ભોગવવાના સમયે કઈ પણ શરણ થતું નથી. ૪૫ તમે તમેણેવ ઉસે અસીલે,
સયા દુહી વિપરિયામુતિ સંધાવઈ નરગતિરિખર્ણિ,
મેણું વિરાહેતુ અસાહુએ ૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org