________________
આ દ્રવ્યલિંગી કુશીલ પોતાના ગાઢ અજ્ઞાન અને વિપરીત ભાવોથી ચારિત્રની વિરાધના કરે છે અને નરક તિર્યંચ ગતિમાં જઇને સદાને માટે દુઃખી થાય છે. ૪૬ ઉદ્દેસિયે કીયગડ નિયાગ,
ન મુંચઈ કિચિ અણસણિજજે ! અગી વિવા સબ્રભકખી ભવિસ્તા,
ઈત્ત ચુએ ગ૭ઈ કટ્ટ પાવં ૪૭ જે સાધુ ઉદ્દેશિકક્રીકૃત, નિત્યપિંડ અને સદેવ આહાર જરા પણ છોડતું નથી અને અગ્નિની માફક સર્વભક્ષી રહે છે તે ભરીને પાપકર્મોથી દુર્ગતિમાં જાય છે. ૪૭ ન તં અરી કષ્ઠત્તા કઈ
જ સે કરે અપણિયા દુરપયા સે નાહઈ મમ્મુમુહુ તુ પત્તે,
પછાણુતાણ દયાવિહૂણે ૪૮ દુષ્ટ આચારમાં પ્રવૃત્ત આત્મા પિતાનું જે બગાડે છે તે ગળાને કાપનાર દુશ્મન પણ બગાડતું નથી, એ દયાવિહીન માણસ મૃત્યુના મુખમાં જઈને પિતાના દુરાચારને જાણશે અને પશ્ચાત્તાપ કરશે. ૪૮ નિરટ્રિયા નગરાઈ ઉ તસ્મ,
જે ઉત્તમ વિવજપાસમેઈ ઇમે વિ સે નથિ પરે વિ એ,
દુઓ વિ સે ઝિજઈ તન્થ લેએ ૯ એવા દ્રવ્યલિંગીની સંયમ રુચિ પણ વ્યર્થ છે. જે ઉરમાર્થ મેક્ષમાં પણ પરિભાવ રાખે છે, આવા આત્માને માટે આલેક નથી તેમજ પરલેક પણ નથી. એ લેકમાં બંને રીતે ચિંતિત થાય છે. ૪૮,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org