________________
૧૭૦
એમેવ હા ઇન્કુસીલવે,
મગે વિરાહિg જિત્તમારું કરરી વિવા ભેગરસાગિદ્ધા,
નિરયા પરિયાવ મેઈ ૫૦ આ પ્રકારના સ્વચ્છંદાચારી કુશલ લેકે જિનેન્દ્ર ભગવાનના ઉત્તમ માર્ગની વિરાધના કરીને ભોગરસમાં વૃદ્ધ થઈને નિરર્થક શોક અને પરિતાપ (ખેદ) પામે છે. ૫૦ સેમ્યાણ મહાવિ સુભાસિયં ઈમ,
અણસાસણું નાણગુણવયં ! મગં કુસીલાણ જહાય સબં,
મહાનિયષ્ઠાણુ એ પહેણ પ૧ આ જ્ઞાનમય અને સુભાષિતરૂપ શિખામણ સાંભળીને બુદ્ધિમાન સાધુ કુશીલ માર્ગને સર્વથા ત્યાગ કરે અને મહાનિગ્રન્થના માર્ગે ચાલે. ૫૧ ચરિત્તમાયારગુણનિએ તઓ,
અણુત્તર સંજમ પાલિયાણ નિરાસવે સંખવિયાણ કર્મ,
ઉઈ ઠાણું વિઉલુત્તમ ઘુવં પર ચારિત્ર અને જ્ઞાનાદિ ગુણોથી યુક્ત થઈને ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરવાથી જીવ આશ્રવ રહિત થાય છે. પછી કર્મોને ક્ષય કરીને વિપુલ ઉતમ ધ્રુવ સ્થાન–ક્ષને પામે છે. પર એવુગદન્ત વિ મહાતવો ધણે,
મહામુણ મહાપઈને મહાયસે મહાનિયષ્ઠિmમિણું મહાસુયં,
સે કઈ મહયા વિત્થરેણું પાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org