________________
૧૯૭૧
કર્માનું ઉગ્ર દમન કરનાર, મહા તપોધની, મહામુનિ, દૃઢ પ્રતિજ્ઞ, મહાયશસ્વી, મહાનિ થીએ, મહાશ્રુતને અતિવિસ્તારથી કહ્યું.૫૩
ઠ્ઠો ય સેણિઓ રાયા, મુદ્દાહુ કયંજલી ! અણ્ણાહુત્ત જહાય, સુઝુ મે ઉવદંસિય
૫૪
[ આ સાંભળીને ] શ્રેણિક રાજા સંતુષ્ટ થયા અને બન્ને હાથની અંજલિ કરીને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. મે અનાથપણું જેમ છે તેમ સારી રીતે આપના ઉપદેશથી જાણ્યું. ૫૪ તુજ્યું સુલખ' ખુ મહુસ્સજન્મ,
લાભા સુલદ્રા ય તુમે મહેસી ।
તુમ્બે સણાહા ય સવા ય,
જ બે ઠિયા મગે જિત્તમાણ
૫૫
હું મહિષ ! આપને મનુષ્ય જન્મ સફ઼લ છે. આપેજ મનુષ્યજન્મને ઠીક સારા લાભ ઉઠાવ્યા છે. આપ મહર્ષિ છે, આપ સનાથ છે, અને સખાંધવ છે, કારણ કે આપ જિનેાત્તમ માર્ગમાં સ્થિત છે. ૫૫
ત' સિ નાહેા અણાહાણ, સભ્યભ્યાણ સ ંજયા । ખામેમિ તે મહાભાગ, ઈચ્છામિ અણુસાસિઉ
૫૬
હે મહાભાગ ! આપ અનાથના નાથ છે, હું સયતિ ! આપ સર્વાં ભૂતાના નાથ છે. હું આપની ક્ષમા માગુ' હું અને આપની શિક્ષા-શિખામણુ મેળવવા ઈચ્છું છું. ૫૬
પુચ્છિઊણ મએ તુખ્ત, બ્રાણવિગ્યાએ જો કએ ! નિમન્ડિયા ય ભાગેહિં, તં સવ્વ મસેિહિ મે
૫૭
મેં આપને પૂછીને ધ્યાનમાં વિઘ્ન કર્યું" અને ભોગોનું આમં ત્રણ આપ્યું, આ બધા અપરાધાની મને માફી આપે.
પછ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org