________________
૧૭૨
એવ' શુણિત્તાણ સ રાયસીહા,
અણગાસીહું પભાઈ ભત્તીએ !
સએરાહે સપરિયણા સબન્ધવા,
ધમ્માણુરત્તા વિલેણ ચેયસા ૫૮ આવી રીતે રાજર્ષિ શ્રેણિક એ અણુગાર મહર્ષિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને પેાતાના અંતઃપુર અને પરિવાર તથા ધવેશ સાથે નિર્મૂલ ચિત્તથી ધર્મીમાં અનુરક્ત થયેા. ૫૮ ઊસિયામકૂવા, કાઊણ ય પયાહિ । અભિવન્દિઊણ સિરા, અઇયાએ નરાહિવા
પહ
નરાધિપ શ્રેણિક હર્ષોંથી રોમાંચિત થયા અને પ્રદક્ષિણા કરીને, મસ્તક નમાવીને વંદના કરીને પેાતાના સ્થાને ચાલ્યેા ગયે।. ૫૯ ઇયા વિ ગુણસમિટ્ટો, તિગુત્તિગુત્તા તિદ્યવિએ ય વિહંગ વ વિમુક્કો, વિહરઈ વસું વિગયમાહા ૬૦ ૫ત્તિ એમિ
ગુણ સમૃદ્ધ, ત્રિગુપ્તિ ગુપ્ત, ત્રિ' નિવૃત્ત, નિર્માદ્ધિ થઋને તથા પક્ષીની માક વિમુક્ત થઇને પૃથ્વી ઉપર અપ્રતિબંધ વિહાર કરે છે. ૬૦
એમ હું કહું છું.
Jain Educationa International
। ઇતિ વીસમું અધ્યયન ।
For Personal and Private Use Only
www.jainelibrary.org