________________
૧૭૩
સમુદ્રપાલીય એગવીસઈમ અજઝયણું
સમુદ્રપાલ નામનું એકત્રીશમ્ અધ્યયન
યમ્પાએ પાલિએ નામ, સાવએ આસિ વાણિએ ! મહાવીરસ ભગવએ, સીસે સે ઉ મહુપણા
૧
ચંપા નામની નગરીમાં પાલિત નામને વૈશ્ય શ્રાવક હતા. તે ભગવાન મહાવીરને શિષ્ય હતા. ૧
નિગ્ગન્ધે પાવયણે, સાવએ સેવિકાવિએ 1 પાએણ વવહન્તે, પહુછ્યુ... નગરમાગએ
ર
તે શ્રાવક નિગ્રન્થ પ્રવચનમાં વિશેષ પડિત હતા. તે જહાજથી વેપાર કરતા-કરતા પહુડ નામના નગરમાં ગયા. ૨ પિત્તુઅે વવહરન્તસ, વાણિએ દૈઈ ધૈયર ત સસત્ત` ઇગિષ્ઠ, સદેસમહુ પત્થિએ
૩
પિહુંડ નગરમાં વેપાર કરતાં ત્યાંના વાણિયાએ તેને પેાતાની દીકરી આપી. સમય જતાં તે ગર્ભવતી થયેલી સ્ત્રીને લઇને પેાતાના દેશમાં ગયા. ૩
અહુ પાલિયસ ઘરિણી, સમુદ્‘મિ પસવઈ । અહુ બાલએ તિહું જાએ, સમુપાલિ ત્તિ નામએ ૪
હવે પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં બાલકને જન્મ આપ્યા. સમુદ્રમાં
- આલકના જન્મ થયા, તેથી તેનું નામ સમુદ્રપાલ પાડયું. ૪ ખેમેણ આગએ ચમ્પ', સાવએ વાણિએ ઘર' । સર્વાંઇ ઘરે તમ્સ, દારએ સે મુહાઇએ
તે વાણિ શ્રાવક યાગક્ષેમ ચંપા નગરીમાં પોતાને ઘેર આવ્યા. તેના ઘેર બાલક સુખપૂર્વક વધવા લાગ્યા.
૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org