________________
૧૭૪
બાવત્તરી કલાઓ ય, સિકઈ નીકવિએ જેબ્રણય સંપને, સુરુ પિયદંસણે ૬
સમુદ્રપાલ બહેતર કળા શીખ્યો, તે નીતિ પારંગત થયે, યુવાવસ્થા પ્રાપ્ત થવાથી એ સુરૂપ અને બધાને પ્રિય થશે. ૬ તસ્સ સવવઈ ભજે, પિયા આઈ વિર્ણિ પાસાએ કીલએ રમે, હે દેગુન્દઓ જહા ૭
એને પિતા એના માટે સપિ નામની ભાર્યા લાવ્યા. તે એની સાથે રમણીક પ્રાસાદમાં દેશૃંદ નામના દેવની માફક ક્રિીડા કરવા લાગ્યા. ૭
અહ અનયા ક્યાઈ પાસાયાલયણેઠિઓ વચ્છમષ્ઠણસેભાગ, વરું પાસઈ વજ્જર્ગ
હવે એક વખતે મહેલની બારીમાં બેઠા બેઠા તેણે કોઈ અપરાધીને મૃત્યુ ચિહનેથી યુક્ત વધસ્થાન ઉપર લઈ જાતે જે. ૮ ત પાસિQણ સંવેગ, સમુદ્રપાલે ઈણમખેવી અહે સુભાણ કશ્માણ, નિજજાણે પાવર્ગ ઈમં ૯
એને જોઈને સમુદ્રપાળને વૈરાગ્ય થશે અને તે આમ બેઃ અહે! અશુભ કર્મોનું અંતિમ ફળ પાપ જ છે એમ પ્રત્યક્ષ દેખાય છે. -
સંબુદ્ધો સે તહિં ભગવં, પરમસંવેગમાગઓ આપુછમ્માપિયરે, પશ્વએ અણગારિયું
ભગવાન સમુદ્રપાલ ત્યાં જ બેઠા બેધ પામીને પરમ સંવેગને પામ્યા અને માતાપિતાને પૂછીને પ્રવજ્ય લઈને અણગાર થયા. ૧૦ જહિg સગ્રન્થમહાલેિસ,
મહત્તમહં કસિણું ભયાવહ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org