________________
૭૫
પરિયાયધમ્ ચ ભરેયએજ્જા,
યાણિ સીલાણ પરીસહે ય
૧૧ મહા કલેશ, મહા મેહ, અને અનેક ભય ઉત્પાદક પરિગ્રહ અને સ્વજનાદિ સબંધ છેડીને પ્રવજર્યાં ધર્માંમાં રુચિ રાખવા લાગ્યા અને વ્રત–શીલનુ પાલન કરીને પષિહ સહન કરવા લાગ્યા.
૧૧
અપરિગ્ન ચ ।
પડિવજ્જિયા પથ મહુવયાણિ, ચરિજ ધમ્મ જિષ્ણુદેસિય વિદ્ ૧૨
અહિંસ સભ્ય થ અતેય થ, તત્તા અક્ષમ્ભુ
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાત્રતાને અંગીકાર કરીને એ બુદ્ધિમાન મુનિ જિતાપદેશિત ધમ
પાળવા લાગ્યા. ૧૨
સન્થેહિ ભૂઐહિ’ દયાણકપી,
ખન્તિખમે સજય અમ્ભયારી ।
સાવજ્જોગ પરિવજયન્તા, ચરિન્જ ભિખ્ખુ સુસમાહિઇન્દિએ
૧૩
બધા જીવે ઉપર દયા અને અનુક ંપા કરનાર, શાંતિ અને ક્ષમા સેવનાર, સંયતિ બ્રહ્મચારી સાવદ્ય યાગને ત્યાગતાં પૂછ્યું સમાધિવત, અને ઈંદ્રિયને ક્રમતાં તે ભિક્ષુ વિચરવા લાગ્યા. ૧૩
કાલેણ કાલ વિહરે
Jain Educationa International
રહે
અલાબલ' જાણિય અપા ય !
સીહા વ સરે ન સંતસેજ્જા,
વયજોગ સુચ્ચા ન અસભ્માહુ
૧૪
યથા સમયે પ્રતિલેખનાદિ ક્રિયા કરતા થકા પેાતાના ખલાબલને જાણીને વિદેશમાં વિચરવા લાગ્યા અને ભયંકર શબ્દ સુષુતાં છતાં
For Personal and Private Use Only
www.jainelibrary.org