________________
૧૦૬
પણ સિંહની માક નિડર રહેતા અને કઠોર વચન કહેતા નહિ. ૧૪
ઉવેહમાણા ઉ પરિબ્ધએજજા, પિયમર્પિય’ સવ્વ તિતિક્ખએજ્જા 1
ન સભ્ય સભ્યત્થ ભિરાયએજ્જા, ન યાવિ પૂય ગરતું ચ સજએ
૧૫
મુનિ ઉદાસીનભાવે સંયમમાં વિહરતા હતા. પ્રિય-અપ્રિયને સહન કરતા, બધી જગ્યા અને બધી વસ્તુઓની અભિલાષા કરતા નહિ. અને પૂજા અને નિન્દાની પણ ઈચ્છા કરતા નહિ. ૧૫ અણગછન્દા મિહુ માણવેહિ',
સપગરેઈ ભિકમૂ !
જે ભાવ ભયભેરવા તત્થ ઇન્તિ ભીમા,
દિવ્યા મસ્સા અદુવા તિચ્છિા
૧૬
આ લેકમાં મનુષ્યામાં અનેક જાતના અભિપ્રાય ડૅાય છે. સાધુઓના મનમાં પણ એવા ભાવ હાઈ શકે પરં'તુ સાધુ સયમમાં દૃઢ રહે અને દેવ, મનુષ્ય અને તિય ́ચના અતિભયંકર ઉપસ થાય તે તેને સમભાવે વેદે. ૧૬
પરીસહા દુવ્વિસહા અણુગે,
સીયન્તિ જત્થા બહુકાયરા નરા ।
સે તત્ચ પત્તો ન હિન્ન ભિકમૂ,
Jain Educationa International
સગામસીસે ઇવ નાગરીયા
૧૭
અનેક જાતના દુર્જોય એવા પરિષહ ઉત્પન્ન થાય તેા ધણા કાયર માણસા ડગી જાય છે, પરંતુ સંગ્રામમાં આગળ રહેતા શૂરવીર હાથીની માફક સયમમાં દૃઢ રહેનાર સાધુ પરિષહાથી ગભરાતા નથી અને સમુદ્રપાલ પણુ પરિષહાને સમભાવે સહન કરે છે.
૧૭
For Personal and Private Use Only
www.jainelibrary.org