________________
૧૬૭ અનિગહપા ય રસેસુ ગિધે,
ન મૂલએ છિન્નઈ બન્યણું સે ૩૯ જે પ્રવર્જિત થઇને પ્રમાદવશ મહાવ્રતનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી અને ઇન્દ્રિયને વશ થઈને રસોમાં વૃદ્ધ રહે છે એ (કર્મ) બંધનને અમૂલ છેદી શક્તા નથી. ૨૯ આઉત્તયા જસ્સ ય નલ્થિ કાઈ
ઈરિયાએ ભાસાએ તહેસણાએ આયાણનિકખેવદુર્ગ છણાએ,
ન વીરજાયં અજાઈ માર્ગે ૪૦ જેને ઇર્ષા, ભાષા, એષણ, આદાન, નિક્ષેપ તથા દુર્ગછા વિષે ઉપગ નથી એ વીરસેવિત માર્ગને અનુસરતો નથી. ૪૦ ચિર પિ સે મુરાઈ વિત્તા,
અથિરવ્યુએ તવનિયહિ ભે ચિર પિ અપાણ કિલેસઈત્તા,
ન પારએ હાઈ હુ સંપરાએ ૪૧ જે (બમણુ) લાંબે સમય મુંડ થઈને પણ વ્રતોમાં અસ્થિર અને તપ-નિયમમાં ભ્રષ્ટ છે એ બહુ વખત સુધી આત્માને કલુષિત કરીને પણ સંસારથી પાર થઈ શકતો નથી. ૪૧ પિલે વ મુઠ્ઠી જહ સે અસારે,
અયતિએ કૂડકહાવણે વા રાહામણી વેસલિયપાસે,
અમહેશ્વએ હેઈ હુ જાણએસ ૪૨ જેવી રીતે પિલી મુઠી અને ખોટા સિક્કા અસાર છે અને કાચ, વૈદુર્યમણિની માફક પ્રકાશે, તે પણ જાણકારની પાસે તેનું અપ મૂલ્ય છે તેમ દ્રવ્યલિંગી પણ અનાથ છે. ૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org