________________
બીજા દિવસે સવારે મેં બંધુજનોને પૂછીને ક્ષાંત દાંત નિરારંભી પ્રવજ્ય ધારણ કરી અને હું અણગાર થયે. ૩૪
તે હું નાહે જાઓ, અપણે ય પરસ્સ ય સલૅર્સિ થેવ ભૂયાણું, તાણ થાવરાણુ ય ૩પ
હવે હું પોતાને અને બીજાને અને બધા ત્રસ તથા સ્થાવર પ્રાણીઓને નાથ થયો છું. ૩૫ અપ્પા નદી વેયરણ, અપ્પા કૂડાસામલી અપા કામદુહા ધણ, અપ્પા મે નન્દનું વણું ૩૬
મારે આત્મા જ વૈતરણી નદી, મારે આત્મા જ ફૂટ સાલ્મલી વૃક્ષ છે. આત્મા કામધેનુ અને આત્મા નંદન વન છે. ૩૬
અપા કત્તા વિકત્તા ય, દુહાણ ય સુહાણ યા અપા મિત્તમમિત્ત ચ, દુપયિ સુપએ ૩૭
આત્મા જ સુખનો કર્તા અને આત્મા જ દુઃખોને કતો છે. આત્મા જ કર્મથી વિમુક્ત થાય છે. સદાચારવાળો આત્મા મિત્ર છે અને દુરાચારી આત્મા અમિત્ર છે-દુશ્મન છે. ૩૭ ઇમા હુ અન્ના વિ અણહયા નિવા,
તમે ચિત્ત નિહુએ સુણે હિ ! નિયષ્ઠધમ્મ લહિયાણ વી જહા,
સીયતિ એગે બહુકાયરા નરા ૩૮ હે રાજા ! અનાથતાને બીજા પ્રકાર છે તે એક ચિત્તથી સ્થિર થઈને તમે સાંભળો. નિર્ચન્ય ધર્મ પામીને પણ ઘણું કાયર છે શિથિલ થઈ જાય છે. ૩૮ જે પબ્લઈત્તાણુ મહેશ્વયાઈ,
સમ્મ ચ ને ફાસયઈ પમાયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org